રાષ્ટ્રીય

નવેમ્બર 3, 2024 1:53 પી એમ(PM)

views 20

સમગ્ર દેશમાં આજે ભાઈબીજનો તહેવાર ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવી રહ્યો છે.

સમગ્ર દેશમાં આજે ભાઈબીજનો તહેવાર ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. આજના દિવસે બહેનો પોતાના ભાઈઓના માથે તિલક લગાવે છે અને તેમના લાંબા આયૂષ્ય માટે પ્રાર્થના કરે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભાઈબીજના તહેવાર નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. સોશિયલ મીડિયાના એક સંદેશમાં શ્રી મોદીએ આ...

નવેમ્બર 3, 2024 1:50 પી એમ(PM)

views 11

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડુમા બોકોને બોત્સ્વાનાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડુમા બોકોને બોત્સ્વાનાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા છે. એક સંદેશમાં, શ્રી મોદીએ લખ્યું કે તેઓ ભારત અને બોત્સ્વાના વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા શ્રી બોકો સાથે કામ કરવા આતુર છે.

નવેમ્બર 3, 2024 1:48 પી એમ(PM)

views 9

વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકર આજથી છ દિવસ ઑસ્ટ્રેલિયા અને સિંગાપોરના પ્રવાસે જશે.

વિદેશ મંત્રી ડૉ.સુબ્રમણ્યમ જયશંકર આજથી છ દિવસ ઑસ્ટ્રેલિયા અને સિંગાપોરના પ્રવાસે જશે. દરમિયાન તેઓ બ્રિસબેન જશે અને ઑસ્ટ્રેલિયામાં ભારતના ચોથા વાણિજ્ય દૂતાવાસનું ઉદ્ઘાટન કરશે. તેઓ કેનબરા ખાતે ઑસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી પેન્ની વૉન્ગ સાથે વિદેશ મંત્રીસ્તરના માળખાકીય સંવાદની 15મી બેઠકની સહ-અધ્યક્ષતા કરશ...

નવેમ્બર 3, 2024 9:47 એ એમ (AM)

views 5

છઠ અને અન્ય તહેવાર નિમિત્તે રેલવે વિશેષ ટ્રેનનું સંચાલન કરી રહ્યું છે

છઠ અને અન્ય તહેવાર નિમિત્તે રેલવે વિશેષ ટ્રેનનું સંચાલન કરી રહ્યું છે. લગભગ 20 વિશેષ ટ્રેન રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારોના મુખ્ય રેલવે મથકથી દોડાવવામાં આવશે, જેમાં દરભંગા, રાંચી, પટના, કટરા, મુજફ્ફરપુર, બલિયા, કામખ્યા અને આઝમગઢ સામેલ છે.

નવેમ્બર 3, 2024 9:43 એ એમ (AM)

views 3

ભારતીય નવીન સ્ટાર્ટ અપે ચાલુ વર્ષના પ્રથમ 10 મહિનામાં 12 પૂર્ણાંક 2 બિલિયન ડોલરનો આંકડો પાર કર્યો

ભારતીય નવીન સ્ટાર્ટ અપે ચાલુ વર્ષના પ્રથમ 10 મહિનામાં 12 પૂર્ણાંક 2 બિલિયન ડોલરનો આંકડો પાર કર્યો છે. આ રકમ વર્ષ 2023માં એકત્રિત થયેલ કુલ રકમથી વધુ છે. સ્વદેશી નવીનતાએ ઓક્ટોબર મહિનામાં એક બિલિયન ડોલરનો આંકડો પાર કર્યો છે. ગત મહિને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં કેન્દ્રીય મંત્રીમંડળે વિકસતા ...

નવેમ્બર 3, 2024 9:41 એ એમ (AM)

views 5

ભારતના આત્મનિર્ભર અભિયાનના અપેક્ષિત પરિણામ મળી રહ્યા છે અને વર્ષ 2029-30 સુધી દેશની સંરક્ષણ નિકાસ 50 હજાર કરોડ રૂપિયા સુધી પહોંચવાની શક્યતા છે. – સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, ભારતના આત્મનિર્ભર અભિયાનના અપેક્ષિત પરિણામ મળી રહ્યા છે અને વર્ષ 2029-30 સુધી દેશની સંરક્ષણ નિકાસ 50 હજાર કરોડ રૂપિયા સુધી પહોંચવાની શક્યતા છે. ભારતીય પ્રોદ્યોગિકી સંસ્થાન કાનપુરના 65મા સ્થાપના દિવસ સમારોહને સંબોધિત કરતા શ્રી સિંહે પ્રધાનમંત્રીના નરેન્દ્ર મોદીના...

નવેમ્બર 3, 2024 9:38 એ એમ (AM)

views 3

પંજાબમાં સરહદ પારથી માદક પદાર્થોની તસ્કરી યથાવત્

પંજાબમાં સરહદ પારથી માદક પદાર્થોની તસ્કરી યથાવત્ છે. રાજ્યમાં આ વર્ષે અત્યાર સુધીમાં એક હજાર કિલોથી વધુ માદક પદાર્થ જપ્ત કરાયો છે. સરહદ સલામતી દળ અને પંજાબ પોલીસે મોટી સંખ્યામાં નશીલા પદાર્થ જપ્ત કર્યા છે અને 10 હજારથી વધુ તસ્કરોની ધરપકડ કરી છે.

નવેમ્બર 3, 2024 9:37 એ એમ (AM)

views 5

સંસ્કૃતિ મંત્રાલય, આંતરરાષ્ટ્રીય બૌદ્ધ સંઘના સૌજન્યથી આ મંગળવાર અને બુધવારે નવી દિલ્હીમાં પહેલી એશિયન બૌદ્ધ શિખર સંમેલનનું આયોજન કરાશે

સંસ્કૃતિ મંત્રાલય, આંતરરાષ્ટ્રીય બૌદ્ધ સંઘના સૌજન્યથી આ મંગળવાર અને બુધવારે નવી દિલ્હીમાં પહેલી એશિયન બૌદ્ધ શિખર સંમેલનનું આયોજન કરાશે. “એશિયાને સુદ્રઢ બનાવવામાં બુદ્ધ ધમ્મની ભૂમિકા” એ આ સંમેલનનો વિષય હશે. સંમેલનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. સંમેલનમાં એશ...

નવેમ્બર 3, 2024 9:35 એ એમ (AM)

views 7

ભાજપ વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે પક્ષનો ચૂંટણી ઢંઢેરો – સંકલ્પપત્ર જાહેર કરશે

ભારતીય જનતા પક્ષના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે પક્ષનો ચૂંટણી ઢંઢેરો – સંકલ્પપત્ર જાહેર કરશે. શ્રી શાહ આજે ઘાટશિલાના ધાલભૂમગઢ, હજારીબાગના બરકઠ્ઠા અને ચતરાના સિમરિયામાં ત્રણ ચૂંટણી સભા પણ સંબોધશે. કેન્દ્રીય ગૃહમંત્રી ઝારખંડના 2 દિવસના પ્રવાસ પર ગઈકાલે ર...

નવેમ્બર 3, 2024 9:33 એ એમ (AM)

views 8

વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકર આજથી છ દિવસ ઑસ્ટ્રેલિયા અને સિંગાપોરના પ્રવાસે જશે

વિદેશ મંત્રી ડૉ.સુબ્રમણ્યમ જયશંકર આજથી છ દિવસ ઑસ્ટ્રેલિયા અને સિંગાપોરના પ્રવાસે જશે. દરમિયાન તેઓ બ્રિસબેન જશે અને ઑસ્ટ્રેલિયામાં ભારતના ચોથા વાણિજ્ય દૂતાવાસનું ઉદ્ઘાટન કરશે. તેઓ કેનબરા ખાતે ઑસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી પેન્ની વૉન્ગ સાથે વિદેશ મંત્રીસ્તરના માળખાકીય સંવાદની 15મી બેઠકની સહ-અધ્યક્ષતા કરશ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.