ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

રાષ્ટ્રીય

જુલાઇ 31, 2024 2:22 પી એમ(PM)

કેરળના વાયનાડમાં ભૂસ્ખલન દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 157 થયોઃ 100 લોકો ગુમ

કેરળના વાયનાડમાં થયેલા ભૂસ્ખલનમાં મૃત્યુઆંક વધીને 157 થયો છે, જ્યારે વિવિધ હોસ્પિટલમાં 186 જેટલા લોકો સારવાર લઈ રહ્ય...

જુલાઇ 31, 2024 11:07 એ એમ (AM)

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની અધ્યક્ષતામાં આ શુક્રવારે પહેલી વાર રાજ્યપાલોનું 2 દિવસનું સંમેલન યોજાશે

નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવન ખાતે આ શુક્રવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની અધ્યક્ષતામં રાજ્યપાલોનું 2 દિવસીય સંમ...

જુલાઇ 31, 2024 11:05 એ એમ (AM)

વિએતનામના પ્રધાનમંત્રી ફામ મિન્હ ચિન્હ આજથી ભારતના ત્રણ દિવસ રાજકીય પ્રવાસે

વિએતનામના પ્રધાનમંત્રી ફામ મિન્હ ચિન્હ ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ સાથે ભારતના ત્રણ દિવસીય રાજકીય પ્રવાસ અંતગર્...

જુલાઇ 31, 2024 11:04 એ એમ (AM)

કેરળના વાયનાડમાં ભૂસ્ખલન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 135 લોકોના મોત – 200થી વધુ લોકો ગુમ

કેરળના વાયનાડમાં ભૂસ્ખલન દુર્ઘટનામાં મૃત્યુઆંક 135 થયો છે. જ્યારે વિવિધ હૉસ્પિટલમાં 186 લોકોની સારવાર ચાલી રહી છે. ત...

જુલાઇ 30, 2024 8:10 પી એમ(PM)

પીએમ-કિસાન યોજના હેઠળ 11 કરોડથી વધુ ખેડૂતોને 3.24 લાખ કરોડ રૂપિયાથી વધુનું વિતરણ કરવામાં આવ્યું

પીએમ-કિસાન યોજના હેઠળ 11 કરોડથી વધુ ખેડૂતોને 3.24 લાખ કરોડ રૂપિયાથી વધુનું વિતરણ કરવામાં આવ્યું છે. કૃષિ અને ખેડૂત કલ્...

જુલાઇ 30, 2024 8:08 પી એમ(PM)

ઝારખંડમાં હાવડા-મુંબઈ ટ્રેન દુર્ઘટના બાદ રાહત અને બચાવ કામગીરી પૂર્ણ થઈ

ઝારખંડમાં હાવડા-મુંબઈ ટ્રેન દુર્ઘટના બાદ રાહત અને બચાવ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. ચક્રધરપુર રેલ્વે વિભાગ હેઠળના પોટ...

જુલાઇ 30, 2024 8:02 પી એમ(PM)

વિયેતનામના પ્રધાનમંત્રી ફામ મિન્હ ચિન્હ ભારતની ત્રણ દિવસીય સત્તાવાર મુલાકાતે આજે રાત્રે નવી દિલ્હી પહોંચશે

વિયેતનામના પ્રધાનમંત્રી ફામ મિન્હ ચિન્હ ભારતની ત્રણ દિવસીય સત્તાવાર મુલાકાતે આજે રાત્રે નવી દિલ્હી પહોંચશે. તે...

જુલાઇ 30, 2024 7:57 પી એમ(PM)

સરકાર ન્યૂનતમ સમર્થન મૂલ્ય MSPનો સંપૂર્ણ લાભ દેશના ખેડૂતો સુધી પહોંચે તે માટે પ્રતિબદ્ધ છે :કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું છે કે સરકાર ન્યૂનતમ સમર્થન મૂલ્ય MSPનો સંપૂર્ણ લાભ દેશના ખે...

જુલાઇ 30, 2024 7:56 પી એમ(PM)

કેરળના વાઇનાડમાં ભૂસ્ખલનને કારણે 93 લોકોના મોત, 128 લોકો સારવાર હેઠળ.. રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં

કેરળના વાયનાડમાં થયેલા ભૂસ્ખલનમાં મૃત્યુઆંક વધીને 93 થયો છે. અકસ્માતમાં ઘાયલ 128થી વધુ લોકો સારવાર હેઠળ છે. વાયનાડમા...

1 670 671 672 673 674 703

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.