રાષ્ટ્રીય

નવેમ્બર 3, 2024 7:45 પી એમ(PM)

views 15

વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરે જણાવ્યું કે ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચેના સંબંધો મજબૂત બને એ માટે ભારતે વિશેષ રૂપરેખા તૈયાર કરી છે.

વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરે જણાવ્યું છે કે ભારતે એક એવી રૂપરેખા તૈયાર કરી છે, જેનાથી આવનારા સમયમાં ઑસ્ટ્રેલિયા સાથેના સંબંધો વધુ મજબૂત બનશે. ઑસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં ભારતીય સમુદાયને સંબોધન કરતા શ્રી જયશંકરે જણાવ્યું કે ભારત ઉચ્ચ વિકાસ પર અગ્રેસર છે અને દુનિયાની સાથે આગળ વધવા માગે છે. તેમણે ઉમેર્યુ...

નવેમ્બર 3, 2024 7:43 પી એમ(PM)

views 14

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઝારખંડ઼ વિધાનસભા ચૂંટણી ઢંઢેરો જાહેર કરતા રાજ્યમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવા વચન આપ્યું

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને ગૃહમંત્રી અમિત શાહે આજે ઝારખંડના રાચીમાં વિધાનસભા ચૂંટણી માટે પક્ષનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો. આ પ્રસંગે સંબોધન કરતા શ્રી શાહે જણાવ્યું કે રાજ્યમાં જો ભાજપની સરકાર બને છે તો સમાન નાગરિક સંહિતા લાગુ કરાશે. શ્રી શાહે કહ્યું કે રાજ્યમાં પ્રત્યેક મહિલાને ગોગો-દીદી ય...

નવેમ્બર 3, 2024 2:11 પી એમ(PM)

views 8

છત્તીસગઢના સુકમા જિલ્લામાં આજે માઓવાદીઓના હુમલામાં 2 પોલીસ કૉન્સ્ટેબલ ઈજાગ્રસ્ત થયા.

છત્તીસગઢના સુકમા જિલ્લામાં આજે માઓવાદીઓના હુમલામાં 2 પોલીસ કૉન્સ્ટેબલ ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. બંને કૉન્સ્ટેબલ જગરગુંડા શહેરના સાપ્તાહિક બજારમાં ફરજ પર તહેનાત હતા. દરમિયાન માઓવાદીઓએ આ હુમલો કર્યો હતો. હાલમાં આ સમગ્ર વિસ્તારમાં તપાસ અભિયાન ચાલી રહ્યું છે.

નવેમ્બર 3, 2024 2:08 પી એમ(PM)

views 16

મધ્ય ગાઝાના નુસીરાત ખાતે શરણાર્થી શિબિરમાં ઇઝરાયેલ દ્વારા કરાયેલા હવાઈ હુમલા અને બોમ્બમારાથી 42 લોકોના મૃત્યુ થયાના અહેવાલ છે.

મધ્ય ગાઝાના નુસીરાત ખાતે શરણાર્થી શિબિરમાં ઇઝરાયેલ દ્વારા કરાયેલા હવાઈ હુમલા અને બોમ્બમારાથી 42 લોકોના મૃત્યુ થયાના અહેવાલ છે. જ્યારે 150 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. પેલેસ્ટિયન સુરક્ષા સૂત્રોના અહેવાલ અનુસાર ઇઝરાયેલની સેના ગત શુક્રવારથી નુસીરાતમાં બોમ્બમારો કરી રહી છે.ગાઝાની સરકારી મીડિયા કચેરીએ આ...

નવેમ્બર 3, 2024 2:03 પી એમ(PM)

views 20

હરમીત દેસાઈ અને કૃત્વિકા રોયની ભારતીય જોડી આજે વેનેઝુએલામાં ટેબલ ટેનિસની WTT ફીડર મિક્સ્ડ ડબલ્સની ફાઇનલમાં રમશે.

હરમીત દેસાઈ અને કૃત્વિકા રોયની ભારતીય જોડી આજે ટેબલ ટેનિસની WTT ફીડર મિક્સ્ડ ડબલ્સની ફાઇનલમાં ક્યુબાના જ્યોર્જ કેમ્પોસ અને ડેનિએલા ફોન્સેકાની જોડી સામે રમશે. આ મેચ વેનેઝુએલાના કારાકાસ ખાતે રમાશે. આ ભારતીય જોડીએ ગઈકાલે સેમીફાઇનલમાં ચીનના વાંગ કાઈબો અને લિયુ ઝિનરાનની જોડીને 3-0થી પરાજય આપ્યો હતો. બીજી...

નવેમ્બર 3, 2024 2:02 પી એમ(PM)

views 9

ન્યૂઝીલેન્ડે ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતને 25 રનથી હરાવીને શ્રેણી 3-0 થી જીતી લીધી

ન્યૂઝીલેન્ડે ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતને 25 રનથી હરાવીને શ્રેણી 3-0થી જીતી લીધી છે. આ સાથે જ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ન્યૂઝીલેન્ડે ભારત સામે 147 રનનો લક્ષ્યાંક મૂક્યો હતો. જેની સામે ભારતીય ટીમ 121 રને ઑલઆઉટ થઈ હતી. વર્ષ 2000 બાદ આ પહેલીવાર છે જ્યારે ભારત પોતાની ઘરતી પર ટેસ્ટ સિરીઝ...

નવેમ્બર 3, 2024 2:00 પી એમ(PM)

views 16

છઠ અને અન્ય તહેવાર નિમિત્તે રેલવે વિશેષ ટ્રેનનું સંચાલન કરી રહ્યું છે.

છઠ અને અન્ય તહેવાર નિમિત્તે રેલવે વિશેષ ટ્રેનનું સંચાલન કરી રહ્યું છે. લગભગ 20 વિશેષ ટ્રેન રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારોના મુખ્ય રેલવે મથકથી દોડાવવામાં આવશે, જેમાં દરભંગા, રાંચી, પટના, કટરા, મુજફ્ફરપુર, બલિયા, કામખ્યા અને આઝમગઢ સામેલ છે. ભારતીય રેલવે દર વર્ષે તહેવારો દરમિયાન લાખો મુસાફરોની સુવ...

નવેમ્બર 3, 2024 1:58 પી એમ(PM)

views 20

ઉત્તરાખંડમાં કેદારનાથ ધામના કપાટ આજે સવારે સાડા 8 વાગ્યે શિયાળાની ઋતુ માટે બંધ કરાયા છે.

ઉત્તરાખંડમાં કેદારનાથ ધામના કપાટ આજે સવારે સાડા 8 વાગ્યે શિયાળાની ઋતુ માટે બંધ કરાયા છે. ભાઈબીજના પાવન તહેવારે આજે મંદિરને વિશેષ શણગાર કરાયો છે. ઉત્તરકાશીમાં યમુનોત્રી ધામના કપાટ પણ આજે બપોરે 12.05 વાગ્યે બંધ થયા હતા. આ વર્ષે 15 લાખ તીર્થયાત્રિઓએ કેદારનાથ ધામ અને સાત લાખથી વધુ તીર્થયાત્રિઓએ યમુનોત્ર...

નવેમ્બર 3, 2024 1:56 પી એમ(PM)

views 13

ભારતીય હવામાન વિભાગે આજે તામિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ અને માહેમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી કરી છે.

ભારતીય હવામાન વિભાગે આજે તામિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ અને માહેમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી કરી છે. આગામી ચાર દિવસ દરમિયાન ઉત્તર-પશ્ચિમ અને પૂર્વ ભારતમાં લઘુતમ અને મહત્તમ તાપમાનમાં 2થી ત્રણ ડિગ્રી સેલ્સિયસ ઘટાડો થાય તેવી શક્યતા છે. જ્યારે આ મંગળવારે આંદમાન અને નિકોબાર દ્વિપસમૂહમાં ભારે વ...

નવેમ્બર 3, 2024 1:54 પી એમ(PM)

views 18

કેન્દ્રીય પર્યાવરણ રાજ્યમંત્રી કીર્તિવર્ધન સિંહે કોલંબિયામાં કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ COP 16ની બેઠકમાં ભારતની અદ્યતન રાષ્ટ્રીય જૈવવિવિધતા વ્યૂહરચના અને કાર્ય યોજના રજૂ કરી.

કેન્દ્રીય પર્યાવરણ રાજ્યમંત્રી કીર્તિવર્ધન સિંહે કોલંબિયામાં કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ COP 16ની બેઠકમાં ભારતની અદ્યતન રાષ્ટ્રીય જૈવવિવિધતા વ્યૂહરચના અને કાર્ય યોજના રજૂ કરી. આ પ્રસંગે સંબોધન કરતાં તેમણે ભારતના સંપૂર્ણ સરકાર અને સંપૂર્ણ સમાજના દ્રષ્ટિકોણ પર પ્રકાશ પાડ્યો હતો. શ્રી સિંહે જણાવ્યું કે આ વ્યૂ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.