રાષ્ટ્રીય

નવેમ્બર 3, 2024 8:01 પી એમ(PM)

views 9

ઇઝરાયેલે મધ્ય ગાઝામાં શરણાર્થી શિબિર પર હુમલો કરતા અંદાજે 42 પેલેસ્ટિનિયનના મોત થયા છે.

ઇઝરાયેલે મધ્ય ગાઝામાં શરણાર્થી શિબિર પર હુમલો કરતા અંદાજે 42 પેલેસ્ટિનિયનના મોત થયા છે, જ્યારે 150થી વધુ લોકોને ગંભીર રીતે ઇજા થવા પામી છે. પેલેસ્ટેનિયન સુરક્ષા સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઇઝરાયેલની સેના શુક્રવારથી સતત આ વિસ્તારમાં વિમાન અને તોપ હુમલા કરી રહી છે. ગાઝા સરકારે હુમલાની નિંદા કરી છે અને કહ...

નવેમ્બર 3, 2024 8:04 પી એમ(PM)

views 18

ઉત્તરાખંડમાં આવેલ વિશ્વ પ્રસિદ્ધ જ્યોર્તિલિંગ શ્રી કેદારનાથ ધામ અને યમનોત્રી ઘામના કપાટ આજથી બંધ કરાયા છે.

ઉત્તરાખંડમાં આવેલ વિશ્વ પ્રસિદ્ધ જ્યોર્તિલિંગ શ્રી કેદારનાથ ધામ અને યમનોત્રી ઘામના કપાટ આજથી બંધ કરાયા છે. આજે ભાઈબીજના પવિત્ર પર્વ નિમિત્તે વૈદિક મંત્રોચ્ચાર સાથે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર મંદિરના કપાટ બંધ કરાયા. આ પ્રસંગે કેદારનાથ મંદિરમાં 15 હજારથી વધુ શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા. આ વર્ષે અંદાજે 16 લ...

નવેમ્બર 3, 2024 7:58 પી એમ(PM)

views 15

કાશ્મીર ઘાટીમાં પોલીસ અને સુરક્ષા દળોએ સાથે મળીને પુલવામા જિલ્લામાં પ્રતિબંધિત આતંકી સંગઠન હિજબુલ મુજાહિદ્દીનના આતંકીઓને મદદ કનાર એક વ્યક્તિની ધરપકડ કરી છે.

કાશ્મીર ઘાટીમાં પોલીસ અને સુરક્ષા દળોએ સાથે મળીને પુલવામા જિલ્લામાં પ્રતિબંધિત આતંકી સંગઠન હિજબુલ મુજાહિદ્દીનના આતંકીઓને મદદ કનાર એક વ્યક્તિની ધરપકડ કરી છે. રાષ્ટ્રીય રાઇફલ્સ અને CRPFની એક સંયુક્ત ટીમે આતંકવાદીના મદદનીશને પુલવામાના ડેંજરપોરાથી ઝડપી પાડ્યો હતો. તપાસ દરમિયાન એક દુકાનમાંથી સુરક્ષાદળોને...

નવેમ્બર 3, 2024 7:57 પી એમ(PM)

views 7

જમ્મૂ કાશ્મીરમાં આજે બપોરે આકશવાણી શ્રીનગરની ઑફિસ બહાર થયેલા ગ્રેનેડ વિસ્ફોટમાં છ નાગરિકોને ઇજા થવા પામી છે.

જમ્મૂ કાશ્મીરમાં આજે બપોરે આકશવાણી શ્રીનગરની ઑફિસ બહાર થયેલા ગ્રેનેડ વિસ્ફોટમાં છ નાગરિકોને ઇજા થવા પામી છે. રવિવાર બજારમાં આ વિસ્ફોટ થયો હતો. અહેવાલ અનુસાર શંકાસ્પદ આતંકવાદીઓએ ટીઆરસી કૉંસિંગ પર સુરક્ષા દળોના વાહન પર ગ્રેનેડ ફેંક્યો હતો, જે લક્ષ્ય ચૂકી જતા રસ્તા પર વિસ્ફોટ થયો હતો. રવિવારે મોટી સંખ્...

નવેમ્બર 3, 2024 7:55 પી એમ(PM)

views 13

કેન્દ્રીય રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર અંગમાલીથી એરુમેલી સુધી સબરી રેલવે લાઇનના નિર્માણ માટે પ્રતિબદ્ધ છે.

કેન્દ્રીય રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર અંગમાલીથી એરુમેલી સુધી સબરી રેલવે લાઇનના નિર્માણ માટે પ્રતિબદ્ધ છે. શ્રી વૈષ્ણવ કેરળના ત્રિશૂર રેલવે સ્ટેશન પર એક સમારોહમાં સંબોધન કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર આગામી ટૂંક સમયમાં આ યોજના સંદર્ભે કેરળ સરકારને એક ડ્રાફ્ટ...

નવેમ્બર 3, 2024 7:53 પી એમ(PM)

views 9

ભારતીય રેલવે તહેવારોને જોતા પ્રવાસીઓની સુવિધાઓ માટે આજે દિલ્હીથી દેશના વિવિધ ભાગો માટે લગભગ વીસ નવી ટ્રેનો ચલાવી રહ્યું છે.

ભારતીય રેલવે તહેવારોને જોતા પ્રવાસીઓની સુવિધાઓ માટે આજે દિલ્હીથી દેશના વિવિધ ભાગો માટે લગભગ વીસ નવી ટ્રેનો ચલાવી રહ્યું છે. જેમાં દરભંગા, બરૌની, પટણા, કટરા, મુઝફ્ફરપુર, બલિયા, કામખ્યા અને આઝમગઢ માટે વિશેષ ટ્રેન શરૂ કરાઈ છે. આ ઉપરાંત ઉત્તર ભારતમાં પ્રચલિત છઠ પૂજા માટે બેથી આઠ તારીખ સુધીમાં 145થી વધુ ...

નવેમ્બર 3, 2024 8:05 પી એમ(PM)

views 19

સરકારે કહ્યું છે કે અનાજ બજારોમાં 90 લાખ ટનથી વધુ ડાંગરની આવક થઈ છે.

સરકારે કહ્યું છે કે અનાજ બજારોમાં 90 લાખ ટનથી વધુ ડાંગરની આવક થઈ છે, જેમાંથી 85 લાખ ટનથી વધુ ડાંગરની ખરીદી એકલા પંજાબમાં સરકારી સંસ્થાઓ તેમજ ભારતીય ખાદ્ય નિગમ દ્વારા કરવામાં આવી છે. ઉપભોક્તા બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે જણાવ્યું છે કે કેન્દ્ર સરકારે નક્કી કરેલા ‘A’ કેટેગરીના ડાંગરને 2350 ર...

નવેમ્બર 3, 2024 7:48 પી એમ(PM)

views 17

જૈવ વૈવિધ્ય સમજૂતિમાં સામેલ થનારા વિવિધ દેશોની 16મી બેઠક-16નું કોલંબિયાના કેલીમાં સમાપન થયું.

જૈવ વૈવિધ્ય સમજૂતિમાં સામેલ થનારા વિવિધ દેશોની 16મી બેઠક – કોપ -16નું કોલંબિયાના કેલીમાં સમાપન થયું. આ સંમેલનમાં જૈવ વિવિધતાને જાળવી રાખવાની દિશામાં આફ્રિકી સમુદાયોની અનિવાર્ય ભૂમિકાને સ્વીકારવામાં આવી. સંમેલનના અધ્યક્ષ સુસાના મુહમ્મદ અને કોલંબિયાના વિદેશ મંત્રી લઈ ગિલ્બર્ટો મુરિલોએ આ નિર્ણયને આવકાર...

નવેમ્બર 3, 2024 7:47 પી એમ(PM)

views 11

ઑક્ટોબર માસમાં વિદેશી રોકાણકારોએ ભારતીય મૂડી બજારમાં 94 હજાર કરોડ રૂપિયાથી વધુની રકમ ઉપાડી લીધી છે.

ઑક્ટોબર માસમાં વિદેશી રોકાણકારોએ ભારતીય મૂડી બજારમાં 94 હજાર કરોડ રૂપિયાથી વધુની રકમ ઉપાડી લીધી છે. નિષ્ણાતોના મતે આ પાછળ ઘરેલુ બજારના વધુ મૂલ્ય સાથે ચીનના બજારોનું મજબૂત પ્રદર્શન કારણભૂત હોવાનું મનાઈ રહ્યું છે. આ વર્ષે સપ્ટેમ્બર માસમાં વિદેશી રોકાણકારોએ ભારતીય મૂડી બજારમાં 57 હજાર, 700 કરોડ રૂપિયાથ...

નવેમ્બર 3, 2024 7:46 પી એમ(PM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ટીબીના કેસોમાં આવલો ઘટાડો એ દેશના સમર્પિત અને અભિનવ પ્રયત્નોનું પરિણામ છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ટીબીના કેસોમાં આવલો ઘટાડો એ દેશના સમર્પિત અને અભિનવ પ્રયત્નોનું પરિણામ છે. ટીબી નિવારણમાં દેશની પ્રગતિના વખાણ કરતા તેમણે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે, સામૂહિક ભાવનાના માધ્યમથી સરકાર ટીબી મુક્ત ભારતની દિશામાં કામ કરતી રહેશે. તેમણે ઉમેર્યું છે કે સરકા...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.