રાષ્ટ્રીય

નવેમ્બર 5, 2024 9:39 એ એમ (AM)

views 17

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં પ્રથમ એશિયાઈ બૌદ્ધ સંમેલનમાં ઉપસ્થિત રહેશે

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં પ્રથમ એશિયાઈ બૌદ્ધ સંમેલનમાં ઉપસ્થિત રહેશે. બે દિવસ ચાલનાર આ સંમેલન બૌદ્ધ ધર્મના સમૃદ્ધ વારસાને રેખાંકિત કરશે. બૌદ્ધ મતના વિશિષ્ટ પ્રતિનિધિ, વિદ્વાન તેમજ અનુયાયીઓ તેમાં ભાગ લેશે. બેઠક દરમિયાન બૌદ્ધ સમુદાય સામે આવી રહેલા પડકારોના ઉકેલો વિશે ચર્ચા થશે. સંસ્ક...

નવેમ્બર 5, 2024 9:38 એ એમ (AM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલાની નિંદા કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલાની નિંદા કરી છે. શ્રી મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે ભારતીય નેતાઓને ધમકાવવાનો પ્રયાસ પણ કાયરતા પૂર્વકનું વર્તન છે. તેમણે કહ્યું કે હિંસાની આવી ઘટનાઓ દેશનો સંકલ્પ નબળો ન કરી શકે. પ્રધાનમંત્રીએ કેનેડા સરકારને આ મામલે ન્યાય સુન...

નવેમ્બર 4, 2024 7:33 પી એમ(PM)

views 8

“પ્રેસીડેન્ટ વિથ પીપલ” પહેલ હેઠળ ઉડ્ડયન ક્ષેત્રની મહિલાઓ સાથે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની બેઠક યોજાઇ

કેન્દ્રના પ્રયત્નોને કારણે,મોટી સંખ્યામાં મહિલાઓ કારકિર્દી તરીકે ઉડ્ડયન ક્ષેત્ર પસંદ કરી રહી હોવાનું  રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે કહ્યું હતું... "પ્રેસીડેન્ટ વિથ પીપલ" પહેલ હેઠળ ઉડ્ડ્યન ક્ષેત્રની મહિલાઓ સાથે આજે રાષ્ટ્રપતિભવન ખાતે બેઠક યોજાઇ હતી..તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે,”ઉડ્ડયન ઉદ્યોગમાં...

નવેમ્બર 4, 2024 6:32 પી એમ(PM)

views 9

પ્રધાનમંત્રીએ અલ્મોડામાં બસ અકસ્માત અંગે દુ:ખ વ્યક્ત કર્યું

પ્રધાનમંત્રીએ અલ્મોડામાં બસ અકસ્માત અંગે, દુ:ખ વ્યક્ત કર્યું હતું અને મૃતકના પરિવારોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી બે લાખ રૂપિયાની વળતરની જાહેરાત કરી હતી. પ્રધાનમંત્રીની કચેરીએ એક્સ પોસ્ટમાં લખ્યું હતું કે "જેમણે તેમના પ્રિયજનોને અલ્મોડામાં ગુમાવ્યા છે તેમના પ્રત્યે, મારી સંવેદના. આ સાથે,...

નવેમ્બર 4, 2024 6:22 પી એમ(PM)

views 10

આગ્રા નજીક એરફોર્સ એમઆઈજી-29 ફાઇટર પ્લેન ક્રેશ થયું

આગ્રા નજીક એરફોર્સ એમઆઈજી-29 ફાઇટર પ્લેન ક્રેશ થયું હતું. જોકે પાઇલટ સલામત હોવાના અહેવાલ મળ્યાં છે.એરફોર્સ એમઆઈજી -29 ફાઇટર વિમાને પંજાબના આદમપુરથી ઉડાન ભરી હતી અને અભ્યાસ માટે આગ્રા જઇ રહ્યું હતુ. જોકે આગ્રા નજીક તે દુર્ઘટનાગ્રસ્ત બન્યું હતું..અકસ્માત પહેલા, વિમાનના પાઇલટ સહિત બે લોકો સલામત રીતે કૂ...

નવેમ્બર 4, 2024 6:15 પી એમ(PM)

views 22

પ્રધાનમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીએ ઝારખંડમાં ચૂંટણી સભાઓ સંબોધી

પ્રધાનમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીએ આરોપ લગાવ્યો છે કે હેમંત સોરેનના નેતૃત્વ વાળી સરકારે પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન ઝારખંડના લોકોને છેતર્યા છે.. આજે ગઢવાના ચેતના મેદાનમાં ચૂંટણી સભાને સંબોધતા મોદીએ કહ્યું કે, જેએમએમ, કોંગ્રેસ અને આરજેડીએ ખોટા વચનો આપ્યા છે. પ્રધાનરમંત્રીએ કહ્યું કે ...

નવેમ્બર 4, 2024 3:03 પી એમ(PM)

views 6

નવીન અને પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રી પ્રહલાદ જોષીએ આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનના સાતમા સત્રના ઉદઘાટન સમારોહમાં સંબોધન કર્યું

નવીન અને પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રી પ્રહલાદ જોષીએ જણાવ્યું કે, ભારતે 90 ગીગાવોટ સૌર ઊર્જાના ઉત્પાદનમાં સફળતા મેળવી છે. વર્ષ 2030 સુધીમાં આ ક્ષમતાને 500 ગીગાવોટ સુધી લઈ જવાનો લક્ષ્યાંક છે. શ્રી જોષી આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન – ISAના સાતમા સત્રના ઉદઘાટન સમારોહમાં સંબોધન કરી રહ્યા હતા. ISAના આ સત્રમાં સૌર...

નવેમ્બર 4, 2024 3:00 પી એમ(PM)

views 29

ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઝારખંડના ગઢવામાં ચૂંટણી સભાને સંબોધન કરતા ઝારખંડના લોકોને ડબલ એન્જિનની સરકાર બનાવવા માટે અપીલ કરી

ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઝારખંડના ગઢવામાં ચૂંટણી સભાને સંબોધન કરતા ઝારખંડના લોકોને ડબલ એન્જિનની સરકાર બનાવવા માટે અપીલ કરી. શ્રી મોદીએ જણાવ્યું કે આગામી પચ્ચીસ વર્ષ દેશ માટે અને ઝારંખડ માટે મહત્વના છે. તેમણે ઉમર્યું કે આઝાદીના સો વર્ષ પૂર્ણ થશે એ સમયે ઝારખંડના 50 વર્ષ થ...

નવેમ્બર 4, 2024 2:57 પી એમ(PM)

views 14

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 8થી 14 નવેમ્બર વચ્ચે મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી પ્રચાર કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 8થી 14 નવેમ્બર વચ્ચે મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી પ્રચાર કરશે. મહારાષ્ટ્ર ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રશેખર બાવનકુલેના જણાવ્યા અનુસાર 8થી 14 નવેમ્બર દરમિયાન પ્રધાનમંત્રી રાજ્યમાં 11 જેટલી સભાઓને સંબોધન કરશે. જેમાં 8 નવેમ્બરના રોજ ધુલે અને નાસિકમાં, 9 નવેમ્બર અકોલ...

નવેમ્બર 3, 2024 8:02 પી એમ(PM)

views 8

ન્યૂઝીલેન્ડે ભારત સામેની ત્રણ ટેસ્ટ મેચની શ્રેણી 3-0થી જીતી લીધી છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી અને અંતિમ ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડે ભારતને 25 રનથી હરાવ્યું.

ન્યૂઝીલેન્ડે ભારત સામેની ત્રણ ટેસ્ટ મેચની શ્રેણી 3-0થી જીતી લીધી છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી અને અંતિમ ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડે ભારતને 25 રનથી હરાવ્યું. જીત માટે 147 રનના જવાબમાં ભારતીય ટીમ 121 રનમાં ઑલઆઉટ થઈ હતી. ઋષભ પંતે સૌથી વધુ 64 રન બનાવ્યા. વૉશિગ્ટન સુંદરે 12 અને કેપ્ટન રોહિત શ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.