રાષ્ટ્રીય

ઓક્ટોબર 31, 2025 9:49 એ એમ (AM) ઓક્ટોબર 31, 2025 9:49 એ એમ (AM)

views 13

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સરદાર સાહેબને શ્રધ્ધાંજલી અર્પીને તેમને રાષ્ટ્ર નિર્માતા ગણાવ્યાં

આજે સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હી ખાતે લોખંડી પુરૂષ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલી અર્પી હતી.. તેમણે સરદાર પટેલની જન્મજયંતિની શુભકામના પાઠવતા સોશિયલ મીડિયા પોસ્ટમાં સરદાર પટેલને દૂરદર્શી નેતા અને રાષ્ટ્ર નિર્માતા તરીકે લેખાવ્યા હતા.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત ...

ઓક્ટોબર 31, 2025 9:47 એ એમ (AM) ઓક્ટોબર 31, 2025 9:47 એ એમ (AM)

views 27

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના એકતાનગરમાં સરદાર પટેલની 150મી જન્મજયંતિએ એકતા પરેડનું નિરીક્ષણ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી માટે ગુજરાતના એકતા નગરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભવ્ય રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવણીમાં રાષ્ટ્રનું નેતૃત્વ કરશે. આ કાર્યક્રમમાં ભારતની એકતા અને વિવિધતા દર્શાવતી ભવ્ય પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને શ્રદ્ધાંજલિ રજૂ કરવામાં આવશે....

ઓક્ટોબર 30, 2025 7:51 પી એમ(PM) ઓક્ટોબર 30, 2025 7:51 પી એમ(PM)

views 14

સાયપ્રસ યુરોપિયન સંઘ અને ભારત વચ્ચે લાંબા સમયથી પડતર મુક્ત વેપાર કરારના નિષ્કર્ષને મજબૂત સમર્થન આપે છે.

સાયપ્રસ યુરોપિયન સંઘ અને ભારત વચ્ચે લાંબા સમયથી પડતર મુક્ત વેપાર કરાર (FTA) ના નિષ્કર્ષને મજબૂત સમર્થન આપે છે. આજે નવી દિલ્હીમાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ વર્લ્ડ અફેર્સ ખાતે સપ્રુ હાઉસ વ્યાખ્યાનને સંબોધતા, સાયપ્રસના વિદેશમંત્રી કોન્સ્ટેન્ટિનોસ કોમ્બોસે જણાવ્યું હતું કે આ કરારના સફળ નિષ્કર્ષથી ફક્ત યુરોપિય...

ઓક્ટોબર 30, 2025 7:54 પી એમ(PM) ઓક્ટોબર 30, 2025 7:54 પી એમ(PM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એકતાનગરમાં 25 ઇ-બસોને લીલીઝંડી આપી – 1200 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસ પ્રવાસે ગુજરાત આવી પહોંચ્યા છે. તેમણે આજે એકતાનગરમાં 25 ઇલેક્ટ્રિક બસને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. શ્રી મોદી થોડીવારમાં એક હજાર 219 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. તેમજ આજે સાંજે શરૂ થઈ રહેલા વિવિધ વિકાસકાર્યો થકી એકતાનગર...

ઓક્ટોબર 30, 2025 7:55 પી એમ(PM) ઓક્ટોબર 30, 2025 7:55 પી એમ(PM)

views 42

બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન માટે પ્રચાર તેજ બન્યો

બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન માટે પ્રચાર તેજ બન્યો છે. સ્ટાર પ્રચારકો અને ઉમેદવારો મતદારોને આકર્ષવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે. રાષ્ટ્રીય લોકશાહી જોડાણ (NDA) અને મહાગઠબંધનના નેતાઓ પણ એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કરી રહ્યા છે. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બિ...

ઓક્ટોબર 30, 2025 7:53 પી એમ(PM) ઓક્ટોબર 30, 2025 7:53 પી એમ(PM)

views 8

વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારત વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવા માટે અમેરિકા સાથે સતત સંપર્કમાં છે

વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે ભારત વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવા માટે અમેરિકા સાથે સતત સંપર્કમાં છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આજે નવી દિલ્હીમાં મીડિયાને જણાવ્યું હતું કે બંને પક્ષો આ મુદ્દા પર ચર્ચા કરી રહ્યા છે. ભારતીય પક્ષ રશિયન તેલ કંપનીઓ પર તાજેતરના અમેરિકી પ્રતિબંધોની અસરનો પણ...

ઓક્ટોબર 30, 2025 2:04 પી એમ(PM) ઓક્ટોબર 30, 2025 2:04 પી એમ(PM)

views 11

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવશે. શ્રી મોદી સાંજે એકતાનગરમાં એક હજાર 140 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. તેમજ 25 ઇલેક્ટ્રિક બસને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવશે. આવતીકાલે તેઓ લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે સ...

ઓક્ટોબર 30, 2025 2:02 પી એમ(PM) ઓક્ટોબર 30, 2025 2:02 પી એમ(PM)

views 22

પ્રધાનમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીએ બિહારના મુઝફ્ફરપુરમાં ચૂંટણી સભા સંબોધી

બિહારમાં વિધાનસભા ચૂંટણીને લઈ તમામ રાજકીય પક્ષ પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે. રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન – NDA અને મહાગઠબંધન બંનેના અગ્રણી પ્રચારક તથા વરિષ્ઠ નેતાઓ મતદારોને આકર્ષવા વિવિધ ચૂંટણી સભાઓ કરી રહ્યા છે. પ્રધાનમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીએ આજે બિહારના મુઝફ્ફરપુરમાં ચૂંટણી સ...

ઓક્ટોબર 30, 2025 2:01 પી એમ(PM) ઓક્ટોબર 30, 2025 2:01 પી એમ(PM)

views 6

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘ આજે મલેશિયા જવા રવાના થશે

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘ આજે મલેશિયાના બે દિવસના પ્રવાસ માટે રવાના થશે, જ્યાં તેઓ આ શનિવારે યોજાનારા આસિયાન અને ભાગીદાર દેશના સંરક્ષણ મંત્રીઓના સંમેલન – A.D.M.N. પ્લસમાં ભાગ લેશે. સોશિયલ મીડિયા સંદેશમાં સંરક્ષણ મંત્રીએ કહ્યું, સંમેલનનો ઉદ્દેશ આસિયાનના સભ્ય દેશ અને ભારત વચ્ચે સંરક્ષણ અને સુરક્ષા ભા...

ઓક્ટોબર 30, 2025 6:39 એ એમ (AM) ઓક્ટોબર 30, 2025 6:39 એ એમ (AM)

views 120

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી રાજ્યની બે દિવસની મુલાકાતે આવશે. શ્રી મોદી સાંજે એકતાનગરમાં એક હજાર 140 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી રાજ્યની બે દિવસની મુલાકાતે આવશે. શ્રી મોદી સાંજે એકતાનગરમાં એક હજાર 140 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. તેમજ 25 ઇલેક્ટ્રિક બસને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવશે. આવતીકાલે તેઓ લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.