રાષ્ટ્રીય

નવેમ્બર 5, 2024 2:30 પી એમ(PM)

views 16

FTII ના વિદ્યાર્થીએ તૈયાર કરેલી ‘સનફ્લાવર્સ વેર દી ફર્સ્ટ વન્સ ટૂ નો’ ફિલ્મે પ્રતિષ્ઠિત ઓસ્કાર પુરસ્કારોની લાઇવ એક્શન લઘુ ફિલ્મ શ્રેણી માટે ક્વોલિફાઇ થઈ

ભારતીય ફિલ્મ અને ટેલિવિઝન સંસ્થાન – FTII ના વિદ્યાર્થીએ તૈયાર કરેલી ‘સનફ્લાવર્સ વેર દી ફર્સ્ટ વન્સ ટૂ નો’ ફિલ્મે પ્રતિષ્ઠિત ઓસ્કાર પુરસ્કારોની લાઇવ એક્શન લઘુ ફિલ્મ શ્રેણી માટે ક્વોલિફાઇ થઈ છે. ભારતીય લોક કથા અને પંરપરાઓથી પ્રેરિત કન્નડ ભાષાની આ લઘુ ફિલ્મનું નિર્દેશન ચિદાનંદ એસ. નાઇકે કર્યું છે. ફિલ્...

નવેમ્બર 5, 2024 2:27 પી એમ(PM)

views 7

તહેવારોને પગલે રેલવે દ્વારા આજે રાજધાની દિલ્હીથી દેશના વિવિધ ભાગો માટે 22 વિશેષ ટ્રેનનું સંચાલન

તહેવારોને પગલે રેલવે આજે રાજધાની દિલ્હીથી દેશના વિવિધ ભાગો માટે 22 વિશેષ ટ્રેનનું સંચાલન કરી રહ્યું છે. આ ટ્રેન સહરસા, જયનગર, પટણા, મુઝફ્ફરપુર, ગોરખપુર, દરભંગા, સિંકદરાબાદ અને માલદા ટાઉન માટે ચલાવવામાં આવી રહી છે. રેલવે અનુસાર છઠ પૂજા દરમિયાન મુસાફરોની સુવિધા માટે આ મહિને 2 થી 8 નવેમ્બર વચ્ચે 145થી ...

નવેમ્બર 5, 2024 2:23 પી એમ(PM)

views 6

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ પ્રથમ એશિયન બૌદ્ધ શિખર સંમેલનને સંબોધતા જણાવ્યું કે ભારત ધમ્મની ધન્ય ભૂમિ છે.

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ કહ્યું છે કે ભારત ધર્મની ધન્ય ભૂમિ છે, અહીં દરેક યુગમાં મહાન ગુરુઓ અને રહસ્યવાદી રહ્યા છે. નવી દિલ્હીમાં આયોજીત પ્રથમ એશિયન બૌદ્ધ શિખર સંમેલનને સંબોધતા રાષ્ટ્રપતિએ જણાવ્યું કે બુદ્ધ આ માર્ગને શોધનારાઓમાં વિશેષ સ્થાન ધરાવે છે. તેમણે કહ્યું કે બોધ ગયામાં બોધી વૃક્ષ નીચે સિદ્...

નવેમ્બર 5, 2024 2:20 પી એમ(PM)

views 8

વિદેશમંત્રી ડૉ. એસ.જયશંકરે કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલાને ચિંતાજનક ગણાવ્યો

વિદેશમંત્રી ડૉ. એસ.જયશંકરે કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલાને ચિંતાજનક ગણાવ્યો છે. ઑસ્ટ્રેલિયાના કેનબેરા ખાતે તેમના સમકક્ષ પેની વૉંગ સાથેની સંયુક્ત સુરક્ષા પરિષદમા ડૉ. જયશકંરે કેનેડામાં ઉગ્રવાદીઓને રાજકીય સમર્થન આપવા અંગે ચિંતા વ્યક્ત કરી. તેમણે ઉમેર્યું કે કેનેડાએ સ્પષ્ટીકરણ આપ્યા વિના આરોપો ક...

નવેમ્બર 5, 2024 9:52 એ એમ (AM)

views 18

નાગાલેન્ડ રાજ્યના પોચુરી નાગા જનજાતિની વસતી ગણાતા મેલુરીને સત્તાવાર રીતે રાજ્યનો 17મો જિલ્લા જાહેર કરવામાં આવ્યો

નાગાલેન્ડ રાજ્યના પોચુરી નાગા જનજાતિની વસતી ગણાતા મેલુરીને સત્તાવાર રીતે રાજ્યનો 17મો જિલ્લા જાહેર કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે મેલુરીને તાત્કાલિક અસરથી પૂર્ણ જિલ્લો બનાવવાની જાહેરાત કરી છે. રાજ્યના મુખ્ય સચિવ ડૉ. જે. આલમે 2 નવેમ્બરના રોજ આ અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું. સરકારને આશા છે ક...

નવેમ્બર 5, 2024 9:50 એ એમ (AM)

views 15

તહેવારોને પગલે રેલવે આજે રાજધાની દિલ્હીથી દેશના વિવિધ ભાગો માટે 22 વિશેષ ટ્રેનનું સંચાલન કરી રહ્યું છે

તહેવારોને પગલે રેલવે આજે રાજધાની દિલ્હીથી દેશના વિવિધ ભાગો માટે 22 વિશેષ ટ્રેનનું સંચાલન કરી રહ્યું છે. આ ટ્રેન સહરસા, જયનગર, પટણા, મુઝફ્ફરપુર, ગોરખપુર, દરભંગા, સિંકદરાબાદ અને માલદા ટાઉન માટે ચલાવવામાં આવી રહી છે. રેલવે અનુસાર છઠ પૂજા દરમિયાન મુસાફરોની સુવિધા માટે આ મહિને 2 થી 8 નવેમ્બર વચ્ચે 145થી ...

નવેમ્બર 5, 2024 9:47 એ એમ (AM)

views 41

ભારત વિશ્વનો એક માત્ર દેશ છે, જેની 11 ભાષાઓને શાસ્ત્રીય ભાષાઓ તરીકેની ઓળખ મળી છે :કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે જણાવ્યું છે કે ભારત વિશ્વનો એક માત્ર દેશ છે, જેની 11 ભાષાઓને શાસ્ત્રીય ભાષાઓ તરીકેની ઓળખ મળી છે. નવી દિલ્હી ખાતે ગઈકાલે મળેલી કેન્દ્રીય હિન્દી સમિતિની 32મી બેઠકની અધ્યક્ષતા કરતા તેમણે આ કહ્યું. કેન્દ્રીય હિન્દી સમિતિએ ઉચ્ચ કક્ષાની સમિતિ છે, જે હિન્દી ભાષાન...

નવેમ્બર 5, 2024 9:44 એ એમ (AM)

views 12

કેરળ, પંજાબ અને યુપીમાં ચૂંટણીની તારીખમાં ફેરફાર કરાયો

કેરળ, પંજાબ અને યુપીમાં ચૂંટણીની તારીખમાં ફેરફાર કરાયો છે. હવે આ રાજ્યોમાં 13 ને બદલે 20 નવેમ્બરના રોજ મતદાન કરવામાં આવશે. ચૂંટણી પંચે ત્રણ રાજ્યોમાં 14 વિધાનસભાની બેઠકોની ચૂંટણીઓ સાથે, સંબંધિત મતદાનની તારીખો બદલી છે. તારીખ બદલવા અંગેનુ કારણ આપતા ચૂંટણી પંચે કહ્યું કે, વિવિધ પક્ષો દ્વારા માન્યતા પ્ર...

નવેમ્બર 5, 2024 9:43 એ એમ (AM)

views 10

ઝારખંડમાં શાસક અને વિરોધ પક્ષો મતદારોનું સમર્થન મેળવવા માટે આક્ષેપો અને પ્રતિઆક્ષેપો કરી રહ્યા છે

ઝારખંડમાં શાસક અને વિરોધ પક્ષો મતદારોનું સમર્થન મેળવવા માટે આક્ષેપો અને પ્રતિઆક્ષેપો કરી રહ્યા છે. ભાજપના ઝારખંડ ચૂંટણીસહ-પ્રભારી અને આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ આરોપ લગાવ્યો કે મુખ્યમંત્રી હેમંત સોરેન વોટ બેંક માટે બાંગ્લાદેશી ઘૂસણખોરોને રક્ષણ આપે છે. બીજી બાજુ, JMMના વરિષ્ઠ નેતા અને મુખ્...

નવેમ્બર 5, 2024 9:40 એ એમ (AM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 8થી 14 નવેમ્બર દરમિયાન મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી પ્રચાર કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 8થી 14 નવેમ્બર દરમિયાન મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી પ્રચાર કરશે. મહારાષ્ટ્ર ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રશેખર બાવનકુલેના જણાવ્યા અનુસાર 8થી 14 નવેમ્બર દરમિયાન પ્રધાનમંત્રી રાજ્યમાં 11 જેટલી ચૂંટણી સભાઓને સંબોધન કરશે. જેમાં 8 નવેમ્બરના રોજ ધુલે અને નાસિકમાં, 9 નવે...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.