રાષ્ટ્રીય

નવેમ્બર 6, 2024 2:32 પી એમ(PM)

views 8

નાણાંકીય સેવાઓ વિભાગના સચિવ, એમ નાગરાજુએ કૃષિ સંલગ્ન ક્ષેત્રને પોસાય તેવા ધિરાણની અવિરત પહોંચ પર સરકારના ધ્યાન પર ભાર મૂક્યો

નાણાંકીય સેવાઓ વિભાગના સચિવ, એમ નાગરાજુએ કૃષિ સંલગ્ન ક્ષેત્રને પોસાય તેવા ધિરાણની અવિરત પહોંચ પર સરકારના ધ્યાન પર ભાર મૂક્યો હતો, અને તમામ હિતધારકોને આ ક્ષેત્રમાં ધિરાણનો પ્રવાહ વધારવા માટે તમામ જરૂરી પગલાં લેવાનો આગ્રહ કર્યો હતો. તેમણે ગઈકાલે જાહેર ક્ષેત્રની બેંકો, નાબાર્ડ અને રાજ્ય/યુટી લેવલ બેંકર...

નવેમ્બર 6, 2024 2:29 પી એમ(PM)

views 7

અન્ન અને પીણા ઉદ્યોગનાં વિશ્વનાં સૌથી મોટાં કાર્યક્રમ ગલફુડ મેન્યુફેક્ચરિંગ એન્ડ ગલ્ફહોસ્ટ 2024નો આજે દુબઇ વર્લ્ડ ટ્રેડ સેન્ટર ખાતે પ્રારંભ થયો

અન્ન અને પીણા ઉદ્યોગનાં વિશ્વનાં સૌથી મોટાં કાર્યક્રમ ગલફુડ મેન્યુફેક્ચરિંગ એન્ડ ગલ્ફહોસ્ટ 2024નો આજે દુબઇ વર્લ્ડ ટ્રેડ સેન્ટર ખાતે પ્રારંભ થયો છે. ભારતનાં પેવેલિયનમાં 198 કંપનીઓની ભાગીદારી સાથે આ કાર્યક્રમમાં નવો વિક્રમ સર્જાયો છે. દુબઇનાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર ખાતે આવતી કાલ સુધી ચાલનારા આ કાર્યક્રમમ...

નવેમ્બર 6, 2024 2:26 પી એમ(PM)

views 8

નીતિ આયોગે જળ વ્યવસ્થાપન, સંરક્ષણ અને ટકાઉપણું પ્રત્યે જાગૃતિ અને સંવેદનશીલતા પેદા કરવા માટે આજથી 15 દિવસીય ‘જળ ઉત્સવ’ની શરૂઆત કરી

નીતિ આયોગે જળ વ્યવસ્થાપન, સંરક્ષણ અને ટકાઉપણું પ્રત્યે જાગૃતિ અને સંવેદનશીલતા પેદા કરવા માટે આજથી 15 દિવસીય 'જળ ઉત્સવ'ની શરૂઆત કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે ડિસેમ્બરમાં યોજાયેલી 3જી મુખ્ય સચિવોની પરિષદ દરમિયાન 'નાડી ઉત્સવ'ની તર્જ પર 'જલ ઉત્સવ'નો વિચાર રજૂ કર્યો હતો. નીતિ આયોગે જણાવ્ય...

નવેમ્બર 6, 2024 2:24 પી એમ(PM)

views 4

સર્વોચ્ચ અદાલતે પુનરોચ્ચાર કર્યો છે કે, હળવા વાહનનું લાઇસન્સ ધરાવનારે ટ્રાન્સપોર્ટ વાહન ચલાવવા માટે અલગ લાઇસન્સ લેવાની જરૂર નથી.

સર્વોચ્ચ અદાલતે બુધવારે પુનરોચ્ચાર કર્યો હતો કે, કાર કે વાન જેવા હળવા વાહન- LMVનું લાઇસન્સ ધરાવનારે ટ્રાન્સપોર્ટ વાહન ચલાવવા માટે અલગ લાઇસન્સ લેવાની જરૂર નથી. મુખ્ય ન્યાયમૂર્તિ ડી વાય ચંદ્રચૂડનાં વડપણ હેઠળની પાંચ ન્યાયમૂર્તિની બંધારણીય બેન્ચે એક ચૂકાદામાં જણાવ્યું છે કે, હળવા વાહનનું લાઇસન્સ ધરાવતી ...

નવેમ્બર 6, 2024 2:23 પી એમ(PM)

views 11

જમ્મુ અને કાશ્મીર વિધાનસભાએ આજે કેન્દ્રશાસિત પ્રદેશ માટે વિશેષ દરજ્જો અને બંધારણીય બાંયેધરી માંગ કરતો ઠરાવ પસાર કર્યો

જમ્મુ અને કાશ્મીર વિધાનસભાએ આજે કેન્દ્રશાસિત પ્રદેશ માટે વિશેષ દરજ્જો અને બંધારણીય બાંયેધરી માંગ કરતો ઠરાવ પસાર કર્યો હતો. નાયબ મુખ્યમંત્રી સુરેન્દ્ર કુમાર ચૌધરીએ પ્રસ્તાવ રજૂ કર્યો, જેનો ઉદ્દેશ્ય જમ્મુ અને કાશ્મીરની ઓળખ, સંસ્કૃતિ અને અધિકારોનું રક્ષણ કરવાનો છે. પ્રસ્તાવમાં કેન્દ્ર સરકારને જમ્મુ-કાશ...

નવેમ્બર 6, 2024 2:20 પી એમ(PM)

views 6

ઝારખંડ અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે પ્રચારે વેગ પકડ્યો. – રાહુલ ગાંધી આજે નાગપુર અને મુંબઇમાં પ્રચાર કરશે

ઝારખંડ અને મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીનો પ્રચાર વેગવાન બન્યો છે. ઝારખંડમાં, NDA અને ભારતીય જનતા પાર્ટીનાં નેતાઓ પોતપોતાના ઉમેદવારોની તરફેણમાં મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગઈકાલે ભાજપના વરિષ્ઠ નેતા અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે લોહરદગામાં ચૂંટણી રેલીને સંબોધી હતી. કોંગ્રેસના પ્રમુખ મલ્...

નવેમ્બર 6, 2024 2:44 પી એમ(PM)

views 12

ભારતીય સેનાએ ઉત્તરીય કમાન્ડમાં સ્વદેશી બનાવટની 550 અસ્મિ મશીન પિસ્તોલને સામેલ કરી

ભારતીય સેનાએ ઉત્તરીય કમાન્ડમાં 550 અસ્મિ મશીન પિસ્તોલને સામેલ કરી છે. ભારતીય સેનાના કર્નલ પ્રસાદ બંસોડે ડીઆરડીઓ સાથેના સંયુક્ત રીતે આ પિસ્તોલ વિકસાવી છે, જેનું નિર્માણ હૈદરાબાદની એક કંપનીએ કર્યું છે. ભારતમાં તૈયાર થયેલ આ પિસ્તોલ આત્મનિર્ભર ભારતની ઝુંબેશ પ્રત્યે સૈન્યની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. આ બં...

નવેમ્બર 6, 2024 10:03 એ એમ (AM)

views 12

દિલ્હી હાટ ખાતે શિલ્પ સમાગમ મેળા 2024નો પ્રારંભ થયો

દિલ્હી હાટ ખાતે શિલ્પ સમાગમ મેળા 2024નો પ્રારંભ થયો છે. સામાજિક ન્યાય અને કલ્યાણ વિભાગ મંત્રી ડૉ. વિરેન્દ્ર કુમારે ઉદ્ઘાટન સમારોહમાં ટ્યૂલિપ બ્રાન્ડ લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. જેમાં હંસિયાકૃત લોકો દ્વારા બનાવવામાં આવેલી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે ઉત્પાદનો બનાવનાર સમુદાયોના સશ...

નવેમ્બર 6, 2024 9:52 એ એમ (AM)

views 20

બિહારમાં છઠ પૂજાના મહપર્વને જોતા રાજ્ય સરકારે વ્યાપક સુરક્ષા બંદોબસ્ત કર્યો

બિહારમાં છઠ પૂજાના મહપર્વને જોતા રાજ્ય સરકારે વ્યાપક સુરક્ષા બંદોબસ્ત કર્યો છે. આજે પર્વના બીજા દિવસે ખરનાની વિધિ કરવામાં આવશે. આજે સૂર્ય દેવ અને માતા છઠને અર્ધ્ય આપ્યા બાદ શ્રદ્ધાળુઓ પ્રસાદ તરીકે ખીર અને રોટલી ગ્રહણ કરશે. રાજ્યના ઘણા ભાગોમાં આ અનુષ્ઠાનને લોહંડા તરીકે ઓળખવામાં આવે છે. ખરના બાદ 36 કલ...

નવેમ્બર 6, 2024 9:46 એ એમ (AM)

views 23

નીતિ આયોગ આજથી 15 દિવસીય ‘જલ ઉત્સવ’ શરૂ કરશે.

જળ વ્યવસ્થાપન, સંરક્ષણ અને તેના સાતત્યપૂર્ણ ઉપયોગ પ્રત્યે જાગૃતિ અને સંવેદનશીલતા ઊભી કરવા નીતિ આયોગ આજથી 15 દિવસીય 'જલ ઉત્સવ' શરૂ કરશે. પ્રધાનમોદી નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે ડિસેમ્બરમાં યોજાયેલી 3જી મુખ્ય સચિવોની પરિષદ દરમિયાન 'નાડી ઉત્સવ'ની તર્જ પર 'જલ ઉત્સવ'નો વિચાર રજૂ કર્યો હતો. નીતિ આયોગે જણાવ્યુ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.