નવેમ્બર 6, 2024 2:32 પી એમ(PM)
8
નાણાંકીય સેવાઓ વિભાગના સચિવ, એમ નાગરાજુએ કૃષિ સંલગ્ન ક્ષેત્રને પોસાય તેવા ધિરાણની અવિરત પહોંચ પર સરકારના ધ્યાન પર ભાર મૂક્યો
નાણાંકીય સેવાઓ વિભાગના સચિવ, એમ નાગરાજુએ કૃષિ સંલગ્ન ક્ષેત્રને પોસાય તેવા ધિરાણની અવિરત પહોંચ પર સરકારના ધ્યાન પર ભાર મૂક્યો હતો, અને તમામ હિતધારકોને આ ક્ષેત્રમાં ધિરાણનો પ્રવાહ વધારવા માટે તમામ જરૂરી પગલાં લેવાનો આગ્રહ કર્યો હતો. તેમણે ગઈકાલે જાહેર ક્ષેત્રની બેંકો, નાબાર્ડ અને રાજ્ય/યુટી લેવલ બેંકર...