નવેમ્બર 8, 2024 2:27 પી એમ(PM)
15
ભ્રષ્ટાચાર એક રોગ છે, જેને મૂળથી નાબૂદ કરવો જોઈએ :રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ
રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ કહ્યું છે કે ભ્રષ્ટાચાર એક રોગ છે, જેને તેના મૂળથી નાબૂદ કરવો જોઈએ. રાષ્ટ્રપતિએ નવી દિલ્હીમાં કેન્દ્રીય તાકેદારી પંચ – CVC દ્વારા આયોજીત તાકેદારી જાગૃતિ સપ્તાહ 2024 સમારોહને સંબોધિત કરતા આમ જણાવ્યું. રાષ્ટ્રપતિ મુર્મુએ ઉમેર્યું કે સરકારે ભ્રષ્ટાચારનો સામનો કરવા માટે અનેક ન...