રાષ્ટ્રીય

નવેમ્બર 8, 2024 2:27 પી એમ(PM)

views 15

ભ્રષ્ટાચાર એક રોગ છે, જેને મૂળથી નાબૂદ કરવો જોઈએ :રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ કહ્યું છે કે ભ્રષ્ટાચાર એક રોગ છે, જેને તેના મૂળથી નાબૂદ કરવો જોઈએ. રાષ્ટ્રપતિએ નવી દિલ્હીમાં કેન્દ્રીય તાકેદારી પંચ – CVC દ્વારા આયોજીત તાકેદારી જાગૃતિ સપ્તાહ 2024 સમારોહને સંબોધિત કરતા આમ જણાવ્યું. રાષ્ટ્રપતિ મુર્મુએ ઉમેર્યું કે સરકારે ભ્રષ્ટાચારનો સામનો કરવા માટે અનેક ન...

નવેમ્બર 7, 2024 7:38 પી એમ(PM)

views 12

ગાંધીનગરમાં ઝીકા વાઈરસનો પોઝિટિવ કેસ નોંધાયાના અહેવાલ છે

ગાંધીનગરમાં ઝીકા વાઈરસનો પોઝિટિવ કેસ નોંધાયાના અહેવાલ છે. ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે, દિવાળી પહેલા સેક્ટર 5માં રહેતા વરિષ્ઠ નાગરિક ઝીકા વાઈરસમાં સપડાયા હતા. તેમનો રિપોર્ટ પુણે મોકલાતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું જણાયું છે. હાલમાં દર્દીની તબિયત સારી હોવાથી તેમને હૉસ્પિટલમા...

નવેમ્બર 7, 2024 7:28 પી એમ(PM)

views 9

આસામના રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્યએ આજે તામૂલપુર જિલ્લામાં દરંગા ઇમિગ્રેશન ચેક પોસ્ટનું ઉદ્ઘાટન કર્યું હતું

આસામના રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્યએ આજે તામૂલપુર જિલ્લામાં દરંગા ઇમિગ્રેશન ચેક પોસ્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. ભૂટાનના પ્રધાનમંત્રી લિયોનચેન દાશો શેરિંગ તોબગેની હાજરીમાં આ કાર્યક્રમમાં બોલતા , રાજ્યપાલે ઉદઘાટનને ઐતિહાસિક ગણાવીને તેને ભારત અને ભૂતાન વચ્ચે પરસ્પરમિત્રતા અને સહયોગ માટેના આ સમયને ઉત્તમ...

નવેમ્બર 7, 2024 7:14 પી એમ(PM)

views 12

જમ્મુ અને કાશ્મીરમાં, જમ્મુ ડિવિઝનના રિયાસી જિલ્લામાં આજે એક વાહન રસ્તા પરથી ખીણમાં ખાબકતાં  એક સગીર સહિત ચાર લોકોનાં મોત થયાં હતા અને અન્યબે ઇજાગ્રસ્ત થયા હતા

જમ્મુ અને કાશ્મીરમાં, જમ્મુ ડિવિઝનના રિયાસી જિલ્લામાં આજે એક વાહન રસ્તા પરથી ખીણમાં ખાબકતાં  એક સગીર સહિત ચાર લોકોનાં મોત થયાં હતા અને અન્યબે ઇજાગ્રસ્ત થયા હતા. અમારા સંવાદદાતાએ અહેવાલ આપ્યો છે કે, ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતાં.જ્યારે અન્ય ત્રણને ઈજા થઈ હતી અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં...

નવેમ્બર 7, 2024 7:10 પી એમ(PM)

views 7

ઝામ્બિયાના લુસાકામાં ઝામ્બિયા-ભારત સંયુક્ત સ્થાયી આયોગના 6ઠ્ઠા સત્રની બેઠક યોજાઇ હતી

ઝામ્બિયાના લુસાકામાં ઝામ્બિયા-ભારત સંયુક્ત સ્થાયી આયોગના 6ઠ્ઠા સત્રની બેઠક યોજાઇ હતી.જેની સહ-અધ્યક્ષતા વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહ અને ઝામ્બિયાના વિદેશ અને આંતરરાષ્ટ્રીય સહકાર મંત્રી મુલામ્બો હેમ્બેએ કરી હતી.સત્ર દરમિયાન, બંને નેતાઓએ કૃષિ, શિક્ષણ, ઉર્જા, સંરક્ષણ અને સંસ્કૃતિ સહિતના વિવિધ ક્...

નવેમ્બર 7, 2024 2:35 પી એમ(PM)

views 54

આજે રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ છે

આજે રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ છે. કેન્સર અટકાયત, વહેલું નિદાન અને સારવાર અંગે જાગૃતિ ફેલાવવા 2014થી દર વર્ષે 7 નવેમ્બરનાં રોજ આ દિવસ મનાવવામાં આવે છે. આ દિવસ પોલિશ-ફ્રેન્ચ ભૌતિકશાસ્ત્રી અને રસાયણશાસ્ત્રી મેડમ ક્યુરીનો જન્મદિવસ પણ છે, જેમની રેડિયમ અને પોલોનિયમની શોધે કેન્સરની સારવારમાં મહત્વપૂર્ણ ...

નવેમ્બર 7, 2024 2:30 પી એમ(PM)

views 6

ઓક્ટોબર મહિનામાં દેશમાં કાર, દ્વિચક્રી અને કમર્શિયલ વાહનોનું વેચાણ 21.44 લાખ એકમથી 32 ટકા વધીને 28.33 લાખ એકમ થયું છે

ઓક્ટોબર મહિનામાં દેશમાં કાર, દ્વિચક્રી અને કમર્શિયલ વાહનોનું વેચાણ 21.44 લાખ એકમથી 32 ટકા વધીને 28.33 લાખ એકમ થયું છે. ધ ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ ડિલર્સ એસોસિએશનને એક યાદીમાં જણાવ્યું છે કે, તહેવારો દરમિયાન ભારે ડિસ્કાઉન્ટને કારણે વેચાણમાં વધારો નોંધાયો છે. ફેડરેશને જણાવ્યું છે કે, રવી પાક માટે લઘુતમ ટે...

નવેમ્બર 7, 2024 2:15 પી એમ(PM)

views 9

પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયે પરાળ બાળવા સામે દંડની રકમ બમણી કરી છે

પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયે પરાળ બાળવા સામે દંડની રકમ બમણી કરી છે. સરકારે ગઈકાલે નેશનલ કેપિટલ રિજન અને સંલગ્ન વિસ્તારોમાં હવા ગુણવત્તા પ્રબંધન માટેના કમિશન  સુધારા નિયમો, 2024 હેઠળ નવા નિયમો જાહેર કર્યા છે. નવા નિયમો મુજબ બે એકરથી ઓછી જમીન ધરાવતા ખેડૂતોએ હવે પાંચ હજાર રૂપિયા ચૂકવવા પડ...

નવેમ્બર 7, 2024 2:12 પી એમ(PM)

views 7

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે સવારે ગોવામાં નૌકા દળના એર સ્ટેશન INS હંસા ખાતે પ્રાસંગિક ગાર્ડ ઓફ ઓનર સ્વીકાર્યું હતું

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે સવારે ગોવામાં નૌકા દળના એર સ્ટેશન INS હંસા ખાતે પ્રાસંગિક ગાર્ડ ઓફ ઓનર સ્વીકાર્યું હતું. રાષ્ટ્રપતિ સ્વદેશી બનાવટનાં વિમાનવાહક જહાજ INS વિક્રાંત પર સવાર થઇને નૌકા દળની કામગીરીનું નિરીક્ષણ કરશે. આ કાર્યક્રમમાં ભારતીય નૌકાદળના લડવૈયાઓની કાર્યક્ષમતા દર્શાવવામાં આવશે

નવેમ્બર 7, 2024 2:10 પી એમ(PM)

views 9

કેન્દ્ર સરકારની વન રેન્ક વન પેન્શન (OROP)ને આજે દસ વર્ષ પૂર્ણ કર્યા છે

કેન્દ્ર સરકારની વન રેન્ક વન પેન્શન (OROP)ને આજે દસ વર્ષ પૂર્ણ કર્યા છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે આ યોજના લાગુ કરવાનો નિર્ણય એ દેશના જવાનોના બલિદાન પ્રત્યે રાષ્ટ્રની કૃતજ્ઞતા દર્શાવતું મહત્વનું પગલું છે. યોજનાના દસ વર્ષ પૂર્ણ થવા પ્રસંગે પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા પોસ્ટમા...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.