રાષ્ટ્રીય

નવેમ્બર 8, 2024 7:52 પી એમ(PM)

views 12

મહારાષ્ટ્રમાં ઉજ્જવલા યોજના હેઠળ 50 લાખથી વધુ મહિલાઓને રાંઘણગેસના જોડાણો અપાયા : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

મહારાષ્ટ્રમાં ઉજ્જવલા યોજના હેઠળ 50 લાખથી વધુ મહિલાઓને રાંઘણગેસના જોડાણો અપાયા છે તેમજ હર ઘર જલ યોજના હેઠળ સવા કરોડથી વધુ પરિવારોને પાઇપ વડે પીવાનું પાણી આપવામાં આવી રહ્યું છે. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નાસિકમાં એક રેલીને સંબોધતા આ મુજબ જણાવ્યું હતું.. તેમણે કહ્યું કે, ક...

નવેમ્બર 8, 2024 7:51 પી એમ(PM)

views 12

મહારાષ્ટ્રના મતદારો ભાજપ- શિવસેના- એનસીપીની આ સરકારની કામગીરીને ધ્યાનમાં લઇને રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિ સરકારને વિજયી બનાવશે :ગૃહમંત્રી અમિત શાહ

ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે, મહારાષ્ટ્રના મતદારો ભાજપ- શિવસેના- એનસીપીની આ સરકારની કામગીરીને ધ્યાનમાં લઇને રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિ સરકારને વિજયી બનાવશે. રાજ્યના સાંગલી જીલ્લામાં એક રેલીને સંબોધતા તેમણે કહ્યું કે, મહાયુતિ સરકાર રાજ્યના વિકાસ માટે છેલ...

નવેમ્બર 8, 2024 7:50 પી એમ(PM)

views 9

કોમ્પટ્રોલર અને ઓડિટર જનરલ ગિરિશચંદ્ર મુર્મુએ દેશભરની કેગની ઓફિસોના કર્મચારીઓ માટે રાંચીમાં ખાસ રમતગમત સંકુલનું ઉદઘાટન કર્યું

કોમ્પટ્રોલર અને ઓડિટર જનરલ ગિરિશચંદ્ર મુર્મુએ દેશભરની કેગની ઓફિસોના કર્મચારીઓ માટે રાંચીમાં ખાસ રમતગમત સંકુલનું ઉદઘાટન કર્યું છે. આ રમતગમત સંકુલમાં ક્રિકેટ, ફુટબોલ અને હોકીના ખેલાડીઓને પ્રેક્ટિસ કરવા માટે ખાસ સુવિધાઓ અપાઇ છે. શ્રી મુર્મુએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, રાંચી ખાતેનું આ રમતગમત સંકુલ દેશભરની...

નવેમ્બર 8, 2024 7:47 પી એમ(PM)

views 13

ભ્રષ્ટાચાર દેશની આર્થિક પ્રગતિમાં અવરોઘરૂપ હોવાની સાથે સાથે સામાજીક વિશ્વાસને ગંભીર અસર પહોંચાડે છે:રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિશ્વાસને સામાજીક જીવનનો પાયો ગણાવીને કહ્યું છે કે, ભ્રષ્ટાચાર દેશની આર્થિક પ્રગતિમાં અવરોઘરૂપ હોવાની સાથે સાથે સામાજીક વિશ્વાસને ગંભીર અસર પહોંચાડે છે. તેઓ આજે દિલ્હીમાં કેન્દ્રીય તકેદારી પંચ દ્વારા તકેદારી જાગૃતિ સપ્તાહની ઉજવણી સમારંભમાં બોલી રહ્યા હતા. તેમણે વિશ્વાસ વ્ય...

નવેમ્બર 8, 2024 2:36 પી એમ(PM)

views 9

છત્તીસગઢના રાયપુરમાં આજથી 83મું ભારતીય માર્ગ કૉંગ્રેસનું વાર્ષિક સત્ર શરૂ થશે

છત્તીસગઢના રાયપુરમાં આજથી 83મું ભારતીય માર્ગ કૉંગ્રેસનું વાર્ષિક સત્ર શરૂ થશે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી સાંજે આ સંમેલનનું ઉદ્ઘાટન કરશે. આ ચાર દિવસીય સંમેલન દરમિયાન અનેક તકનિકી સત્રો યોજાશે. સંમેલન દરમિયાન માર્ગ નિર્માણને લગતી નવી ટેક્નોલોજીની ચર્ચા કરવામાં આવશે. દેશ વિદેશમાંથી બે હજ...

નવેમ્બર 8, 2024 2:35 પી એમ(PM)

views 8

ઉત્તર કાશ્મીરના બારમુલ્લા જિલ્લામાં સોપોર વિસ્તારમાં સલામતી દળો સાથેની અથડામણમાં બે ત્રાસવાદીઓ માર્યા ગયા

ઉત્તર કાશ્મીરના બારમુલ્લા જિલ્લામાં સોપોર વિસ્તારમાં સલામતી દળો સાથેની અથડામણમાં બે ત્રાસવાદીઓ માર્યા ગયા છે. કાશ્મીર ઝોનના પોલિસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે, જિલ્લાનાં પાણીપોરા સોપોરમાં ત્રાસવાદીઓની હાજરી હોવાની મળેલી બાતમીને પગલે ગઈ રાત્રિએ સલામતી દળોએ સંયુક્ત અભિયાન હાથ ધર્યું હતું. સલામતી દળો છુપ...

નવેમ્બર 8, 2024 2:34 પી એમ(PM)

views 8

ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણીના 97મા જન્મ દિવસ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુભેચ્છા પાઠવી

ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણીના 97મા જન્મ દિવસ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુભેચ્છા પાઠવી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ લખ્યું છે કે ભારત રત્ન એલ. કે. અડવાણી દેશના સૌથી લોકપ્રિય નેતાઓમાંથી એક છે, જેમણે રાષ્ટ્રના વિકાસ માટે પોતાની જાત સમર્પિત કરી. શ્રી મોદીએ ઉમેર્યું છે કે શ્...

નવેમ્બર 8, 2024 2:31 પી એમ(PM)

views 23

કૉંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી આજે ઝારંખડના લોહારડાગા અને સિમેગામાં ઇન્ડી ગઠબંધનના ઉમેદવારો માટે ચૂંટણી પ્રચાર કરશે

કૉંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી આજે ઝારંખડના લોહારડાગા અને સિમેગામાં ઇન્ડી ગઠબંધનના ઉમેદવારો માટે ચૂંટણી પ્રચાર કરશે. તો ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહ જમશેદપુર અને સરાઈકાલે ખારસાવનમાં એનડીએના ઉમેદવારો માટે પ્રચાર મેદાનમાં ઉતરશે. ભાજપના ઝારખંડ વિધાનસભા ચૂંટણી પ્રભારી શિવરાજસિ...

નવેમ્બર 8, 2024 2:30 પી એમ(PM)

views 11

ભારતીય સૈન્ય વિરાસત ઉત્સવની બીજી વાર્ષિક આવૃત્તિનો આજે રાજધાની નવી દિલ્હીમાં પ્રારંભ થયો

ભારતીય સૈન્ય વિરાસત ઉત્સવની બીજી વાર્ષિક આવૃત્તિનો આજે રાજધાની નવી દિલ્હીમાં પ્રારંભ થયો છે. બે દિવસ ચાલનારા આ ઉત્સવનો હેતુ વૈશ્વિક અને ભારતીય થિંકટેંક, કોર્પોરેશન, જાહેર તેમજ ખાનગી કંપનીઓ, સ્વયંસેવી સંસ્થાઓ, શિક્ષણવિદો તેમજ સંશોધન વિદ્વાનોને દેશની રાષ્ટ્રીય સુરક્ષા, વિદેશ નીતિ, લશ્કરી ઇતિહાસ તેમજ લ...

નવેમ્બર 8, 2024 2:28 પી એમ(PM)

views 15

વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે સિંગાપોરમાં આસિયાન – ઇન્ડિયા નેટવર્ક ઑફ થિંક ટેન્ક્સની 8મી ગોળમેજી પરિષદને સંબોધન કર્યું

વિદેશમંત્રી ડૉ. એસ જયશંકરે ભારત અને આસિયાન વચ્ચેની વ્યૂહાત્મક ભાગદારી પર ભાર મૂકતા જણાવ્યું છે કે બંનેની વસતી સંબંધી બાબતો અને વધતી માગ એકબીજાને મદદરૂપ બની શકે છે, જે વૈશ્વિક અર્થતંત્રનું ચાલક પરીબળ બની શકે છે. ડૉ. જયશંકર આજે સિંગાપોરમાં આસિયાન – ઇન્ડિયા નેટવર્ક ઑફ થિંક ટેન્ક્સની 8મી ગોળમેજી પરિષદને...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.