રાષ્ટ્રીય

ડિસેમ્બર 8, 2025 7:57 પી એમ(PM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે રાષ્ટ્રગીતે દેશના સ્વાતંત્ર્ય સંગ્રામને ઉર્જા આપી અને સ્વતંત્રતા સેનાનીઓના સપનાઓને સાકાર કરવા માટે રાષ્ટ્રને પ્રેરણા આપતું રહેશે.

રાષ્ટ્રીય ગીત, વંદે માતરમની 150મી વર્ષગાંઠ પર લોકસભા એક ખાસ ચર્ચા કરી રહી છે. આ ગીત 1875માં બંકિમચંદ્ર ચેટર્જી દ્વારા લખવામાં આવ્યું હતું અને 24 જાન્યુઆરી, 1950ના રોજ ભારતની બંધારણ સભા દ્વારા તેને રાષ્ટ્રીય ગીત તરીકે અપનાવવામાં આવ્યું હતું. આજે લોકસભામાં ચર્ચા શરૂ કરતા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ક...

ડિસેમ્બર 8, 2025 7:54 પી એમ(PM)

views 13

રાજ્યસભામાં આરોગ્ય સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષા ઉપકર બિલ, 2025 પર ચર્ચા ચાલી રહી છે.

રાજ્યસભામાં આરોગ્ય સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષા ઉપકર બિલ, 2025 પર ચર્ચા ચાલી રહી છે. આ બિલમાં પાન મસાલા અને કેન્દ્ર સરકાર દ્વારા ઓળખાયેલી અન્ય વસ્તુઓના ઉત્પાદન પર સેસ લાદવાનો પ્રસ્તાવ છે. તેમાંથી મળેલી રકમનો ઉપયોગ આરોગ્ય અને રાષ્ટ્રીય સુરક્ષા પર ખર્ચવામાં આવશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે રાજ્યસભામ...

ડિસેમ્બર 8, 2025 7:53 પી એમ(PM)

views 10

નાગરિક ઉડ્ડયન મંત્રીએ જણાવ્યું કે, હવાઈ સલામતી સાથે સમાધાન કરવામાં આવશે નહીં કારણ કે તે સરકારની ટોચની પ્રાથમિકતા છે.

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું છે કે, એક થી 7 ડિસેમ્બર દરમિયાન, 5 લાખ 86 હજાર 700 થી વધુ મુસાફરોના PNR રદ કરવામાં આવ્યા હતા અને તેમને રિફંડ કરવામાં આવ્યા હતા, જેના પરિણામે 569 કરોડ રૂપિયાથી વધુના રિફંડ મળ્યા હતા. મંત્રાલયે એમ પણ જણાવ્યું હતું કે કુલ 9 હજાર બેગમાંથી 4 હજાર 500 ગ્રાહકોને પહોંચાડવામા...

ડિસેમ્બર 8, 2025 7:52 પી એમ(PM)

views 9

છત્તીસગઢના ખૈરાગઢ-છુઇખદાન-ગંડાઈ જિલ્લામાં બાર નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યું

છત્તીસગઢના ખૈરાગઢ-છુઇખદાન-ગંડાઈ જિલ્લામાં આજે બાર નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યું. આત્મસમર્પણ કરનારાઓમાં નક્સલવાદના સેન્ટ્રલ કમિટીનો એક સભ્ય અને એક ગેંગ લીડરનો સમાવેશ થાય છે. આ આત્મસમર્પણ બકરકટ્ટા પોલીસ સ્ટેશન હેઠળના કુમ્હી ગામમાં પોલીસ અધિકારીઓ સમક્ષ થયું હતું, આ નક્સલીઓ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને છત...

ડિસેમ્બર 8, 2025 3:44 પી એમ(PM)

views 12

લોકસભાએ રાષ્ટ્રીય ગીત વંદે માતરમની ચર્ચા કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, વંદે માતરમના મંત્રએ સ્વતંત્રતા ચળવળને ઉર્જા આપી.

લોકસભાએ રાષ્ટ્રીય ગીત વંદે માતરમની 150મી વર્ષગાંઠ પર ચર્ચા હાથ ધરી છે. રાષ્ટ્રગીત 1875માં બંકીમચંદ્ર ચેટરજી દ્વારા લખવામાં આવ્યું હતું. ચર્ચા શરૂ કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે વંદે માતરમના મંત્રએ સમગ્ર દેશને શક્તિ અને પ્રેરણા આપી અને સ્વતંત્રતા ચળવળને ઉર્જા આપી. તેમણે કહ્યું કે, આજે પવિ...

ડિસેમ્બર 8, 2025 3:32 પી એમ(PM)

views 12

રાજ્યસભાના અધ્યક્ષ સી.પી. રાધાકૃષ્ણને ગૃહના સભ્યોને સશસ્ત્ર દળ ધ્વજ દિવસ ભંડોળમાં ઉદારતાથી યોગદાન આપવા અપીલ કરી.

રાજ્યસભાના અધ્યક્ષ સી પી રાધાકૃષ્ણને ગૃહના સભ્યોને સશસ્ત્ર દળ ધ્વજ દિવસ ભંડોળમાં ઉદારતાથી યોગદાન આપવા અપીલ કરી છે. શૂન્ય કલાક દરમિયાન, શ્રી રાધાકૃષ્ણને જણાવ્યું હતું કે સશસ્ત્ર દળ ધ્વજ દિવસ દર વર્ષે 7 ડિસેમ્બરે યુદ્ધમાં શહીદ થયેલા અને ગણવેશધારી સૈનિકોનું સન્માન કરવા માટે ઉજવવામાં આવે છે જેમણે માત્ર ...

ડિસેમ્બર 8, 2025 3:26 પી એમ(PM)

views 13

કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે આજે આરોપ લગાવ્યો કે, પશ્ચિમ બંગાળ સરકારે રાજ્યમાં ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન આપવા માટે કોઈ પ્રસ્તાવ રજૂ કર્યો નથી.

કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે આજે આરોપ લગાવ્યો કે પશ્ચિમ બંગાળ સરકારે રાજ્યમાં ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન આપવા માટે કોઈ પ્રસ્તાવ રજૂ કર્યો નથી. મંત્રીએ જણાવ્યું કે કેન્દ્ર સરકારે કોસ્ટલ સર્કિટ પહેલ હેઠળ 68 કરોડ રૂપિયા અને 'પ્રસાદ' યોજના હેઠળ બેલુર મઠના વિકાસ માટે 31 કરો...

ડિસેમ્બર 8, 2025 8:56 એ એમ (AM)

views 11

હવામાન અને શિયાળાની સ્થિતિને ધ્યાનમાં રાખીને લેહ-મનાલી રાષ્ટ્રીય ધોરીમાર્ગને આજથી તમામ વાહનોની અવરજવર માટે સત્તાવાર રીતે બંધ કરાયો

હવામાન અને શિયાળાની સ્થિતિને ધ્યાનમાં રાખીને, 428 કિલોમીટર લાંબા લેહ-મનાલી રાષ્ટ્રીય ધોરીમાર્ગને આજથી તમામ વાહનોની અવરજવર માટે સત્તાવાર રીતે બંધ કરવામાં આવ્યો છે.લેહ-મનાલી ધોરીમાર્ગ પરના ચાર રસ્તાઓ પરથી બરફ સાફ થયા પછી, તે આવતા વર્ષ સુધીમાં ટ્રાફિક માટે ફરીથી ખુલશે.હાઇવે બંધ કરવાનો નિર્ણય લદ્દાખ પોલ...

ડિસેમ્બર 8, 2025 8:49 એ એમ (AM)

views 18

ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતના અમદાવાદમાં પુસ્તક ‘ચુનૌતિયાં મુઝે પસંદ હૈ’ ના ગુજરાતી અનુવાદનું વિમોચન કર્યું

ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતના અમદાવાદમાં રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવનચરિત્ર 'ચુનૌતિયાં મુઝે પસંદ હૈ' ના ગુજરાતી અનુવાદનું વિમોચન કર્યું. આ પ્રસંગે શ્રી શાહે આનંદીબેનની સંઘર્ષશક્તિ અને નેતૃત્વને બિરદાવ્યુ હતું. આનંદીબેન પટેલની સંઘર્ષથી ગૌરવ સુધીની યા...

ડિસેમ્બર 8, 2025 8:46 એ એમ (AM)

views 15

યુનેસ્કો આંતરસરકારી સમિતિનું 20મું સત્ર આજથી નવી દિલ્હીના લાલ કિલ્લા ખાતે શરૂ થશે

યુનેસ્કો આંતરસરકારી સમિતિનું 20મું સત્ર આજથી નવી દિલ્હીના લાલ કિલ્લા ખાતે શરૂ થશે. યુનેસ્કોમાં ભારતના રાજદૂત અને કાયમી પ્રતિનિધિ વિશાલ વી. શર્મા આ સત્રની અધ્યક્ષતા કરશે.ભારતે, આ વર્ષે યુનેસ્કોની અમૂર્ત વારસાની યાદી માટે પ્રકાશ, ભાઈચારા, કરુણા અને સામુદાયિક ઉજવણીના તહેવાર દિવાળીને નામાંકિત કરી છે. કે...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.