રાષ્ટ્રીય

ઓક્ટોબર 31, 2025 7:56 પી એમ(PM) ઓક્ટોબર 31, 2025 7:56 પી એમ(PM)

views 14

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને એક થઈને રાષ્ટ્રના વિકાસ માટે પોતાને સમર્પિત કરવા અપીલ કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને એક થઈને રાષ્ટ્રના વિકાસ માટે પોતાને સમર્પિત કરવા અપીલ કરી છે. શ્રી મોદીએ કહ્યું, તેનાથી વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર થશે. લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150-મી જન્મજયંતી નિમિત્તે આજે નર્મદાના એકતાનગર ખાતે યોજાયેલા રાષ્ટ્રીય એકતા દિવસ સમારોહનાં વિશાળ જનસભાને સંબો...

ઓક્ટોબર 31, 2025 7:56 પી એમ(PM) ઓક્ટોબર 31, 2025 7:56 પી એમ(PM)

views 8

પ્રધાનમંત્રીએ કહ્યું, આર્ય સમાજ એક એવું સંગઠન રહ્યું છે જે નિર્ભયતાથી ભારતીયતા વિશે વાત કરે છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું કે આર્ય સમાજ એક એવું સંગઠન રહ્યું છે જે નિર્ભયતાથી ભારતીયતા વિશે વાત કરે છે અને તે રાષ્ટ્રવાદીઓનું સંગઠન છે. તેમણે કહ્યું કે, લાલા લજપત રાય અને રામ પ્રસાદ બિસ્મિલ જેવા ક્રાંતિકારીઓએ આર્ય સમાજમાંથી પ્રેરણા લીધી હતી. દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય આર્ય મહાસંમેલનને સંબોધ...

ઓક્ટોબર 31, 2025 7:55 પી એમ(PM) ઓક્ટોબર 31, 2025 7:55 પી એમ(PM)

views 12

સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે દેશભરમાં રન ફોર યુનિટીનું આયોજન કરાયું

સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ અને રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે સમગ્ર દેશમાં આજે 'રન ફોર યુનિટી'નું આયોજન કરાયું. ઓડિશામાં, મુખ્યમંત્રી મોહન ચરણ માઝી આજે સવારે ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમ ખાતે 'રન ફોર યુનિટી' કાર્યક્રમમાં જોડાયા હતા. આ પ્રસંગે, શ્રી માઝીએ કહ્યું કે એકતા, ભાઈચારો અને દેશભક્તિ ...

ઓક્ટોબર 31, 2025 7:52 પી એમ(PM) ઓક્ટોબર 31, 2025 7:52 પી એમ(PM)

views 3

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે દરિયાઈ સુરક્ષાને ભારત-આસિયાન જોડાણનું કેન્દ્રબિંદુ ગણાવી

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે જણાવ્યું કે દરિયાઈ સુરક્ષા ભારત-આસિયાન જોડાણનું કેન્દ્રબિંદુ છે. તેમણે આસિયાન-ભારત દરિયાઈ કવાયતની બીજી આવૃત્તિ માટે સંમત થવા બદલ આસિયાન સભ્ય દેશોની પ્રશંસા કરી. આજે કુઆલાલંપુરમાં આસિયાન-ભારત સંરક્ષણ મંત્રીઓની બેઠકમાં ઉદ્ઘાટન ભાષણ આપતા, શ્રી સિંઘે ભાર મૂક્યો કે દરિયાઈ માર્...

ઓક્ટોબર 31, 2025 4:35 પી એમ(PM) ઓક્ટોબર 31, 2025 4:35 પી એમ(PM)

views 14

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને એક થઈને રાષ્ટ્રની પ્રગતિ માટે પોતાને સમર્પિત કરવા અપીલ કરી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને એક થઈને રાષ્ટ્રની પ્રગતિ માટે પોતાને સમર્પિત કરવા અપીલ કરી છે. શ્રી મોદીએ કહ્યું, તેનાથી વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર થશે. સરદાર વલ્લભભાઈ પટેલની 150-મી જયંતી નિમિત્તે એકતાનગર ખાતે યોજાયેલા રાષ્ટ્રીય એકતા દિવસ સમારોહમાં વિશાળ જનસમૂહને સંબોધતાં શ્રી મોદીએ કહ્યું, વર્ષ...

ઓક્ટોબર 31, 2025 4:34 પી એમ(PM) ઓક્ટોબર 31, 2025 4:34 પી એમ(PM)

views 3

દેશમાંથી નકસલવાદ અને માઓવાદને જડમૂળથી નેસ્તનાબૂદ કરવાનો સંકલ્પ કરતાં પ્રધાનમંત્રી – રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિએ સરદાર પટેલને શ્રદ્ધાંજલી અર્પી

સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હી ખાતે લોખંડી પુરૂષ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલી અર્પી હતી.. તેમણે સરદાર પટેલની જન્મજયંતિની શુભકામના પાઠવતા સોશિયલ મીડિયા પોસ્ટમાં સરદાર પટેલને દૂરદર્શી નેતા અને રાષ્ટ્ર નિર્માતા તરીકે લેખાવ્યા હતા. ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્...

ઓક્ટોબર 31, 2025 4:32 પી એમ(PM) ઓક્ટોબર 31, 2025 4:32 પી એમ(PM)

views 8

ભારત અને અમેરિકાએ સંરક્ષણ ક્ષેત્રમાં સહયોગ માટેના કરાર પર હસ્તાક્ષર કર્યા.

ભારત અને અમેરિકાએ આજે આગામી 10 વર્ષ માટે સંરક્ષણ ક્ષેત્રમાં સહયોગ માટે એક ફ્રેમવર્ક કરાર પર હસ્તાક્ષર કર્યા. સોશિયલ મીડિયા પોસ્ટમાં, સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે તેમણે મલેશિયાના કુઆલાલંપુરમાં યુએસ સેક્રેટરી ઓફ વોર પીટ હેગસેથ સાથે મુલાકાત કરી હતી. બેઠક દરમિયાન, બંને પક્ષોએ એક સંરક્ષણ માળખા ...

ઓક્ટોબર 31, 2025 4:30 પી એમ(PM) ઓક્ટોબર 31, 2025 4:30 પી એમ(PM)

views 35

ભાજપે બિહાર વિધાનસભાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો – મહાગઠબંધન સહિતના પક્ષોની તડમાર તૈયારીઓ

ભાજપ અને જેડી(યુ)ની આગેવાની હેઠળના એનડીએ ગઠબંધને આજે પટનામાં બિહાર વિધાનસભા ચૂંટણી માટેનો પોતાનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો. જે યુવાનો, રોજગાર, કૌશલ્ય વિકાસ, ખેડૂતો, પછાત વર્ગો, દલિતો અને મહિલાઓના સશક્તિકરણ પર કેન્દ્રિત છે. તેમાં આગામી પાંચ વર્ષમાં એક કરોડ સરકારી નોકરીઓ અને રોજગારનું નિર્માણ કરવાનું ...

ઓક્ટોબર 31, 2025 9:50 એ એમ (AM) ઓક્ટોબર 31, 2025 9:50 એ એમ (AM)

views 85

ત્રીજા ધોરણથી બધી શાળાઓમાં કૃત્રિમ બુદ્ધિમતા પરનો અભ્યાસક્રમ શરૂ કરાવાની સરકારની જાહેરાત

કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે ત્રીજા ધોરણથી બધી શાળાઓમાં કૃત્રિમ બુદ્ધિમતા પરનો અભ્યાસક્રમ શરૂ કરવામાં આવશે. શિક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે આ પહેલ જટિલ પડકારોને ઉકેલવા માટે AI ના નૈતિક ઉપયોગ તરફ એક મહત્વપૂર્ણ પગલું છે.આ ટેકનોલોજીને ધોરણ 3થી શરૂ કરીને પાયાના સ્તરથી જ શરૂ કરવામાં આવશે. તેઓએ જણાવ...

ઓક્ટોબર 31, 2025 9:49 એ એમ (AM) ઓક્ટોબર 31, 2025 9:49 એ એમ (AM)

views 17

દીલ્હી ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એકતા દોડનો આરંભ કરાવ્યો

દિલ્હી ખાતે મેજર ધ્યાનચંદ મેદાન ખાતેથી એકતા દોડનો આરંભ કરાયો હતો..કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને દિલ્હીના મુખ્યમંત્રીની ઉપસ્થિતીમાં આ દોડ યોજાઇ હતી... આઝાદીના આંદોલનમાં સરદાર પટેલની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હોવાનું અમિત શાહે જણાવ્યું હતું.સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે દેશભરના અનેક સ્થળોએ એકતાદોડ યો...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.