રાષ્ટ્રીય

નવેમ્બર 11, 2024 7:52 પી એમ(PM)

views 7

ઝારખંડ વિધાનસભા ચૂંટણીનો પ્રથમ તબક્કો અને 11 રાજ્યોની 33 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીમાટે પ્રચારનો અંત

ઝારખંડ વિધાનસભા ચૂંટણીનાં પ્રથમ તબક્કા માટે તથા 10 રાજ્યોની વિધાનસભાની 33 બેઠકોનીપેટાચૂંટણીનાં પ્રચારનો આજે અંત આવ્યો છે. આ તબક્કામાં 13 નવેમ્બરે ઝારખંડમાં 43 બેઠકોમાટે મતદાન યોજાશે. એનડીએ અને ઇન્ડિ ગઠબંધનનાં સ્ટાર પ્રચારકોએ મતદારોને આકર્ષવા છેલ્લીઘડીનાં પ્રયત્નો કર્યા હતા. ભારતીય જનતા પાર્ટીના વરિષ...

નવેમ્બર 11, 2024 2:25 પી એમ(PM)

views 11

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ‘સમગ્ર વિશ્વ આજે ભારતના યુવાનોની ક્ષમતાથી આકર્ષિત છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ‘સમગ્ર વિશ્વ આજે ભારતના યુવાનોની ક્ષમતાથી આકર્ષિત છે. આજે વિશ્વના મોટાભાગના નેતાઓ ભારતીય યુવાનો, કુશળ માનવશક્તિ તેમના દેશોમાં કામ કરે તેવી આશા રાખે છે. ગુજરાતના વડતાલમાંશ્રી સ્વામિનારાયણ મંદિરના દ્વિ-શતાબ્દી મહોત્સવને વર્ચ્યૂઅલ સંબોધતા શ્રી મોદીએ આમ જણાવ્યું હત...

નવેમ્બર 11, 2024 2:24 પી એમ(PM)

views 8

ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાએ આજે દેશના 51મા મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે શપથ ગ્રહણ કર્યા છે

ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાએ આજે દેશના 51મા મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે શપથ ગ્રહણ કર્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં તેમને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. ન્યાયમૂર્તિ સંજીવ ખન્ના સેવાનિવૃત્ત ન્યાયમૂર્તિ ડી. વાય. ચંદ્રચુડના અનુગામી બન્યા છે. આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પ્રધ...

નવેમ્બર 11, 2024 2:23 પી એમ(PM)

views 7

ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાનો ચૂંટણી પ્રચાર આજે પૂર્ણ થશે

ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાનો ચૂંટણી પ્રચાર આજે પૂર્ણ થશે. આ તબક્કામાં 43 વિધાનસભા બેઠક માટે 13 નવેમ્બરે મતદાન થશે. અમારા સંવાદદાતાએ જણાવ્યું કે, રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન – NDA અને ઇન્ડી ગઠબંધન બંનેના સ્ટાર પ્રચારક પોતપોતાના ઉમેદવારોના પક્ષમાં સમર્થન મેળવવા મતદારોને રિઝવવાના તમામ પ્...

નવેમ્બર 11, 2024 2:22 પી એમ(PM)

views 9

સંયુક્ત રાષ્ટ્રનું 29મું વાર્ષિક આબોહવા પરિવર્તન સંમેલન આજથી અઝરબૈજાનના બાકુ ખાતે શરૂ થશે

સંયુક્ત રાષ્ટ્રનું 29મું વાર્ષિક આબોહવા પરિવર્તન સંમેલન આજથી અઝરબૈજાનના બાકુ ખાતે શરૂ થશે. નાણાકીય સંમેલન તરીકે રજૂ કરાયેલા 2 સપ્તાહના આ કાર્યક્રમમાં આબોહવા પરિવર્તનથી અસરગ્રસ્ત થનારા સૌથી વધુ અસલામત દેશોમાં તેના નવા આર્થિક લક્ષ્યને કઈ રીતે પ્રાપ્ત કરી શકાય તે સુનિશ્ચિત કરવા પર વિચાર કરાશે. આમાં ભાર...

નવેમ્બર 11, 2024 2:21 પી એમ(PM)

views 8

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં આજે આગના બનાવમાં એક મહિલા અને તેમના 2 બાળકના મોત નીપજ્યાના અહેવાલ છે

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં આજે આગના બનાવમાં એક મહિલા અને તેમના 2 બાળકના મોત નીપજ્યાના અહેવાલ છે. પોલીસના જણાવ્યા અનુસાર, દ્રબશલ્લાના બધાત-બશર ગામમાં સવારે સાડા ચાર વાગ્યાની આસપાસ એક ઘરમાં આગ લાગતાં મૃતકો અંદર જ ફસાઈ ગયા હતા. આગ લાગવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. આ અંગે તપાસ ચાલી રહી છે....

નવેમ્બર 11, 2024 2:21 પી એમ(PM)

views 18

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સ્વતંત્ર ભારતના પ્રથમ શિક્ષણમંત્રી મૌલાના અબુલ કલામ આઝાદને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સ્વતંત્ર ભારતના પ્રથમ શિક્ષણમંત્રી મૌલાના અબુલ કલામ આઝાદને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી શ્રી મોદીએ કહ્યું કે મૌલાના આઝાદને જ્ઞાનની દીવાદાંડી તરીકે અને ભારતની સ્વતંત્રતા ચળવળમાં તેમની ભૂમિકા માટે યાદ કરવામાં આવે છે. શ્રી મોદીએ ક...

નવેમ્બર 11, 2024 2:20 પી એમ(PM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આચાર્ય જે.બી. કૃપલાનીને તેમની જયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આચાર્ય જે.બી. કૃપલાનીને તેમની જયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. તેમણે સોશિયલ મીડિયાના સંદેશમાં લખ્યું કે, આચાર્ય કૃપલાની ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં એક મહાન હસ્તિ હતા. તેઓ જ્ઞાન, અખંડિતતા અને સાહસના પ્રતિક હતા. શ્રી મોદીએ કહ્યું કે, આચાર્ય જે.બી. કૃપલાની લોકતાંત્...

નવેમ્બર 11, 2024 2:18 પી એમ(PM)

views 7

ભારતીય હવામાન વિભાગે આજે તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે

ભારતીય હવામાન વિભાગે આજે તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. વિભાગે જણાવ્યું કે, આંધ્રપ્રદેશના દરિયાકાંઠા, યનમ અને રાયલસીમામાં આવતીકાલે ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 2 દિવસ દરમિયાન પશ્ચિમ પંજાબ અને ઉત્તર-પશ્ચિમ રાજસ્થાનના કેટલાક વિસ્તારોમ...

નવેમ્બર 11, 2024 2:15 પી એમ(PM)

views 10

પૂર્વ ક્યુબામાં ગઇરાત્રે 6.8ની તીવ્રતાના ભૂકંપના આંચકાઓ અનુભવાયા હોવાના અહેવાલ છે

પૂર્વ ક્યુબામાં ગઇરાત્રે 6.8ની તીવ્રતાના ભૂકંપના આંચકાઓ અનુભવાયા હોવાના અહેવાલ છે, જેના કારણે સેન્ટિયાગો ડી ક્યુબા અને આસપાસના વિસ્તારોમાં વ્યાપક નુકસાન થયું હતું. સોશિયલ મીડિયાના માધ્યમથી ક્યુબાના રાષ્ટ્રપ્રમુખ મિગુએલ ડિયાઝ-કેનલે ભૂસ્ખલનના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા ઘર અને વીજ પુરવઠો ખોરવાયા અંગે માહિ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.