ઓગસ્ટ 10, 2024 8:09 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેરળના વાયનાડમાં રાહત શિબિરની મુલાકાત લીધી – હોસ્પિટલમાં ઇજાગ્રસ્તોના ખબરઅંતર પૂછ્યા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કેરળના વાયનાડમાં રાહત શિબિરની મુલાકાત લીધી હતી. દરમિયાન શ્રી મોદીએ ભૂસ્ખલનથી પ...