રાષ્ટ્રીય

નવેમ્બર 12, 2024 6:35 પી એમ(PM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પંકજ અડવાણીને વિશ્વ બિલિયર્ડ ચેમ્પિયન 2024 બનવા પર શુભેચ્છા પાઠવી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પંકજ અડવાણીને વિશ્વ બિલિયર્ડ ચેમ્પિયન 2024 બનવા પર શુભેચ્છા પાઠવી છે. શ્રી મોદીએ તેમના સમર્પણ, જુસ્સા અને પ્રતિબદ્ધતા બદલ તેમની પ્રશંસા કરી છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું છે કે તેમની આ સફળતા ભવિ રમતવીરોને પ્રેરિત કરશે.

નવેમ્બર 12, 2024 6:30 પી એમ(PM)

views 7

વર્ષ 2024 – 2025ના પ્રથમ છ માસિક ગાળામાં જાહેરક્ષેત્રની બેંકોએ 11 ટકાની વર્ષિક વૃદ્ધિ સાથે મજબૂત કામગીરી દર્શાવી

વર્ષ 2024 – 2025ના પ્રથમ છ માસિક ગાળામાં જાહેરક્ષેત્રની બેંકોએ 11 ટકાની વર્ષિક વૃદ્ધિ સાથે મજબૂત કામગીરી દર્શાવી છે. આ મહિનામાં જાહેર ક્ષેત્રની બૅંકોનો કુલ નાણાકીય વેપાર 236.04 લાખ કરોડ રૂપિયા જેટલો રહ્યો. નાણામંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે કેટલાક વર્ષોમાં મોટા બૅંકિંગ સુધારા હાથધરાયા છે, જેને ...

નવેમ્બર 12, 2024 3:18 પી એમ(PM)

views 9

ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે પંજાબ કૃષિ વિશ્વવિદ્યાલય – P.A.U. લુધિયાણાના પ્રવાસે

ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે પંજાબ કૃષિ વિશ્વવિદ્યાલય – P.A.U. લુધિયાણાના પ્રવાસે પહોંચશે. તેઓ આબોહવા પરિવર્તન અને ઊર્જા રૂપાંતરને ધ્યાનમાં રાખી કૃષિ ખાદ્ય પ્રણાલીઓમાં ફેરફારના વિષય પર યોજાયેલા આંતરરાષ્ટ્રીય સંમેલનના ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ હશે. સંમેલનમાં પંજાબના રાજ્યપાલ ગુલાબચંદ કટારિયા અને ...

નવેમ્બર 12, 2024 3:17 પી એમ(PM)

views 9

EDએ આજે ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં 17 જગ્યાએ એકસાથે દરોડા પાડ્યા

પ્રવર્તન નિદેશાલય – EDએ આજે ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં 17 જગ્યાએ એકસાથે દરોડા પાડ્યા છે. બાંગ્લાદેશીઓની ઘૂસણખોરી અને મહિલાઓની તસ્કરી સંબંધિત કૌભાંડ ચલાવીને ગેરકાયદે કમાણી તેમજ મની લૉન્ડરીંગ મામલે EDએ આ કાર્યવાહી કરી છે. ટીમે રાંચીના બરિયાતુમાં આવેલી હૉટેલ, નિદાન વિજ્ઞાન કેન્દ્ર ઉપરાંત અનેક જગ્યાએ તપ...

નવેમ્બર 12, 2024 2:54 પી એમ(PM)

views 13

આજે જાહેર સેવા પ્રસારણ દિવસની ઉજવણી

આજે જાહેર સેવા પ્રસારણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. દર વર્ષે, આ દિવસ 1947 માં દિલ્હીમાં ઓલ આકાશવાણીના સ્ટુડિયોમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ગૌરવપૂર્ણ આગમનની યાદમાં ઉજવવામાં આવે છે. મહાત્મા ગાંધીએ દેશના વિભાજન બાદ હરિયાણાના કુરુક્ષેત્રમાં અસ્થાયી ધોરણે સ્થાયી થયેલા વિસ્થાપિત લોકોને સંબોધિત કર્ય...

નવેમ્બર 12, 2024 2:52 પી એમ(PM)

views 10

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે નવી દિલ્હીમાં દિલ્હી સંરક્ષણ સંવાદ ઉદ્ઘાટન કાર્યક્રમમાં જોડાયા

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે યુદ્ધની બદલાતી ગતિશીલતા અને સુરક્ષા જોખમોનો અસરકારક રીતે સામનો કરવા અનુકૂલનશીલ સંરક્ષણ વ્યૂહરચના પર ભાર મૂક્યો હતો. આજે નવી દિલ્હીમાં દિલ્હી સંરક્ષણ સંવાદ ઉદ્ઘાટન કાર્યક્રમમાં બોલતા મંત્રીએ જણાવ્યું હતું કે, અનુકૂલનશીલ સંરક્ષણ એ માત્ર વ્યૂહાત્મક પસંદગી નથી પરંતુ જરૂરિ...

નવેમ્બર 12, 2024 2:56 પી એમ(PM)

views 8

ચેન્નાઇમાં નાગાપટ્ટિનમ જિલ્લાના અક્કરાઈપેટ્ટાઈના 12 માછીમારોની આજે શ્રીલંકન નૌકાદળ દ્વારા ધરપકડ કરવામાં આવી

ચેન્નાઇમાં નાગાપટ્ટિનમ જિલ્લાના અક્કરાઈપેટ્ટાઈના 12 માછીમારોની આજે વહેલી સવારે શ્રીલંકન નૌકાદળ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તેઓ મુલ્લાઇથીવુ નજીક માછીમારી કરી રહ્યા હતા જ્યારે શ્રીલંકન નૌકાદળે તેમને આંતરરાષ્ટ્રીય જળસીમામાં પ્રવેશ કરવા બદલ ઘેરી લીધા હતા. તેઓને પૂછપરછ માટે માટીલાટી બંદર પર લઈ જવાયા હત...

નવેમ્બર 12, 2024 9:37 એ એમ (AM)

views 11

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મૉરિશિયસની ચૂંટણીમાં ઐતિહાસિક જીત બદલ ડૉ. નવીન રામગુલામને અભિનંદન પાઠવ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મૉરિશિયસની ચૂંટણીમાં ઐતિહાસિક જીત બદલ ડૉ. નવીન રામગુલામને અભિનંદન પાઠવ્યા છે. સોશિયલ મીડિયાના એક સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે, ‘ડૉ. રામગુલામ સાથે વાત કરી અને મૉરિશિયસના નેતૃત્વ કરવામાં તેમની સફળતાની પ્રાર્થના કરી.’ પ્રધાનમંત્રીએ ડૉ.રામગુલામને ભારત આવવાનું નિમંત્રણ પણ આપ્...

નવેમ્બર 12, 2024 9:35 એ એમ (AM)

views 16

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે ઉજ્જૈનમાં 66મા અખિલ ભારતીય કાલિદાસ સમારોહનું ઔપચારિક ઉદ્ઘાટન કરશે

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે ઉજ્જૈનમાં 66મા અખિલ ભારતીય કાલિદાસ સમારોહનું ઔપચારિક ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે રાજ્યપાલ મંગુભાઈ પટેલ અને મુખ્યમંત્રી ડો.મોહન યાદવ પણ ઉપસ્થિત રહેશે. 18મી નવેમ્બર સુધી ચાલનારા આ સમારોહમાં સાહિત્યિક અને કલાત્મક વારસાને જાળવનાર કલાકારોનું સન્માન કરવામાં આવશે. મહાન કવિ કાલિદાસના...

નવેમ્બર 12, 2024 9:35 એ એમ (AM)

views 8

ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે પંજાબ કૃષિ વિશ્વવિદ્યાલય – P.A.U. લુધિયાણાના પ્રવાસે પહોંચશે

ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે પંજાબ કૃષિ વિશ્વવિદ્યાલય – P.A.U. લુધિયાણાના પ્રવાસે પહોંચશે. તેઓ આબોહવા પરિવર્તન અને ઊર્જા રૂપાંતરને ધ્યાનમાં રાખી કૃષિ ખાદ્ય પ્રણાલીઓમાં ફેરફારના વિષય પર યોજાયેલા આંતરરાષ્ટ્રીય સંમેલનના ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ હશે. સંમેલનમાં પંજાબના રાજ્યપાલ ગુલાબચંદ કટારિયા અને ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.