રાષ્ટ્રીય

નવેમ્બર 13, 2024 11:13 એ એમ (AM)

views 13

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચાર મેચોની શ્રેણીની ત્રીજી T20 ક્રિકેટ મેચ આજે સાંજે રમાશે.

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચાર મેચોની શ્રેણીની ત્રીજી T20 ક્રિકેટ મેચ આજે સાંજે રમાશે. આ મેચ દક્ષિણ આફ્રિકાના સેન્ચ્યુરિયન સુપરસ્પોર્ટ પાર્કમાં ભારતીય સમય અનુસાર રાત્રે 8.30 વાગ્યે શરૂ થશે. દક્ષિણ આફ્રિકાએ બીજી મેચમાં ત્રણ વિકેટથી જીત મેળવ્યા બાદ શ્રેણીની 1-1ની બરાબરી પર છે. ભારતે શ્રેણીની પ્રથમ ...

નવેમ્બર 13, 2024 11:01 એ એમ (AM)

views 24

સમગ્ર વિશ્વમાં સરેરાશ માસિક તાપમાનમાં નોંધપાત્ર વધારાને કારણે 2024નું વર્ષ અત્યાર સુધીનું સૌથી ઉષ્ણ વર્ષ રહેવાની ધારણા છે.

સમગ્ર વિશ્વમાં સરેરાશ માસિક તાપમાનમાં નોંધપાત્ર વધારાને કારણે 2024નું વિદાય લઈ રહેલું વર્ષ અત્યાર સુધીનું સૌથી ઉષ્ણ વર્ષ બનવા તરફ આગળ વધી રહ્યું છે. COP-29 સંમેલન દરમિયાન જાહેર કરાયેલા વિશ્વ હવામાન સંસ્થાના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે મહત્વાકાંક્ષી પેરિસ સમજૂતી ગંભીર જોખમમાં છે. પેરિસ કરારનો ધ્ય...

નવેમ્બર 13, 2024 10:48 એ એમ (AM)

views 12

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા – FSSAI એ ઈ-કોમર્સ ક્ષેત્રમાં ખાદ્ય સુરક્ષાના ધોરણોને મજબૂત કરવા માટે એક માર્ગદર્શિકા જાહેર કરી

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા - FSSAI એ ઈ-કોમર્સ ક્ષેત્રમાં ખાદ્ય સુરક્ષાના ધોરણોને મજબૂત કરવા માટે એક માર્ગદર્શિકા જાહેર કરી છે. ઈ-કોમર્સ ફૂડ બિઝનેસ ઓપરેટર્સ (FBOs) ને ગ્રાહકોને વિતરણ સમયે અથવા વપરાશ માટે અયોગ્ય બનતા 40 દિવસ પહેલા ખાદ્ય ચીજવસ્તુઓની લઘુતમ ગુણવત્તા 30 ટકા જાળવી રાખવા ...

નવેમ્બર 13, 2024 10:37 એ એમ (AM)

views 11

કેરળની વાયનાડ સંસદીય બેઠક સહિત 11 રાજ્યોની 33 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી માટે આજે મતદાન થઇ રહ્યું છે.

કેરળની વાયનાડ સંસદીય બેઠક સહિત 11 રાજ્યોની 33 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી માટે આજે મતદાન થઇ રહ્યું છે. તેમાં રાજસ્થાનની સાત, પશ્ચિમ બંગાળની છ, આસામની પાંચ, બિહારની ચાર, કર્ણાટકની ત્રણ અને મધ્યપ્રદેશ અને સિક્કિમની બે-બે બેઠકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કેરળ, છત્તીસગઢ, ગુજરાત અને મેઘાલયમાં એક-એક બેઠક ...

નવેમ્બર 13, 2024 10:17 એ એમ (AM)

views 86

ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં આજે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે 15 જિલ્લાની 43 બેઠકો પર મતદાન શરૂ

ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં આજે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે 15 જિલ્લાની 43 બેઠકો પર મતદાન શરૂ થયું છે.31 બેઠકોના 950 સંવેદનશીલ મતદાન મથકને બાદ કરતાં અન્ય તમામ સ્થળોએ મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થયું છે અને સાંજે 5 વાગ્યે પૂર્ણ થશે, જ્યારે સંવેદનશીલ બૂથ પર સાંજે 4 વાગ્યા સુધી મતદાન થશે. આ ...

નવેમ્બર 13, 2024 8:27 એ એમ (AM)

views 11

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ આજે દાદરાનગર હવેલીના સેલવાસ અને દીવની મુલાકાતે જશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગઇ કાલથી કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગરહવેલી તથા દમણ અને દીવના ત્રણ દિવસના પ્રવાસે છે. શ્રીમતી મુર્મૂ આજે દાદરાનગર હવેલીની મુલાકાતે આવશે. તેઓ સેલવાસમાં નમો આરોગ્ય શૈક્ષણિક અને સંશોધન સંસ્થાન ખાતે જશે, જ્યાં તેઓ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે સંવાદ ...

નવેમ્બર 12, 2024 7:42 પી એમ(PM)

views 9

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ આજથી કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી તથા દમણ-દીવની ત્રણ દિવસની મુલાકાતે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજે કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગરહવેલી તથા દમણ અને દીવના ત્રણ દિવસના પ્રવાસે છે. સુશ્રી મુર્મુએ આજે સાંજે જમ્પોરમાં પક્ષીગૃહ, દમણમાં સરકારી ઇજનેરી મહાવિદ્યાલય અને નિફ્ટ પરિસરની મુલાકાત લીધી હતી. આવતીકાલે શ્રીમતી મુર્મૂ સેલવાસમાં નમૉ આરોગ્ય શૈક્ષણિક અને સંશોધન સંસ્થાન ખા...

નવેમ્બર 12, 2024 7:05 પી એમ(PM)

views 13

ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના સોલાપુરમાં ચૂંટણી સભાને સંબોધન કરતા વિપક્ષ સામે પ્રહાર કર્યા

ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના સોલાપુરમાં ચૂંટણી સભાને સંબોધન કરતા વિપક્ષ સામે પ્રહાર કર્યા હતા. પ્રધાનમંત્રીએ કહ્યું કે કૉંગ્રેસ અનામત નીતિને નબળી પાડવાનો તેમજ દલિતો-આદિવાસીઓ અને ઓબીસી સમુદાય વચ્ચે ભાગલા પાડવાનો પ્રયાસ કરી રહી છે. શ્રી મોદીએ સંબોધન કરતા મહાયુતી સરકા...

નવેમ્બર 12, 2024 7:02 પી એમ(PM)

views 6

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આજે મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં 66માં અખિલ ભારતીય કાલિદાસ સમારોહનું ઉદ્ઘાટન કર્યું

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આજે મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં 66માં અખિલ ભારતીય કાલિદાસ સમારોહનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે વર્ષ2022 – 2023 માટેનો કાલિદાસ અલંકરણ પુરસ્કાર એનાયત કરાયો. ચાર વિદ્યાઓમાં કુલ આઠ વિદ્વાનોને સમ્માનિત કરાયા હતા. આ પ્રસંગે સંબોધન કરતા ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું કે મહાકવિ કાલિદાસની રચ...

નવેમ્બર 12, 2024 6:39 પી એમ(PM)

views 5

દેશની અર્થવ્યવસ્થા જળસંસાધનો પર નિર્ભર: કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટિલ

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટિલે કહ્યું છે કે દેશની અર્થવ્યવસ્થા જળસંસાધનો પર નિર્ભર છે, અને આપણા જળાશયોને બચાવવા તેમજ તેમને પુર્નજીવીત કરવાની ફરજ આપણી પોતાની છે. આસામના ગુવાહાટીમાં સ્પ્રિંગશેડ મેનેજમેન્ટ પર આયોજીત બે દિવસીય કાર્યશાળાના ઉદ્ઘાટન પ્રસંગે વાત કરતા તેમણે જળસ્ત્રોતોના સંવર્ધન માટે...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.