રાષ્ટ્રીય

નવેમ્બર 13, 2024 7:40 પી એમ(PM)

views 5

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત સહિત દેશના વિવિધ રેલવે સ્ટેશન પર 18 જેટલા પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્રોનું લોકાર્પણ કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના વિવિધ રેલવે સ્ટેશન પર 18 જેટલા પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્રોનું વર્ચ્યૂઅલી લોકાર્પણ કર્યું છે. શ્રી મોદીએ બિહારના દરભંગા ખાતેથી વીડિયો કોન્ફરેન્સિંગ દ્વારા 12 હજાર કરોડ રૂપિયાના અન્ય વિકાસલક્ષી કાર્યો સાથે આ કેન્દ્રોનું ઉદ્ઘાટન કર્યું. આ કેન્દ્રો પર મુસાફરોને...

નવેમ્બર 13, 2024 7:38 પી એમ(PM)

views 8

ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે 31 બેઠકો પર સરેરાશ 64.86 ટકા મતદાન નોંધાયું

ઝારખંડમાં આજે પ્રથમ તબક્કામાં 31 બેઠકો પર શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયું હતું. છેલ્લા અહેવાલ પ્રમાણે રાજ્યમાં કુલ 64.86 ટકા મતદાન નોંધાયું છે. સૌથી વધુ 73.21 ટકા મતદાન લોહરડાગા જિલ્લામાં, જ્યારે સૌથી ઓછું મતદાન હજિરાબાગમાં 59.13 ટકા નોંધાયું હતું. રાજ્યના 15 જિલ્લાઓમાં 950 મતદાન કેન્દ્રો પર ચાંપતો...

નવેમ્બર 13, 2024 7:35 પી એમ(PM)

views 13

વિદેશમંત્રી ડ઼ૉ. એસ. જયશંકરે ગાઝામાં ચાલી રહેલા સંઘર્ષ અંગે ચિંતા વ્યક્ત કરતા દ્વી-રાજ્ય ઉકેલનો પુનરોચ્ચાર કર્યો

વિદેશમંત્રી ડો. એસ. જયશંકરે પશ્ચિમ એશિયાની સ્થિતિ, ખાસ કરીને ગાઝામાં ચાલી રહેલા સંઘર્ષ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે આ મુદ્દે ભારતના દૃષ્ટિકોણને સુસંગત અને સૈદ્ધાંતિક ગણાવ્યો હતો. ડૉ. જયશંકરે પેલેસ્ટાઇન વિવાદના ઉકેલ માટે દ્વી-રાજ્ય ઉકેલને પુનરોચ્ચાર કર્યો હતો.. વિદેશમંત્રીએ આજે સાઉદી અરબના વિદેશમ...

નવેમ્બર 13, 2024 2:28 પી એમ(PM)

views 13

નવી અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રાલય દ્વારા ભુવનેશ્વરના ઓડિશામાં આવતીકાલથી બે દિવસીય ચિંતન શિબિર યોજાશે

નવી અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રાલય દ્વારા ભુવનેશ્વરના ઓડિશામાં આવતીકાલથી બે દિવસીય ચિંતન શિબિર યોજાશે. જેમાં વર્ષ 2030 સુધીમાં 500 ગીગાવોટ અને 2047 સુધીમાં 1800 ગીગાવોટના લક્ષ્યને હાંસલ કરવાની વ્યૂહરચનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરાશે. કેન્દ્રીય નવી અને પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશી આ કાર્યક્રમનું...

નવેમ્બર 13, 2024 2:25 પી એમ(PM)

views 19

આજથી હૈદરાબાદમાં ઇન્ડિયા ગેમ ડેવલપર કોન્ફરન્સ- IGDCની 16મી આવૃત્તિનો પ્રારંભ થઇ રહ્યો છે

આજથી હૈદરાબાદમાં ઇન્ડિયા ગેમ ડેવલપર કોન્ફરન્સ- IGDCની 16મી આવૃત્તિનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્રણ દિવસની આ કોન્ફરન્સમાં આશરે 20 હજાર લોકો ભાગ લે તેવી સંભાવના છે. ગેમ ડેવલપર એસોસિએશન ઓફ ઇન્ડિયા- GDAI દ્વારા આયોજિત આ કોન્ફરન્સમાં ભારતનાં ગેમિંગ અને ઇન્ટરએક્ટિવ એન્ટરટેઇનમેન્ટ સેક્ટરની ઝડપી વૃધ્ધિ પર ફોકસ ...

નવેમ્બર 13, 2024 2:24 પી એમ(PM)

views 7

કેરળની વાયનાડ સંસદીય બેઠક તથા 11 રાજ્યોની 33 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી માટે મતદાન થઇ રહ્યું છે

કેરળની વાયનાડ સંસદીય બેઠક તથા 11 રાજ્યોની 33 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી માટે મતદાન થઇ રહ્યું છે. તેમાં રાજસ્થાનની સાત, પશ્ચિમ બંગાળની છ, આસામની પાંચ, બિહારની ચાર, કર્ણાટકની ત્રણ અને મધ્યપ્રદેશ અને સિક્કિમની બે-બે બેઠકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કેરળ, છત્તીસગઢ, ગુજરાત અને મેઘાલયમાં એક-એક બેઠક માટે ...

નવેમ્બર 13, 2024 2:22 પી એમ(PM)

views 8

ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 11 વાગ્યા સુધીમાં 29.31 ટકા મતદાન નોંધાયું

ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 11 વાગ્યા સુધીમાં 29.31 ટકા મતદાન નોંધાયું છે. આજે સવારે સાત વાગ્યે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે 15 જિલ્લાની 43 બેઠકો પર મતદાન શરૂ થયું છે. 31 બેઠકોના 950 સંવેદનશીલ મતદાન મથકને બાદ કરતાં અન્ય તમામ સ્થળોએ મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થયું છે અને સાંજે 5 વાગ્યે પૂર...

નવેમ્બર 13, 2024 2:19 પી એમ(PM)

views 7

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 16મી નવેમ્બરથી નાઈજીરીયા, બ્રાઝિલ અને ગુયાનાની મુલાકાતે જશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 16મી નવેમ્બરથી નાઈજીરીયા, બ્રાઝિલ અને ગુયાનાની મુલાકાતે જશે. તેઓ 16થી 17 નવેમ્બર દરમિયાન નાઈજીરીયાની મુલાકાત લેશે. મુલાકાત દરમિયાન, તેઓ બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીની સમીક્ષા કરવા અને દ્વિપક્ષીય સંબંધોને વધારવા અંગે વાતચીત કરશે. શ્રી મોદી 18 અને 19 નવેમ્બર દરમિયાન G...

નવેમ્બર 13, 2024 2:18 પી એમ(PM)

views 10

પ્રવાસનનો વિકાસ માત્ર આપણા વારસાને પ્રોત્સાહન આપવા માટે જ નહીં પરંતુ યુવાનો માટે રોજગારીની મોટી તકો ઉભી કરે છે. – રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું કે, પ્રવાસનનો વિકાસ માત્ર આપણા વારસાને પ્રોત્સાહન આપવા માટે જ નહીં પરંતુ યુવાનો માટે રોજગારીની મોટી તકો પણ ઉભી કરે છે. રાષ્ટ્રપતિ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવની ત્રણ દિવસની મુલાકાતે છે, તેમણે આજે રમત ક્ષેત્ર અને ઝંડા ચોક સ્કૂલ અને ગેમ ઝો...

નવેમ્બર 13, 2024 2:13 પી એમ(PM)

views 11

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારનાં દરભંગામાં 12 હજાર કરોડ રૂપિયાનાં ખર્ચની વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બિહારનાં દરભંગામાં 12 હજાર કરોડ રૂપિયાનાં ખર્ચની અનેક વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું. તેમણે દરભંગામાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ-AIIMSના શિલાન્યાસ પ્રસંગે જણાવ્યું કે, બિમારીથી બચવા પર સરકારનું ફોકસ છે. આ એઇમ્સની સ્થાપનાથી નેપાળનાં દર્...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.