નવેમ્બર 13, 2024 7:40 પી એમ(PM)
5
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત સહિત દેશના વિવિધ રેલવે સ્ટેશન પર 18 જેટલા પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્રોનું લોકાર્પણ કર્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના વિવિધ રેલવે સ્ટેશન પર 18 જેટલા પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્રોનું વર્ચ્યૂઅલી લોકાર્પણ કર્યું છે. શ્રી મોદીએ બિહારના દરભંગા ખાતેથી વીડિયો કોન્ફરેન્સિંગ દ્વારા 12 હજાર કરોડ રૂપિયાના અન્ય વિકાસલક્ષી કાર્યો સાથે આ કેન્દ્રોનું ઉદ્ઘાટન કર્યું. આ કેન્દ્રો પર મુસાફરોને...