રાષ્ટ્રીય

નવેમ્બર 14, 2024 1:47 પી એમ(PM)

views 8

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે આજે નવી દિલ્લીના ભારત મંડપમ ખાતે 43 માં ભારત આંતરરાષ્ટ્રીય વેપાર મેળા -IITFનું ઉદ્ઘાટન કર્યું છે

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે આજે નવી દિલ્લીના ભારત મંડપમ ખાતે 43 માં ભારત આંતરરાષ્ટ્રીય વેપાર મેળા -IITFનું ઉદ્ઘાટન કર્યું છે. જ્યારે ખાણ ખનીજ મંત્રી જી.કિશન રેડ્ડીએ ખાણ વિભાગની પ્રેક્ષકો માટેની ઈમારતનું પણ ઉદ્ઘાટન કર્યું. આકશવાણી સમાચાર સાથે વાત કરતાં ભારતીય ખરીદ – વેચાણ પ્રોત્સાહન સંસ્થાન...

નવેમ્બર 14, 2024 10:12 એ એમ (AM)

views 8

દર વર્ષે 14 નવેમ્બરે વિશ્વ મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસ જાનજાગૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

દર વર્ષે 14 નવેમ્બરે વિશ્વ મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસ જાનજાગૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ડાયાબિટીસ એ એક જાહેર આરોગ્ય પડકાર છે જે વિશ્વભરના લાખો લોકોને અસર કરે છે. જે નિવારણ, વહેલું નિદાન, અસરકારક વ્યવસ્થાપન અને ડાયાબિટીસની સંભાળની સમાન પહોંચ અને રોગ વિશે લોકોમાં જાગૃતિ લાવવા માટે વ્યાપક પગલાંની ...

નવેમ્બર 14, 2024 9:32 એ એમ (AM)

views 14

43મો ભારત આંતરરાષ્ટ્રીય વ્યાપાર મેળો આજથી નવી દિલ્હીમાં શરૂ થઈ રહ્યો છે.

43મો ભારત આંતરરાષ્ટ્રીય વ્યાપાર મેળો આજથી નવી દિલ્હીમાં શરૂ થઈ રહ્યો છે. ભારત મંડપમ ખાતે આયોજિત આ વર્ષના મેળાની થીમ 2047માં વિકસિત ભારત છે. આ વર્ષે ખાસ કેન્દ્રિત રાજ્ય ઝારખંડ છે, જ્યારે બિહાર અને ઉત્તરપ્રદેશ ભાગીદાર રાજ્યો છે. વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે 14 દિવસ સુધી ચાલનારા આ મેળાનું ઉદઘાટ...

નવેમ્બર 14, 2024 9:16 એ એમ (AM)

views 11

ભારત-ફિલિપાઈન્સ રાજદ્વારી સંબંધોના 75 વર્ષ નિમિત્તે ગઈકાલે નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં ડૉ. જયશંકરે સંબોધન કર્યું.

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું છે કે ભારત અને ફિલિપાઈન્સ વચ્ચેના સંબંધો લોકતાંત્રિક મૂલ્યો, બહુમતીવાદી નૈતિકતા અને આર્થિક સમાનતાઓ પર આધારિત છે. ભારત-ફિલિપાઈન્સ રાજદ્વારી સંબંધોના 75 વર્ષ નિમિત્તે ગઈકાલે નવી દિલ્હીમાં એક કાર્યક્રમને સંબોધતા ડૉ. જયશંકરે કહ્યું હતું કે બંને દેશો આંતરરાષ્ટ્રીય કાયદ...

નવેમ્બર 14, 2024 8:54 એ એમ (AM)

views 16

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આદિવાસી ગૌરવ દિવસ નિમિત્તે બિહારના જમુઈની મુલાકાત લેશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે બિહારના જમુઈની મુલાકાત લેશે જ્યાં તેઓ આદિવાસી ગૌરવ દિવસ પર આયોજિત ઉજવણીમાં ભાગ લેશે. આ ઘટના સાથે, ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી શરૂ થશે. શ્રી મોદી ભગવાન બિરસા મુંડાના સન્માનમાં સ્મારક સિક્કા અને ટપાલ ટિકિટનું અનાવરણ કરશે. આ અવસરે, પ્રધાનમંત્રી આદિવાસ...

નવેમ્બર 14, 2024 8:45 એ એમ (AM)

views 30

ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 66 ટકાથી વધુ મતદાન નોંધાયું – બીજા તબક્કાના મતદાન માટે પ્રચાર થયો વેગીલો

ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં ગઇકાલે 66 ટકાથી વધુ મતદાન નોંધાયું હતું. ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન બાદ 20 નવેમ્બરે યોજાનાર બીજા તબક્કાના મતદાન માટે પ્રચાર તેજ થઈ ગયો છે. NDA અને ઇન્ડી ગઠબંધન બંનેના નેતાઓ મતદારોને રીઝવવા વિવિધ મતવિસ્તારોમાં સભાઓ અને રેલીઓ કરી રહ્યા છે....

નવેમ્બર 13, 2024 7:50 પી એમ(PM)

views 9

10 રાજ્યોની 31 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટે મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું

10 રાજ્યોની 31 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટે મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું હતું. ચૂંટણીપંચના આંકડાઓ અનુસાર કર્ણાટકની ચન્નપટના બેઠક પર જંગીં 84.26 ટકા, મેઘાલયની ગેંબેરગે બેઠક પર 80.61 ટકા મતદાન નોંધાયું હતું. ગુજરાતના બનાસકાંઠાની વાવ બેઠક પર 67.13 ટકા મતદાન નોંધાયું હતું. તો બિહારમાં તારારી બે...

નવેમ્બર 13, 2024 7:47 પી એમ(PM)

views 8

પંચાયતી રાજ મંત્રાલય દ્વારા આવતીકાલે નવી દિલ્હીમાં એક દિવસીય નાણા પંચ સભાનું આયોજન કરાયું

પંચાયતી રાજ મંત્રાલય દ્વારા આવતીકાલે નવી દિલ્હીમાં એક દિવસીય નાણા પંચ સભાનું આયોજન કરાયું છે. ‘વિકાસ તરફ પ્રયાણ’ વિષયવસ્તુ પર આધારિત આ સભાની અધ્યક્ષતા 16માં નાણાપંચના અધ્યક્ષ ડૉ. અરવિંદ પાનાગરિયા કરશે. સભા દરમિયાન ગ્રામ્ય સ્તરે સ્થાનિક સંસ્થાઓમાં ભંડોળની અસરકારક ફાળવણીમાં રાજ્ય નાણાપંચની ભૂમિકા અંગે...

નવેમ્બર 13, 2024 7:42 પી એમ(PM)

views 9

દક્ષિણ કાશ્મીરના કુલગામના સુધસુના વિસ્તારમાં આજે બપોર બાદ આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું

દક્ષિણ કાશ્મીરના કુલગામના સુધસુના વિસ્તારમાં આજે બપોર બાદ આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. વરિષ્ઠ પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, સુરક્ષા દળોની એક સંયુક્ત ટુકડીએ આતંકવાદીઓ હોવાની માહિતીના આધારે તપાસ અભિયાન હાથ ધર્યું હતું. જ્યાં છૂપાયેલા આતંકવાદીઓએ સામે ફાયરિંગ શરૂ કર્યું હતું. ...

નવેમ્બર 13, 2024 7:41 પી એમ(PM)

views 10

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીને લઈને પ્રચાર અભિયાન પૂરજોશમાં છે

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીને લઈને પ્રચાર અભિયાન પૂરજોશમાં છે. ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ધુલે જિલ્લાના સિંધખેડામાં ચૂંટણી સભાને સંબોધન કરતા રાજ્યમાં મહાયુતીની સરકાર સત્તામાં પરત ફરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે લાડકી બહેન યોજનાનો વિરોધ કરવા બદલ એનસીપી નેતાઓની ટી...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.