રાષ્ટ્રીય

નવેમ્બર 14, 2024 6:52 પી એમ(PM)

views 15

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું છે કે, આ દેશમાં ખેડૂતોને કોઈ વિભાજિત કરી શકે નહીં અને રાષ્ટ્રવાદ માટે ખેડૂત વર્ગની એકતા શ્રેષ્ઠ છે

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું છે કે, આ દેશમાં ખેડૂતોને કોઈ વિભાજિત કરી શકે નહીં અને રાષ્ટ્રવાદ માટે ખેડૂત વર્ગની એકતા શ્રેષ્ઠ છે. શ્રી ધનખડ્ આજે અજમેર નજીક પુષ્કરમાં 105માં રાષ્ટ્રીય જાટ સંમેલનને સંબોધિત કરી રહ્યા હતા. ઉપરાષ્ટ્રપતિએ ખેડૂતોને યુવા પેઢીમાં નૈતિક મૂલ્યોનું નિર્માણ કરવા અને તેમને સાચો...

નવેમ્બર 14, 2024 6:49 પી એમ(PM)

views 7

ભારતનો જથ્થાબંધ ભાવ સૂચકાંક (WPI)-આધારિત ફુગાવો ઓક્ટોબર મહિના માટે વાર્ષિક ધોરણે વધીને 2.36 ટકા થયો છે

ભારતનો જથ્થાબંધ ભાવ સૂચકાંક (WPI)-આધારિત ફુગાવો ઓક્ટોબર મહિના માટે વાર્ષિક ધોરણે વધીને 2.36 ટકા થયો છે, જે આજે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા દર્શાવે છે. સપ્ટેમ્બરમાં WPI ફુગાવો 1.84 ટકા અને ઓગસ્ટમાં ફુગાવો 1.25 ટકા હતો. ઓક્ટોબર માટે ફુગાવામાં વધારો મુખ્યત્વે ખાદ્ય ચીજવ...

નવેમ્બર 14, 2024 6:47 પી એમ(PM)

views 10

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે રાત્રે 8 વાગ્યે ‘જનજાતિય ગૌરવ દિવસ’ ની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રને સંદેશ આપશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે રાત્રે 8 વાગ્યે 'જનજાતિય ગૌરવ દિવસ' ની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રને સંદેશ આપશે. આકાશવાણી, દિલ્હી તેના ઈન્દ્રપ્રસ્થ, આકાશવાણી લાઈવ ન્યૂઝ 24x7, એફએમ ગોલ્ડ અને એફએમ રેઈનબો ચેનલ્સ પર રાષ્ટ્રપતિ મુર્મુના સંદેશનું પ્રસારણ કરશે. ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે આવતીકાલે જનજાતી...

નવેમ્બર 14, 2024 6:44 પી એમ(PM)

views 10

માહિતી અને પ્રસારણ મંત્રાલયના વરિષ્ઠ આર્થિક સલાહકાર રવિન્દ્ર કુમાર જેનાએ આજે અધિકારીઓને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સામૂહિક સ્વચ્છતાના શપથ લેવડાવ્યા હતા

માહિતી અને પ્રસારણ મંત્રાલયના વરિષ્ઠ આર્થિક સલાહકાર રવિન્દ્ર કુમાર જેનાએ આજે અધિકારીઓને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સામૂહિક સ્વચ્છતાના શપથ લેવડાવ્યા હતા. આ દરમિયાન આકાશવાણીના ડાયરેક્ટર જનરલ ડો. પ્રજ્ઞા પાલીવાલ ગૌર, એડિશનલ ડાયરેક્ટર જનરલ એલ. મધુ નાગ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓએ આકાશવાણી ભવન, નવી દિલ્હી ખ...

નવેમ્બર 14, 2024 6:40 પી એમ(PM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, મહારાષ્ટ્રે દેશને ‘વિકસિત ભારત’ તરફ દોરી જવું જોઈએ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, મહારાષ્ટ્રે દેશને 'વિકસિત ભારત' તરફ દોરી જવું જોઈએ. તેમણે કહ્યું કે આ વિઝનને અનુરૂપ, રાજ્યમાં હાલમાં ઘણા આધુનિક માળખાકીય પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે. મરાઠવાડાના છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં એક ચૂંટણી રેલીને સંબોધતા તેમણે કહ્યું કે પ્રદેશ માટે 70 હજાર કરોડ રૂપિય...

નવેમ્બર 14, 2024 6:39 પી એમ(PM)

views 19

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આદિવાસી ગૌરવ દિવસ અને ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણીના ઉદ્ઘાટન માટે બિહારના જમુઈની મુલાકાત લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આદિવાસી ગૌરવ દિવસ અને ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણીના ઉદ્ઘાટન માટે બિહારના જમુઈની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી ભગવાન બિરસા મુંડાના સન્માનમાં સ્મારક સિક્કો અને ટપાલ ટિકિટ બહાર પાડશે. તેઓ ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં આદિવાસી સમુદાયના વિકાસ માટે છ હજા...

નવેમ્બર 14, 2024 6:36 પી એમ(PM)

views 14

અઝરબૈજાનના બાકુમાં સંયુક્ત રાષ્ટ્ર આબોહવા પરિવર્તન સંમેલનથી અલગ ગ્લોબલ એલાયન્સ ફોર બેંકિંગ ઓન વેલ્યુએ જાહેરાત કરી છે કે તેની 25 સભ્ય બેંકોએ અશ્મિભૂત ઈંધણ બિન-પ્રસાર સમજૂતીને બહાલી આપી

અઝરબૈજાનના બાકુમાં સંયુક્ત રાષ્ટ્ર આબોહવા પરિવર્તન સંમેલનથી અલગ ગ્લોબલ એલાયન્સ ફોર બેંકિંગ ઓન વેલ્યુએ જાહેરાત કરી છે કે તેની 25 સભ્ય બેંકોએ અશ્મિભૂત ઈંધણ બિન-પ્રસાર સમજૂતીને બહાલી આપી છે. નાણાકીય સંસ્થાઓ દ્વારા આ પહેલનું પ્રથમ સામૂહિક સમર્થન છે. આ સંધિ નવો કોલસો, તેલ અને ગેસ પ્રોજેક્ટ્સના વિસ્તરણને ...

નવેમ્બર 14, 2024 6:33 પી એમ(PM)

views 16

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે દુબઈ નોલેજ પાર્ક ખાતે સિમ્બાયોસિસ આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીના પ્રથમ વિદેશી પરિસરના ઉદ્ઘાટનની અધ્યક્ષતા કરી

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે દુબઈ નોલેજ પાર્ક ખાતે સિમ્બાયોસિસ આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીના પ્રથમ વિદેશી પરિસરના ઉદ્ઘાટનની અધ્યક્ષતા કરી હતી. આ સમારોહને ભારત અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચેના સંબંધોમાં સીમાચિહ્નરૂપ માનવામાં આવી રહ્યું છે. આ પ્રસંગે સંયુક્ત આરબ અમીરાતના સહિષ્ણુતા અને સહઅસ્તિત્વ મંત્રી શે...

નવેમ્બર 14, 2024 6:31 પી એમ(PM)

views 13

શ્રીલંકામાં સંસદીય ચૂંટણી માટે મતદાન પૂર્ણ થયું છે. સવારે 7 થી સાંજે 4 વાગ્યા સુધી 13 હજાર 400 થી વધુ મતદાન મથકો પર મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો

શ્રીલંકામાં સંસદીય ચૂંટણી માટે મતદાન પૂર્ણ થયું છે. સવારે 7 થી સાંજે 4 વાગ્યા સુધી 13 હજાર 400 થી વધુ મતદાન મથકો પર મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. બપોરે 2 વાગ્યા સુધી લગભગ 50 ટકા મતદાન થયું હોવાના અહેવાલ છે, પરંતુ ચૂંટણી પંચે હજુ અંતિમ આંકડા જાહેર કર્યા નથી. મતપેટીઓ આજે મતગણતરી કેન્દ્રો પ...

નવેમ્બર 14, 2024 2:11 પી એમ(PM)

views 7

દર વર્ષે 14 નવેમ્બરે વિશ્વ મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસ જાનજાગૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે

દર વર્ષે 14 નવેમ્બરે વિશ્વ મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસ જાનજાગૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે આ દિવસની વિષયવસ્તુ "બ્રેકિંગ બેરિયર્સ એન્ડ બ્રિજિંગ ગેપ્સ" છે. જે સુનિશ્ચિત કરે છે કે ડાયાબિટીસ ધરાવતી દરેક વ્યક્તિ ઉચ્ચ-ગુણવત્તાવાળી, સસ્તી સારવાર મેળવી શકે અને કાળજીમાં અસમાનતાને દૂર કરવા સરકારો, આ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.