રાષ્ટ્રીય

નવેમ્બર 15, 2024 2:02 પી એમ(PM)

views 21

રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અત્યંત પ્રદૂષિત હવાથી ગ્રસ્ત થઈ ગઈ છે

રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અત્યંત પ્રદૂષિત હવાથી ગ્રસ્ત થઈ ગઈ છે.. દિલ્હીનો સરેરાશ હવા ગુણવત્તા સુચકાંક - AQI 441ને પાર પહોંચ્યો છે. દિલ્હીમાં સવારે ગાઢ ધુમ્મસની ચાદરમાં લપેટાયેલી જોવા મળી હતી. દેશની રાજધાનીમાં હાલમાં AQI 400થી 500ની વચ્ચે છે. અનેક વિસ્તારોમાં AQI 450ને પાર જતાં શ્વસન સંબંધિત બિમારીઓથ...

નવેમ્બર 15, 2024 2:01 પી એમ(PM)

views 12

શ્રીલંકાના સત્તાધારી નેશનલ પીપલ્સ પાવર પક્ષે સંસદીય ચૂંટણીમાં બહુમતી મેળવી લીધી

શ્રીલંકાના સત્તાધારી નેશનલ પીપલ્સ પાવર પક્ષે સંસદીય ચૂંટણીમાં બહુમતી મેળવી લીધી છે. રાષ્ટ્રપ્રમુખ દિસાનાયકેની આગેવાની હેઠળના વામપંથી ગઠબંધને અત્યાર સુધીમાં જાહેર કરાયેલી 171માંથી 123 બેઠક મેળવી છે. ગઠબંધનને લગભગ 62 ટકા મત મળ્યા છે. જોકે, 225 સભ્યોની સંસદની 29 બેઠકોના પરિણામ હજી જાહેર થવાના બાકી છે. ...

નવેમ્બર 15, 2024 1:59 પી એમ(PM)

views 13

દેશનો જીડીપી દર એટલે કે, કુલ ઘરેલું ઉત્પાદન વર્ષ 2027 વર્ષ સુધીમાં વાર્ષિક 6.5 થી 7 ટકાની વચ્ચે વધવાનો અંદાજ

દેશનો જીડીપી દર એટલે કે, કુલ ઘરેલું ઉત્પાદન વર્ષ 2027 વર્ષ સુધીમાં વાર્ષિક 6.5 થી 7 ટકાની વચ્ચે વધવાનો અંદાજ છે. S એન્ડ P ગ્લૉબલ રેટિંગ્સેના અહેવાલ અનુસાર, માળખાકીય સુધારા અને સારી આર્થિક સંભાવનાઓ દેશના આર્થિક વિકાસમાં મદદ કરશે. મજબૂત બેન્ક મૂડીકરણ સાથે ઉચ્ચ માંગ બેંક શાખ વૃદ્ધિને વેગ આપશે. ભારતીય ર...

નવેમ્બર 15, 2024 1:58 પી એમ(PM)

views 14

ઓડિશાના પ્રાચીન દરિયાઈ વેપાર ઈતિહાસને પ્રદર્શિત કરતી એશિયાનો સૌથી મોટો ઓપન-એર વેપાર મેળો, બાલી જાત્રા, આજથી 22મી નવેમ્બર સુધી ચાલશે

ઓડિશાના પ્રાચીન દરિયાઈ વેપાર ઈતિહાસને પ્રદર્શિત કરતી એશિયાનો સૌથી મોટો ઓપન-એર વેપાર મેળો, બાલી જાત્રા, આજથી 22મી નવેમ્બર સુધી ચાલશે. બાલી જાત્રાનો અર્થ છે "બાલીની યાત્રા", આ તહેવાર મુલાકાતીઓને ઓડિશાના સમૃદ્ધ વારસાનો પરિચય કરાવે છે. મુખ્યમંત્રી મોહનચરણ માઝી આજે બપોરે મહોત્સવનો કરાવશે. દરરોજ સાંજે, ઓડ...

નવેમ્બર 15, 2024 1:56 પી એમ(PM)

views 15

પ્રવર્તન નિદેશાલય (ED)એ ગઈકાલે સમગ્ર મહારાષ્ટ્ર અને ગુજરાતમાં 16થી વધુ સ્થળોએ સર્ચ હાથ ધર્યું

પ્રવર્તન નિદેશાલય (ED)એ ગઈકાલે સમગ્ર મહારાષ્ટ્ર અને ગુજરાતમાં 16થી વધુ સ્થળોએ સર્ચ હાથ ધર્યું હતું, જેમાં 80-90 કરોડ રૂપિયાના શંકાસ્પદ બેંકિંગ વ્યવહારોની તપાસ કરવામાં આવી હતી, જે કથિત રીતે માલેગાંવ સ્થિત એક વેપારી દ્વારા બિનઉપયોગી બેંક એકાઉન્ટ્સ દ્વારા કરવામાં આવી હતી. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસ...

નવેમ્બર 15, 2024 1:54 પી એમ(PM)

views 8

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, ‘ભગવાન બિરસા મુંડા દેશની આઝાદીની લડતના મહાન ક્રાંતિકારીઓમાંથી એક હતા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, ‘ભગવાન બિરસા મુંડા દેશની આઝાદીની લડતના મહાન ક્રાંતિકારીઓમાંથી એક હતા.’ આદિવાસી ગૌરવ દિવસની ઉજવણી નિમિત્તે આજે નવી દિલ્હીના બાન્સેરા પાર્ક ખાતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરતાં શ્રી શાહે આમ જણાવ્યું હતું. તેમણે કહ્યું, ‘આદિવાસી સમુદાય ભગવાન બિરસા મુ...

નવેમ્બર 15, 2024 1:53 પી એમ(PM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં પ્રથમ બોડોલેન્ડ મહોત્સવનું ઉદ્ઘાટન કરશે. આ 2 દિવસના મહોત્સવ ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિ પર આધારિત મોટું આયોજન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં પ્રથમ બોડોલેન્ડ મહોત્સવનું ઉદ્ઘાટન કરશે. આ 2 દિવસના મહોત્સવ ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિ પર આધારિત મોટું આયોજન છે. તેનો ઉદ્દેશ માત્ર બોડોલેન્ડમાં જ નહીં, પરંતુ આસામ, પશ્ચિમ બંગાળ, નેપાળ અને ઉત્તર-પૂર્વના આંતરરાષ્ટ્રીય સરહદી વિસ્તારમાં રહેતા સ્વદેશી બોડો લોક...

નવેમ્બર 15, 2024 1:51 પી એમ(PM)

views 18

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી નિમિત્તે 6 હજાર 600 કરોડથી વધુના મૂલ્યની બહુવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી નિમિત્તે 6 હજાર 600 કરોડથી વધુના મૂલ્યની બહુવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે, આદિવાસી સમાજનો વિકાસ જ એનડીએ સરકારની પ્રાથમિકતા છે. (બાઇટ – નરેન્દ્ર મોદી, પ્રધાનમંત્રી) શ્રી મોદીએ ભગવાન બિરસા મુ...

નવેમ્બર 14, 2024 6:57 પી એમ(PM)

views 20

પાકિસ્તાનની એક અદાલતે આજે પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીને તોશાખાના સંબંધિત અન્ય એક કેસમાં નિર્દોષ છોડવાની અરજીને ફગાવી દીધી છે

પાકિસ્તાનની એક અદાલતે આજે પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીને તોશાખાના સંબંધિત અન્ય એક કેસમાં નિર્દોષ છોડવાની અરજીને ફગાવી દીધી છે. ખાસ ન્યાયાધીશ, સેન્ટ્રલ ઇસ્લામાબાદ દ્વારા સુનાવણી દરમિયાન તેમની વિનંતીને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે આવતા સપ્તાહે સોમવારે તેમની સામે ઔપચારિક...

નવેમ્બર 14, 2024 6:55 પી એમ(PM)

views 10

નોબેલ પુરસ્કાર વિજેતા મુહમ્મદ યુનુસની આગેવાની હેઠળની બાંગ્લાદેશની વચગાળાની સરકારે દેશની 90 ટકા મુસ્લિમ વસ્તીને ટાંકીને દેશના બંધારણમાંથી ‘ધર્મનિરપેક્ષતા” શબ્દને હટાવવાનો આગ્રહ કર્યો

નોબેલ પુરસ્કાર વિજેતા મુહમ્મદ યુનુસની આગેવાની હેઠળની બાંગ્લાદેશની વચગાળાની સરકારે દેશની 90 ટકા મુસ્લિમ વસ્તીને ટાંકીને દેશના બંધારણમાંથી 'ધર્મનિરપેક્ષતા” શબ્દને હટાવવાનો આગ્રહ કર્યો છે. ગઈકાલે 15મા બંધારણીય સુધારાની માન્યતા અંગે હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન બાંગ્લાદેશના એટર્ની જનરલ મોહમ્મદ અસદુઝમાને ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.