રાષ્ટ્રીય

નવેમ્બર 15, 2024 7:32 પી એમ(PM)

views 7

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, એનડીએ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા જનજાતિય સમુદાયને શિક્ષણ, સારવાર અને રોજગારી પૂરી પાડવાની છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, એનડીએ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા જનજાતિય સમુદાયને શિક્ષણ, સારવાર અને રોજગારી પૂરી પાડવાની છે. તેમણે જણાવ્યું કે, સરકારે વિવિધ કલ્યાણ યોજનાઓ શરૂ કરીને જનજાતિય સમુદાયને મુખ્યધારામાં લાવવાનું કાર્ય કર્યું છે. પ્રધાનમંત્રીએ બિહારનાં જમુઇ જિલ્લામાં 6 હજાર 600 ...

નવેમ્બર 15, 2024 7:26 પી એમ(PM)

views 13

ઝારખંડના દેવઘર વિમાનમથક ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું વિમાન ટેકનિકલ ખામીને કારણે ખોટવાઈ ગયું હતું

ઝારખંડના દેવઘર વિમાનમથક ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું વિમાન ટેકનિકલ ખામીને કારણે ખોટવાઈ ગયું હતું. તેઓ બિહારના જમુઇથી દેવઘર એરપોર્ટ જઈ રહ્યા હતા ત્યારે વિમાન ટેક ઓફ શરૂ થઈ શક્યું નહતું, જેને કારણે દિલ્હી પરત ફરવામાં વિલંબ થયો હતો. પ્રધાનમંત્રી મોદીની મુલાકાતને કારણે દેવઘરને નો-ફ્લાયઝોન જાહેર કર...

નવેમ્બર 15, 2024 7:25 પી એમ(PM)

views 16

શ્રીલંકાનાં શાસક નેશનલ પીપલ્સ પાવરે સંસદમાં બે તૃતીયાંશ બહુમતી મેળવી છે

શ્રીલંકાનાં શાસક નેશનલ પીપલ્સ પાવરે સંસદમાં બે તૃતીયાંશ બહુમતી મેળવી છે. ડાબેરી ગઠબંધને 225 સભ્યોનાં ગૃહમાં 159 બેઠકો મેળવી છે. સાજિથ પ્રેમદાસાનાં વડપણ હેઠળનાં મુખ્ય વિરોધપક્ષ સમાગી જાનાએ 40 બેઠકો અને ઇલાંકાઈ તામિલ અરાસુ કડચીએ આઠ બેઠકો મેળવી છે. ભૂતપુર્વ પ્રમુખ રાનિલ વિક્રમસિંઘે સાથે જોડાયેલા નવા લો...

નવેમ્બર 15, 2024 7:23 પી એમ(PM)

views 16

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે જોહાનિસબર્ગના વાંડરર્સ સ્ટેડિયમમાં આજે ચોથી અને અંતિમ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમાશે

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે જોહાનિસબર્ગના વાંડરર્સ સ્ટેડિયમમાં આજે ચોથી અને અંતિમ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમાશે. મેચ ભારતીય સમય અનુસાર રાત્રે સાડા આઠ વાગ્યે શરૂ થશે. ભારત ચાર મેચની શ્રેણીમાં 2—1થી આગળ છે. પ્રથમ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 61 રનથી અને બીજી મેચમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને ત્રણ વિકેટ...

નવેમ્બર 15, 2024 7:21 પી એમ(PM)

views 20

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં છેલ્લા એક મહિનામાં લગભગ 20 લાખ લોકોએ શ્વાસ સંબંધિત સમસ્યાઓ માટેની તબીબી સારવાર લીધી છે

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં છેલ્લા એક મહિનામાં લગભગ 20 લાખ લોકોએ શ્વાસ સંબંધિત સમસ્યાઓ માટેની તબીબી સારવાર લીધી છે. સ્થાનિક આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે, ધુમ્મસને કારણે લોકો શ્વસન, અસ્થમા અને હૃદય સંબંધિત બીમારીઓથી પીડાઈ રહ્યા છે. લાહોર અને મુલતાન વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરો છે.આરોગ્ય વિભાગના ડેટા...

નવેમ્બર 15, 2024 7:20 પી એમ(PM)

views 12

ભારતીય નૌકા દળે ગુજરાતનાં ત્રાસવાદ વિરોધી દળ-ATS અને નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો-NCBની મદદથી પોરબંદરનાં દરિયામાંથી 700 કિલો માદક પદાર્થોનો જપ્તો જપ્ત કર્યો

ભારતીય નૌકા દળે ગુજરાતનાં ત્રાસવાદ વિરોધી દળ-ATS અને નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો-NCBની મદદથી પોરબંદરનાં દરિયામાંથી 700 કિલો માદક પદાર્થોનો જપ્તો જપ્ત કર્યો છે, જેનું મૂલ્ય 3500 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. 'સાગર મંથન-4' નામનાં આ અભિયાનમાં આઠ ઇરાની ડ્રગ પેડલરની ધરપકડ કરવામાં આવી છે. તમામ ડ્રગ પેડલર અ...

નવેમ્બર 15, 2024 6:57 પી એમ(PM)

views 20

કેન્દ્રીય જળશક્તિમંત્રી સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને ચીખલી ખાતે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી

કેન્દ્રીય જળશક્તિમંત્રી સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને ચીખલી ખાતે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સી.આર. પાટીલે કહ્યું હતું કે વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત સંકલ્પને હાંસલ કરવા માટે આદિમજૂથ સમુદાયના લોકોનો સર્વાંગી વિકાસ થાય તે પીએમ જનમત અભિયાનનો મુખ્ય હેતુ છે. આદિવાસી સમાજ મજબૂત અ...

નવેમ્બર 15, 2024 2:06 પી એમ(PM)

views 11

હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈનીએ જાહેરાત કરી છે

હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈનીએ જાહેરાત કરી છે કે ગુરુગ્રામમાં આશરે એક હજાર કરોડ રૂપિયાના ખર્ચે 700 પથારીવાળી સરકારી હોસ્પિટલનું નામ શ્રી ગુરુનાનક દેવજીના નામ પર રખાશે. ઉપરાંત હરિયાણાની એક વિશ્વ વિદ્યાલયમાં ગુરુનાનક દેવજીના નામ પર એક ખુરશીની સ્થાપના કરાશે. મુખ્યમંત્રીએ ગઈકાલે વિધાનસભામાં પ્રથમ ...

નવેમ્બર 15, 2024 2:05 પી એમ(PM)

views 9

ભારત સહિત સમગ્ર વિશ્વમાં આજે ગુરુનાનક દેવની જયંતીની ધાર્મિક ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે

ભારત સહિત સમગ્ર વિશ્વમાં આજે ગુરુનાનક દેવની જયંતીની ધાર્મિક ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુનાનકના પ્રકાશપર્વ નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. પ્રધાનમંત્રીએ આશા વ્યક્ત કરી હતી કે શ્રી ગુરુનાનક દેવજી...

નવેમ્બર 15, 2024 2:03 પી એમ(PM)

views 7

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ઐતિહાસિક “બાલી જાત્રા” અને “બૉઈત બંદન”ના શુભ અવસરે લોકોને શુભેચ્છાઓ પાઠવી અને તેમની સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી છે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ઐતિહાસિક “બાલી જાત્રા” અને “બૉઈત બંદન”ના શુભ અવસરે લોકોને શુભેચ્છાઓ પાઠવી અને તેમની સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી છે. સોશિયલ મીડિયાના એક સંદેશમાં રાષ્ટ્રપતિશ્રીએ કહ્યું કે, ભારતના સમૃદ્ધ દરિયાઈ વારસામાં ઑડિશાનું યોગદાન મહત્વનું છે. સુશ્રી મુર્મૂએ કહ્યું, પોતાના ગૌરવશાળી ભૂતકા...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.