રાષ્ટ્રીય

નવેમ્બર 16, 2024 2:51 પી એમ(PM)

views 26

નિયંત્રક અને મહાલેખા પરીક્ષક – CAG એ સંપૂર્ણ રીતે પારદર્શકતાથી કામ કરી રહ્યું છે : લોકસભાના અધ્યક્ષ ઑમ બિરલા

લોકસભાના અધ્યક્ષ ઑમ બિરલાએ જણાવ્યું કે, નિયંત્રક અને મહાલેખા પરીક્ષક – CAG એ સંપૂર્ણ રીતે પારદર્શકતાથી કામ કરી રહ્યું છે અને તેની વિશ્વસનીયતા અને પ્રમાણિકતા સમગ્ર વિશ્વમાં વખણાઈ રહી છે.’ નવી દિલ્હીમાં ચોથા ઑડિટ દિવસને સંબોધતા શ્રી બિરલાએ આમ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, વિવિધ દેશમાંથી આવતા લોકો ભા...

નવેમ્બર 16, 2024 2:50 પી એમ(PM)

views 11

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી છ દિવસ નાઈજીરીયા, બ્રાઝીલ અને ગુયાનાની મુલાકાતે જશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી છ દિવસ નાઈજીરીયા, બ્રાઝીલ અને ગુયાનાની મુલાકાતે જશે. તેઓ પ્રથમ તબક્કામા નાઈજીરીયા જશે. નાઈજીરિયામાં તેમના બે દિવસના રોકાણ દરમિયાન, પ્રધાનમંત્રી બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીની સમીક્ષા કરવા અને દ્વિપક્ષીય સંબંધોને વધારવા માટેના નાઈજીરીયાના ટોચના નેતૃત્વ સાથે વાતચ...

નવેમ્બર 16, 2024 2:49 પી એમ(PM)

views 9

છેલ્લા 10 વર્ષમાં દેશના યુવાનોમાં જોખમ લેવાની ક્ષમતામાં વધારો થયો છે :પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે, ‘છેલ્લા 10 વર્ષમાં દેશના યુવાનોમાં જોખમ લેવાની ક્ષમતામાં વધારો થયો છે.’ ખાનગી મીડિયા સંસ્થાના લીડરશીપ સમિટને સંબોધતાં શ્રી મોદીએ આમ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, ‘સોશિયલ મીડિયાના આ યુગમાં, જ્યાં અફવા અને દુષ્પ્રચાર થઈ રહ્યો છે. ત્યારે આવા સમયે સરક...

નવેમ્બર 16, 2024 11:06 એ એમ (AM)

views 18

પીએમ મોદી આજથી છ દિવસ નાઈજીરીયા, બ્રાઝીલ અને ગુયાનાની મુલાકાતે જશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી છ દિવસ નાઈજીરીયા, બ્રાઝીલ અને ગુયાનાની મુલાકાતે જશે. ત્રણ દેશોની મુલાકાતના પ્રથમ તબક્કામા પીએમ મોદી નાઈજીરીયાના રાષ્ટ્રપ્રમુખ બોલા અહેમદ ટીનુબુના આમંત્રણ પર નાઈજીરીયા જશે. 17 વર્ષમાં ભારતના કોઈ પ્રધાનમંત્રીની નાઈજીરિયાની આ પ્રથમ મુલાકાત હશે. નાઈજીરિયામાં તેમના બે દિવસ...

નવેમ્બર 16, 2024 10:27 એ એમ (AM)

views 38

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુંબઈના ચૂંટણી પ્રવાસે, એક જ દિવસમાં ચાર સભા સંબોધશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે એક દિવસ માટે મુંબઈના ચૂંટણી પ્રવાસે જવા રવાના થયા છે. તેઓ એક જ દિવસમાં ચાર જનસભાઓ સંબોધશે. આજે સવારે તેઓ દહીસર વિધાનસભા વિસ્તારમાં ગુજરાતી બિઝનેસ કમ્યુનિટી સાથે 'ચાય પે ચર્ચા'માં સહભાગી થઈ તેમના ચૂંટણી પ્રચાર અભિયાનનો પ્રારંભ કરશે. આ પ્રવાસ દરમિયાન તેઓ બાંદ્રા કુર્લા ભ...

નવેમ્બર 16, 2024 10:22 એ એમ (AM)

views 28

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને ચંડીગઢ પોલીસ વચ્ચે એમઓયુ થયા

ગાંધીનગરની રાષ્ટ્રીય રક્ષા વિશ્વવિદ્યાલય - RRU અને ચંદીગઢ પોલીસ વચ્ચે મહત્વપૂર્ણ સમજૂતી કરાર (એમઓયુ) થયા છે. તેનો હેતુ પોલીસિંગમાં સમકાલીન પડકારોને સંબોધવા માટે રચાયેલા વ્યાપક તાલીમ કાર્યક્રમોની શ્રેણી દ્વારા કાયદા અમલીકરણ કર્મચારીઓની ક્ષમતાઓને પ્રોત્સાહન આપવાનો છે. આ કરાર હેઠળ RRU વર્ગખંડ આધારિત સત...

નવેમ્બર 15, 2024 7:51 પી એમ(PM)

views 8

સમગ્ર દેશ અને દુનિયામાં આજે દેવદિવાળી અને ગુરુ નાનક જયંતીની આસ્થાપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે

સમગ્ર દેશ અને દુનિયામાં આજે દેવદિવાળી અને ગુરુ નાનક જયંતીની આસ્થાપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. આજે કારતક મહિનાની પૂનમના પાવન દિવસે તમામ દેવતાઓ દિવાળી ઉજવતા હોવાની માન્યતા છે. ભગવાન શિવની નગરી કાશીનાં વિવિઘ ઘાટ દિવાઓથી ઝગમગી ઉઠ્યા છે. હરિદ્વાર અને પ્રયાગરાજમાં પણ દેવ દિવાળી પ્રસંગે શ્રધ્ધાળુઓનો મહ...

નવેમ્બર 15, 2024 7:46 પી એમ(PM)

views 12

મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે એક તબક્કામાં યોજાનાર વિધાનસભાની ચૂંટણી પૂર્વે તમામ મુખ્ય રાજકીય પક્ષોના ટોચના નેતાઓએ આજે જાહેરસભાઓ યોજી

મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે એક તબક્કામાં યોજાનાર વિધાનસભાની ચૂંટણી પૂર્વે તમામ મુખ્ય રાજકીય પક્ષોના ટોચના નેતાઓએ આજે જાહેરસભાઓ યોજી હતી. ઉમરખેડમાં એક રેલીમાં, ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું કે ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર અને સુપ્રિયા સ...

નવેમ્બર 15, 2024 7:44 પી એમ(PM)

views 13

ભારતે ભારપૂર્વક જણાવ્યું કે જળવાયુ પરિવર્તનની અસરો વારંવાર આપત્તિઓના સ્વરૂપમાં વધુને વધુ સ્પષ્ટ થઈ રહી છે

ભારતે ભારપૂર્વક જણાવ્યું કે જળવાયુ પરિવર્તનની અસરો વારંવાર આપત્તિઓના સ્વરૂપમાં વધુને વધુ સ્પષ્ટ થઈ રહી છે. અઝરબૈજાનના બાકુ ખાતે COP 29 સમિટમાં ભારતે ક્લાઇમેટ ફાઇનાન્સ પરની ઉચ્ચ સ્તરીય બેઠકમાં સમાન વિચારસરણી ધરાવતા દેશો વતી નિવેદન આપ્યુ હતું. પર્યાવરણ મંત્રાલયના અધિક સચિવ, નરેશ પાલ ગંગવારે ભારપૂર્વક ...

નવેમ્બર 15, 2024 7:42 પી એમ(PM)

views 15

ઝારખંડ વિધાનસભા ચૂંટણીનાં બીજા તબક્કાની ચૂંટણી પૂર્વે ટોચનાં રાજકીય પક્ષોએ આજે પ્રચાર વેગીલો બનાવ્યો છે

ઝારખંડ વિધાનસભા ચૂંટણીનાં બીજા તબક્કાની ચૂંટણી પૂર્વે ટોચનાં રાજકીય પક્ષોએ આજે પ્રચાર વેગીલો બનાવ્યો છે. ગોડા જિલ્લામાં જાહેર સભાને સંબોધતા લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, જાતિ આધારિત વસતિ ગણતરી થયા બાદ દેશનું રાજકીય પરિદ્રશ્ય બદલાઈ જશે. શ્રી ગાંધીએ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.