રાષ્ટ્રીય

નવેમ્બર 17, 2024 7:41 પી એમ(PM)

views 9

ચૂંટણી પંચે ઝારખંડ વિધાનસભાની ચુંટણીના જાહેર પ્રચારના સમયગાળા પછી મતદારોને મતદાન માટે અપિલના સંદેશા નહી મોકલવાની સુચના આપી

ચૂંટણી પંચે ઝારખંડ વિધાનસભાની ચુંટણીના જાહેર પ્રચારના સમયગાળા પછી મતદારોને મતદાન માટે અપિલના સંદેશા નહી મોકલવાની સુચના આપી છે. મુખ્ય ચુંટણી અધિકારી કે.રવી કુમારે બધા જ જીલ્લા વહીવટી તંત્રોને આ અંગે સુચના આપી છે. તેમણે કહયું કે, વિધાનસભાની બીજા તબકકાની ચુંટણી માટે જરૂરી મતદાર સ્લીપોની વહેંચણી પુર્ણ ક...

નવેમ્બર 17, 2024 7:39 પી એમ(PM)

views 5

કેન્દ્રના ગ્રાહક બાબતોના વિભાગે જણાવ્યું છે કે, સારા પુરવઠાને કારણે એક મહિનામાં ટામેટાના ભાવમાં 22 ટકાથી વધુનો ઘટાડો થયો છે

કેન્દ્રના ગ્રાહક બાબતોના વિભાગે જણાવ્યું છે કે, સારા પુરવઠાને કારણે એક મહિનામાં ટામેટાના ભાવમાં 22 ટકાથી વધુનો ઘટાડો થયો છે. સત્તાવાર યાદીમાં કહયું છે કે, શાકબજારોમાં ભાવ ઘટવાથી ટામેટાના છૂટક ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે. 14મી નવેમ્બર, 2024ના રોજ અખિલ ભારતીય સરેરાશ છૂટક કિંમતો 52 રૂપિયા અને ૩પ પૈસા પ્રત...

નવેમ્બર 17, 2024 7:38 પી એમ(PM)

views 15

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નાઇજીરીયાના રાષ્ટ્રપ્રમુખ ટીનુબુ એ નાઇજીરીયામાં દ્વિપક્ષીય મંત્રણા યોજી – વિવિધ ક્ષેત્રોમાં સમજુતી કરાર થયા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નાઇજીરીયાના રાષ્ટ્રપ્રમુખ બોલા અહેમદ ટીનુબુ એ નાઇજીરીયાના અબુજા ખાતે દ્વિપક્ષીય મંત્રણા યોજી છે. પ્રતિનિધિ સ્તરની આ મંત્રણામાં બંને અગ્રણીઓએ દ્વિપક્ષીય ભાગીદારી મજબુત બનાવવાની અને તેના વિસ્તરણ અંગે ચર્ચા કરી હતી. આ પ્રસંગે વિવિધ ક્ષેત્રમાં સહકાર વધારવા સમજુતી કરાર ઉપર ...

નવેમ્બર 17, 2024 7:36 પી એમ(PM)

views 10

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે મણીપુરના વરિષ્ઠ અધિકારીઓ સાથે આજે દિલ્હીમાં ખાસ બેઠકમાં મણીપુરની સલામતીની પરિસ્થિતિની સમીક્ષા કરી છે

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે મણીપુરના વરિષ્ઠ અધિકારીઓ સાથે આજે દિલ્હીમાં ખાસ બેઠકમાં મણીપુરની સલામતીની પરિસ્થિતિની સમીક્ષા કરી છે. સુત્રોના જણાવ્યા મુજબ શ્રી શાહ આવતીકાલે પણ આ મુદેૃ બેઠક યોજશે. દરમિયાન કેન્દ્રિય ગૃહમંત્રાલયે મણીપુરમાં કાયદો અને વ્યવસ્થાની તેમજ શાંતીની સ્થાપના માટે જરૂરી પગલાં લેવા ...

નવેમ્બર 17, 2024 7:32 પી એમ(PM)

views 16

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી બાળાસાહેબ ઠાકરેને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી બાળાસાહેબ ઠાકરેને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સોશિયલ મિડિયા X પરની એક પોસ્ટમાં, તેમણે મહાન બાળાસાહેબ ઠાકરેની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં શ્રી ઠાકરેને એક સ્વપ્નદ્રષ્ટા ગણાવીને મહારાષ્ટ્રના વિકાસ અને મરાઠી લોકોના સશક્તિકરણ માટે કામ કરનાર ...

નવેમ્બર 17, 2024 3:02 પી એમ(PM)

views 26

એલોન મસ્કનું સ્પેસ એક્સ મંગળવારે યુએસના કેપ કેનાવેરલથી ભારતના ભારે સંચાર ઉપગ્રહ GSAT-20ને લોન્ચ કરશે

એલોન મસ્કનું સ્પેસ એક્સ મંગળવારે યુએસના કેપ કેનાવેરલથી ભારતના ભારે સંચાર ઉપગ્રહ GSAT-20ને લોન્ચ કરશે. ભારતીય અવકાશ સંશોધન સંસ્થા – ISRO ના ચેરમેન એસ. સોમનાથે જણાવ્યું છે કે, સ્પેસ એક્સનું ફાલ્કન-9 ઈસરોના GSAT-20ને 19 નવેમ્બરે લોન્ચ કરશે, જેને GSAT N-2 પણ કહેવાય છે. આ ઉપગ્રહ 14 વર્ષ સુધી કાર્યરત રહેવ...

નવેમ્બર 17, 2024 3:00 પી એમ(PM)

views 8

સાંસ્કૃતિક વારસો પાછો લાવવાની પહેલમાં, યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાએ ભારતને એક કરોડ ડોલરની કિંમતની 14સોથી વધુ લૂંટાયેલી કલાકૃતિઓ પરત કરવાની જાહેરાત કરી

સાંસ્કૃતિક વારસો પાછો લાવવાની પહેલમાં, યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાએ ભારતને એક કરોડ ડોલરની કિંમતની 14સોથી વધુ લૂંટાયેલી કલાકૃતિઓ પરત કરવાની જાહેરાત કરી. જેમાં ન્યૂ યોર્કના મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઑફ આર્ટમાં તાજેતરમાં પ્રદર્શિત કરાયેલી વસ્તુઓનો પણ સમાવેશ થાય છે. તેમાં એક દૈવી નૃત્યાંગનાની રેતીના પથ્થરની...

નવેમ્બર 17, 2024 2:56 પી એમ(PM)

views 8

સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થા – DRDOએ ગઈકાલે ઓડિશાના દરિયાકાંઠે આવેલા ડૉ. APJ અબ્દુલ કલામ દ્વીપ પરથી ભારતની પ્રથમ લાંબા અંતરની હાયપરસોનિક મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું

સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થા - DRDOએ ગઈકાલે ઓડિશાના દરિયાકાંઠે આવેલા ડૉ. APJ અબ્દુલ કલામ દ્વીપ પરથી ભારતની પ્રથમ લાંબા અંતરની હાયપરસોનિક મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. આ હાઈપરસોનિક મિસાઈલ સશસ્ત્ર દળો માટે વિવિધ પેલોડને એક હજાર 500 કિલોમીટરથી વધુ અંતર સુધી લઈ જવા માટે બનાવવામાં આવી છે. એ...

નવેમ્બર 17, 2024 2:54 પી એમ(PM)

views 8

દિલ્હીની આમ આદમી પાર્ટીના મંત્રી કૈલાશ ગેહલોતે રાજીનામું ધરી દીધુ

આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. દિલ્હીની આમ આદમી પાર્ટીના મંત્રી કૈલાશ ગેહલોતે રાજીનામું ધરી દીધુ છે. પોતાની નારાજગી જાહેર કરીને તેમણે પક્ષના પ્રાથમિક પદેથી પણ રાજીનામું આપી દીધુ છે. યમુના સફાઇ અને શિષ મહલ વિવાદના મામલે તેમણે આ રાજીનામું ધરી દીધુ છે.

નવેમ્બર 17, 2024 2:53 પી એમ(PM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને નાઇજીરિયામાં ‘ધ ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ નાઇજર’ પુરસ્કારની જાહેરાત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને નાઇજીરિયામાં ‘ધ ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ નાઇજર’ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. અગાઉ, બ્રિટનનાં મહારાણી એલિઝાબેથ એક માત્ર એવાં નેતા હતા જેમને આ પુરસ્કાર અર્પણ કરાયો હતો. પ્રધાનમંત્રી મોદીને કોઇ દેશ દ્વારા આપવામાં આવેલો આ 17મો આંતરરાષ્ટ્રીય પુરસ્કાર છે. પ્રધાનમંત...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.