રાષ્ટ્રીય

નવેમ્બર 18, 2024 2:34 પી એમ(PM)

views 7

ઝારખંડ વિધાનસભાની બીજા તબકકાની અને મહારાષ્ટ્રની એક તબક્કાની ચૂંટણી માટેનો પ્રચાર આજે સાંજે પૂરો થશે

ઝારખંડ વિધાનસભાની બીજા તબકકાની અને મહારાષ્ટ્રની એક તબક્કાની ચૂંટણી માટેનો પ્રચાર આજે સાંજે પૂરો થશે. બંને રાજયોમાં વિવિધ પક્ષના નેતાઓ દ્વારા પ્રચાર ચરમસીમાએ છે. કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના નેતા અમિત શાહ નવી મુંબઇમાં જાહેર સભા કરે તેવી શક્યતા છે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અ...

નવેમ્બર 18, 2024 2:33 પી એમ(PM)

views 8

નવા શરૂ કરાયેલા આયુષ્માન વય વંદનાકાર્ડ અંતર્ગત 70 થી વધુ વયના 10 લાખથી વધુ વરિષ્ઠ નાગરિકોની નોંધણી કરીને નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કરાયું છે

નવા શરૂ કરાયેલા આયુષ્માન વય વંદનાકાર્ડ અંતર્ગત 70 થી વધુ વયના 10 લાખથી વધુ વરિષ્ઠ નાગરિકોની નોંધણી કરીને નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કરાયું છે. આ કાર્ડ વૃદ્ધ નાગરિકોને આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળમફત આરોગ્ય સંભાળના લાભો મેળવવા માટે સક્ષમ બનાવે છે. 29 ઓક્ટોબરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મ...

નવેમ્બર 18, 2024 2:32 પી એમ(PM)

views 7

નેપાળના કાઠમંડુમાં આજે ભારત નેપાળ સરહદ સુરક્ષા સમન્વય અંગે ઉચ્ચ સ્તરીય બેઠક શરૂ થઈ છે

નેપાળના કાઠમંડુમાં આજે ભારત નેપાળ સરહદ સુરક્ષા સમન્વય અંગે ઉચ્ચ સ્તરીય બેઠક શરૂ થઈ છે. જે સોમવાર સુધી ચાલશે. આ બેઠકમાં સરહદ ઉપર ગુનાખોરી અને અન્ય દેશોના નાગરિકોના ગેરકાયદે પ્રવેશ અંગે ચર્ચા કરવામાં આવી રહી છે. નેપાળે સરહદી વિસ્તારોમાં ગુનાખોરીને અંકુશમાં લેવા, આવકની ખોટ, નાર્કોટિક્સ અને માનવ તસ્કરીન...

નવેમ્બર 18, 2024 2:31 પી એમ(PM)

views 6

હવા ગુણવત્તા વ્યવસ્થાપન પંચે રાજધાની દિલ્હીમાં આજથી GRAP – 3 એટલે કે ગ્રેડેડ રિસપોન્સ એક્શન પ્લાન અમલી બનાવ્યો છે

હવા ગુણવત્તા વ્યવસ્થાપન પંચે રાજધાની દિલ્હીમાં આજથી GRAP – 3 એટલે કે ગ્રેડેડ રિસપોન્સ એક્શન પ્લાન અમલી બનાવ્યો છે. જે અંતર્ગત દિલ્હીમાં ભારે વાહનો આજ સવારથી પ્રતિબંધિત છે. જોકે જીવનજરૂરી ચીજવસ્તુઓ લઈ જતા ભારે વાહનોને રાજધાનીમાં પ્રવેશ છે. આ સાથે જ તમામ સીએનજી, ઇલેક્ટ્રિક અને BS-VI ડિઝલ ટ્રકને પણ પરવ...

નવેમ્બર 18, 2024 2:30 પી એમ(PM)

views 11

ભૂતપુર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર એપીજે અબ્દુલ કલામના પ્રેસ સેક્રેટરી શહજાદ મોહમ્મદ ખાનનું નવી દિલ્હીમાં અવસાન થયું

ભારતીય માહિતી સેવા-IIS ના વરિષ્ઠ અધિકારી અને ભૂતપુર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર એપીજે અબ્દુલ કલામના પ્રેસ સેક્રેટરી શહજાદ મોહમ્મદ ખાનનું નવી દિલ્હીમાં અવસાન થયું છે. તેઓ 67 વર્ષના હતા. 1982નાં આઇઆઇએસ અધિકારી શ્રીખાને દૂરદર્શન ન્યૂઝના મહાનિદેશક તરીકે કાર્ય કર્યું હતું. તેમણે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો-PIB, રજી...

નવેમ્બર 18, 2024 2:29 પી એમ(PM)

views 7

હવામાન વિભાગે આગામી ચાર દિવસમાં ઉત્તર પશ્ચિમ ભારતના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટવાની આગાહી કરી છે

હવામાન વિભાગે આગામી ચાર દિવસમાં ઉત્તર પશ્ચિમ ભારતના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટવાની આગાહી કરી છે. દરમિયાન આજે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તર રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળના પર્વતીય વિસ્તારો, સિક્કિમ, પશ્ચિમ આસામ, મેઘાલય અને બિહારના જુદા જુદા વિસ્તારોમા...

નવેમ્બર 18, 2024 9:24 એ એમ (AM)

views 15

ગુજરાત યુનિ. ખાતે ત્રિદિવસીય બ્રિક્સ એજ્યુકેશન એક્સપીડિશન યોજાયું

ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ ખાતે શનિવારે બ્રિક્સ રાષ્ટ્રો દ્વારા ત્રણ દિવસીય BRICS એજ્યુકેશન એક્સપિડિશન યોજવામાં આવ્યું હતું. જેમાં બ્રિક્સ અને બ્રિક્સ+ રાષ્ટ્રો વચ્ચે સહકારને પ્રોત્સાહન આપવા માટે આ કાર્યક્રમ યોજાયો હતો. આ બ્રિક્સ એજ્યુકેશન એકસીપીડિશનમાં ભારતના 20 શહેરોમાંથી 100  યુવાઓએ ભાગ લીધો હતો. ...

નવેમ્બર 17, 2024 7:46 પી એમ(PM)

views 7

ભારતમાં કાપડ ડિઝાઇન ઉદ્યોગ વિકાસ પામીને ૧૭૬ અબજ ડોલરે પહોચ્યો છે અને આગામી ર૦૩૦ સુધીમાં તે હજી વધીને ૩પ૦ અબજ ડોલર થવાની સંભાવના છે

ભારતમાં કાપડ ડિઝાઇન ઉદ્યોગ વિકાસ પામીને ૧૭૬ અબજ ડોલરે પહોચ્યો છે અને આગામી ર૦૩૦ સુધીમાં તે હજી વધીને ૩પ૦ અબજ ડોલર થવાની સંભાવના છે. કેન્દ્રિય કાપડ મંત્રી ગિરીરાજ સિંહે આજે ચૈન્નાઇ ખાતેની રાષ્ટ્રીય ફેશન ટેકનોલોજી સંસ્થાની કામગીરીની સમીક્ષા કર્યા બાદ પત્રકારોની સાથેની વાતચીતમાં આ મુજબ જણાવ્યું હતું. ત...

નવેમ્બર 17, 2024 7:44 પી એમ(PM)

views 4

ચૈન્નાઇમાં યોજાયેલી સંરક્ષણ અંગેની સંસદિય સ્થાયિ સમિતિની બેઠકમાં દેશના દરિયાઇ કિનારા ક્ષેત્રની સલામતી અને ભારતીય તટરક્ષક દળની કામગીરીની સમીક્ષા કરવામાં આવી

ચૈન્નાઇમાં યોજાયેલી સંરક્ષણ અંગેની સંસદિય સ્થાયિ સમિતિની બેઠકમાં દેશના દરિયાઇ કિનારા ક્ષેત્રની સલામતી અને ભારતીય તટરક્ષક દળની કામગીરીની સમીક્ષા કરવામાં આવી છે. શ્રી રાધા મોહન સિંહના વડપણ હેઠળના પ્રતિનિધિ મંડળ ધ્વારા આજે યોજાયેલી બેઠકમાં સંરક્ષણ મંત્રાલય અને ભારતીય તટરક્ષક દળના વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લ...

નવેમ્બર 17, 2024 7:42 પી એમ(PM)

views 10

દિલ્હીના મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા કૈલાશ ગેહલોતે પક્ષમાંથી રાજીનામું આપ્યું

દિલ્હીના મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા કૈલાશ ગેહલોતે પક્ષમાંથી રાજીનામું આપ્યું છે. પક્ષના વડા અરવિંદ કેજરીવાલને લખેલા રાજીનામા પત્રમાં શ્રી ગેહલોતે જણાવ્યું છે કે, પક્ષ પ્રત્યેની સમર્પિત ભાવનાના બદલે રાજકીય મહત્વાકાંક્ષાએ સ્થાન મેળવ્યું હોવાથી નાગરીકોને અપાયેલા ઘણા વચનો પુર્ણ કરી શકાયા નથી. આના ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.