રાષ્ટ્રીય

નવેમ્બર 18, 2024 7:57 પી એમ(PM)

views 38

રાષ્ટ્રીય યુવા મહોત્સવ 2025 આગવા વર્ષે 11 અને 12 જાન્યુઆરીએ યોજાશે

રાષ્ટ્રીય યુવા મહોત્સવ 2025 આગવા વર્ષે 11 અને 12 જાન્યુઆરીએ યોજાશે. આમહોત્સવને “વિકસિત ભારત યુવા નેતા સંવાદ” નામ અપાયું છે. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હીમાંસંવાદદાતા સંમેલનમાં આ અંગે જાહેરાત કરી હતી. શ્રી માંડવિયાએ કહ્યું કે, ‘આ મંચ દેશની યુવાશક્તિને પ્રધા...

નવેમ્બર 18, 2024 7:56 પી એમ(PM)

views 5

મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટેનો પ્રચાર આજે પૂર્ણ થયો છે

મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટેનો પ્રચાર આજે પૂર્ણ થયો છે.મહારાષ્ટ્રમાં કુલ 288 બેઠકો માટે અને ઝારખંડમાં બીજા તબક્કા અંતર્ગત 38 બેઠક માટેતેમજ ચાર રાજ્યની 15 વિધાનસભા બેઠકની પેટા-ચૂંટણી માટે આ બુધવારે મતદાન થશે.જ્યારે 23 નવેમ્બરે મતગણતરી હાથ ધરાશે. અમારા સંવાદદાતાએ જણાવ્યું કે, રાષ્ટ્રીયલો...

નવેમ્બર 18, 2024 7:56 પી એમ(PM)

views 6

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં હવા ગુણવત્તા ખરાબ થવાના કારણે અનેક ટ્રેન અને ઉડ્ડયન સેવાઓ અસરગ્રસ્ત થઈ છે

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં હવા ગુણવત્તા ખરાબ થવાના કારણે અનેક ટ્રેન અને ઉડ્ડયન સેવાઓ અસરગ્રસ્ત થઈ છે. આ વિસ્તારમાં દ્રશ્યતા ઓછી થઈ હોવાથી અંદાજે 11ફ્લાઈટ મોડી ચાલી રહી છે. તેમજ સાત ફ્લાઈટનો માર્ગ બદલવામાં આવ્યો છે. પ્રવાસીઓનેપોતપોતાની એરલાઈન્સનો સંપર્ક કરવા સલાહ આપી છે. સ્પાઈસજેટ અને ઇન્ડિગૉ સહિતની...

નવેમ્બર 18, 2024 7:55 પી એમ(PM)

views 5

સર્વોચ્ચ અદાલતે દિલ્હી-એનસીઆર રાજ્યોને તાત્કાલિક ધોરણે ગ્રેપ-4 એટલે કે, ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનના પ્રતિબંધને લાગુ કરવા માટે તાત્કાલિક ટુકડી બનાવવા આદેશ આપ્યો

સર્વોચ્ચ અદાલતે દિલ્હી-એનસીઆર રાજ્યોને તાત્કાલિક ધોરણે ગ્રેપ-4 એટલે કે, ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનના પ્રતિબંધને લાગુ કરવા માટે તાત્કાલિક ટુકડી બનાવવા આદેશ આપ્યો છે. દિલ્હી-એનસીઆરમાં હવા ગુણવત્તા અને ધુમ્મસને જોતા સર્વોચ્ચ અદાલતે આ આદેશ આપ્યોછે. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું કે, જો હવા ગુણવત્તા સૂચકાંક...

નવેમ્બર 18, 2024 7:54 પી એમ(PM)

views 18

કેન્દ્રીય નાણા અને કૉર્પોરેટ બાબતોનાં મંત્રી નિર્મલા સીતારમણે આજે ભારતી યસ્ટેટ બેન્કની અકલ્પનીય વિકાસગાથાની પ્રશંસા કરી

કેન્દ્રીય નાણા અને કૉર્પોરેટ બાબતોનાં મંત્રી નિર્મલા સીતારમણે આજે ભારતી યસ્ટેટ બેન્કની અકલ્પનીય વિકાસગાથાની પ્રશંસા કરી હતી. મુંબઈમાં ભારતીય સ્ટેટબેન્કના મુખ્ય શાખા ભવનના શતાબ્દી સમારોહમાં નાણામંત્રીએ કહ્યું કે, ‘ભારતની પ્રમુખ બેન્ક બનાવવા માટે ત્રણ પ્રમુખ બેન્કોનો વિલય કરાયો હતો, જે આજેભારતીય સ્ટેટ...

નવેમ્બર 18, 2024 7:52 પી એમ(PM)

views 13

જી-20 દેશોમાં ભારત સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે

જી-20 દેશોમાં ભારત સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે. સાત ટકાના વૃદ્ધિ દરની સાથે ભારતની અર્થવ્યવસ્થા 2024માં સૌથી ઝડપથી ગતિથી વધવાની શક્યતા છે. ભારત બાદ 5 ટકાના વૃદ્ધિ દર સાથે ઇન્ડોનેશિયા બીજા અને 4.8 ટકા સાથે ચીન ત્રીજા સ્થાન પર છે. બ્રાઝિલમાં જી-20 શિખર સંમેલનમાં ક્રમાંક જાહેર થયા બાદ સોશિયલ મીડિય...

નવેમ્બર 18, 2024 7:51 પી એમ(PM)

views 13

કેન્દ્ર સરકારે છત્તીસગઢના ગુરુ ઘાસીદાસ-તમોર પિન્ગલાને દેશના 56મા વાઘ અભયારણ્ય તરીકે જાહેર કર્યું છે

કેન્દ્ર સરકારે છત્તીસગઢના ગુરુ ઘાસીદાસ-તમોર પિન્ગલાને દેશના 56મા વાઘ અભયારણ્ય તરીકે જાહેર કર્યું છે. કેન્દ્રીય પર્યાવરણ, વન અનેઆબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે સોશિયલ મીડિયાના એક સંદેશમાં આ અંગેનીજાહેરાત કરી હતી. તેમણે કહ્યું, ‘2 હજાર829 વર્ગ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું આ અભયારણ્ય વાઘ સંરક્ષ...

નવેમ્બર 18, 2024 3:30 પી એમ(PM)

views 6

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસ રાજ્યની મુલાકાતે આવશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસ રાજ્યની મુલાકાતે આવશે. શ્રી શાહ આવતીકાલે રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી ખાતે યોજાનાર અખિલ ભારતીય પોલીસ સાયન્સ કોંગ્રેસના કાર્યક્રમમાં હાજરી આપશે. આ ઉપરાંત તેઓ આવતીકાલે સાણંદ તાલુકાના શેલા ગામે સરોવરના સૌંદર્યકરણ અને સાર્વજનિક ઉદ્યાનનું નામાભિધાન કરશે. આ સ...

નવેમ્બર 18, 2024 2:35 પી એમ(PM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બ્રાઝિલના રિયો – ડી જાનેરોમાં જી20 શિખર સંમેલનમાં ભાગ લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 19માં જી-20 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે આજે બ્રાઝિલના રિયો ડી જાનેરો પહોંચ્યા છે. બ્રાઝિલમાં ભારતના રાજદૂત સુરેશ રેડ્ડીની આગેવાની હેઠળનાં પ્રતિનિધિમંડળે શ્રી મોદીનું સ્વાગત કર્યું હતું. બ્રાઝિલમાં સંસ્કૃત મંત્રોનાં ઉચ્ચારણ સાથે પ્રધાનમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ...

નવેમ્બર 18, 2024 2:35 પી એમ(PM)

views 7

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી ગુજરાતની મુલાકાતે આવશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી ગુજરાતની મુલાકાતે આવશે. ગાંધીનગરના સાંસદ શ્રી શાહ આજે સાંજે સાત વાગે ઓગણજ પાસેના એક ફાર્મ ખાતે ઘાટલોડિયા વિધાનસભા સ્નેહ મિલન સમારોહમાં ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટી ખાતે સાયન્સ કોંગ્રેસના કાર્યક્રમમાં હાજરી આપશે..

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.