રાષ્ટ્રીય

નવેમ્બર 2, 2025 8:34 એ એમ (AM) નવેમ્બર 2, 2025 8:34 એ એમ (AM)

views 4

ભારતની વિવિધતાને દર્શાવતા ભારત પર્વનો ગુજરાતનાં એકતાનગરથી પ્રારંભ

ભારતની વિવિધતાને ઉજાગર કરતાં ભારત પર્વ કાર્યક્રમનો ગઈકાલે ગુજરાતના એકતા નગર ખાતેથી પ્રારંભ થયો છે. સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે આ મહોત્સવનું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉદ્ઘાટન કર્યું હતું.ઉદ્ઘાટન પ્રસંગે બોલતા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી અન...

નવેમ્બર 2, 2025 8:32 એ એમ (AM) નવેમ્બર 2, 2025 8:32 એ એમ (AM)

views 27

ISRO આજે સાંજે દેશનો સૌથી ભારે સંચાર ઉપગ્રહ CMS-3 લોન્ચ કરશે

ભારતીય અવકાશ સંશોધન સંગઠન ISRO આજે સાંજે 5 વાગીને 26 મિનિટે દેશના સૌથી ભારે સંચાર ઉપગ્રહ CMS-03 લોન્ચ કરશે. આ પ્રક્ષેપણ આંધ્રપ્રદેશના શ્રી હરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી કરાશે.CMS-03 એક મલ્ટી-બેન્ડ લશ્કરી સંચાર ઉપગ્રહ છે, જેને GSAT-7R તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઉપગ્રહને દેશના સૌથી શક્તિશાળી રોકે...

નવેમ્બર 2, 2025 10:07 એ એમ (AM) નવેમ્બર 2, 2025 10:07 એ એમ (AM)

views 6

આજથી 67મા આકાશવાણી સંગીત સંમેલનનો પ્રારંભ

પ્રસાર ભારતી અને સંસ્કૃતિ મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે આજથી 29મી નવેમ્બર સુધી દેશભરના 24 કેન્દ્રો ખાતે 67મા આકાશવાણી સંગીત સંમેલન યોજાશે.માહિતી અને પ્રસારણ મંત્રાલયે જણાવ્યું કે, 1954થી આયોજિત આકાશવાણી સંગીત સંમેલન ભારતની પ્રખ્યાત સાંસ્કૃતિક પરંપરાઓમાંનુ એક તરીકે ઉભરી આવ્યું છે. દેશભરના શ્રોતાઓ સુધી હ...

નવેમ્બર 1, 2025 7:53 પી એમ(PM) નવેમ્બર 1, 2025 7:53 પી એમ(PM)

views 16

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે એ દિવસ દૂર નથી જ્યારે છત્તીસગઢ સહિત દેશનો દરેક ભાગ માઓવાદી હિંસાથી મુક્ત થઈ જશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે એ દિવસ દૂર નથી જ્યારે છત્તીસગઢ સહિત દેશનો દરેક ભાગ માઓવાદી હિંસાથી મુક્ત થઈ જશે. આજે રાયપુરમાં છત્તીસગઢ રજત જયંતિની ઉજવણીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે છત્તીસગઢના આદિવાસી વિસ્તારો લાંબા સમયથી માઓવાદી આતંકને કારણે રસ્તાઓ, શાળાઓ અને હોસ્પિટલો જેવી ...

નવેમ્બર 1, 2025 7:47 પી એમ(PM) નવેમ્બર 1, 2025 7:47 પી એમ(PM)

views 10

આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લાના શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરમાં થયેલી ભાગદોડમાં નવ લોકોના મોત

આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લાના કાશીબુગ્ગા ખાતે આવેલા શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરમાં આજે ભીડમાં નવ લોકોના મોત થયા હતા. એકાદશીના દિવસે દર્શન માટે ભક્તોની મોટી ભીડ એકઠી થઈ હતી. અહેવાલો અનુસાર, રેલિંગ તૂટી પડવાથી ભાગદોડ મચી હતી. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર...

નવેમ્બર 1, 2025 7:46 પી એમ(PM) નવેમ્બર 1, 2025 7:46 પી એમ(PM)

views 21

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં વિપરિત હવામાનની પરિસ્થિતિ હોવા છતાં પણ ચૂંટણી પ્રચાર તેજ

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં વિપરિત હવામાનની પરિસ્થિતિ હોવા છતાં પણ ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. ગોપાલગંજમાં વર્ચ્યુઅલી ચૂંટણી રેલીને સંબોધતા, ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારો ખેડૂતોના હિતમાં કામ કરી રહી છે. NDA ના ચૂંટણી ઢંઢેરામાં બિહારને વધુ વિકસિત બનાવવા અને ...

નવેમ્બર 1, 2025 7:45 પી એમ(PM) નવેમ્બર 1, 2025 7:45 પી એમ(PM)

views 3

આ વર્ષે ઓક્ટોબરમાં કુલ GST વસૂલાતમાં ઓક્ટોબર ૨૦૨૪ની સરખામણીમાં ૪.૬ ટકાનો વધારો નોંધાયો

૨૨ સપ્ટેમ્બરથી વસ્તુ અને સેવા કર - GST દરોમાં ઘટાડા બાદ, આ વર્ષે ઓક્ટોબરમાં કુલ GST વસૂલાતમાં ઓક્ટોબર ૨૦૨૪ની સરખામણીમાં ૪.૬ ટકાનો વધારો નોંધાયો છે. ઓક્ટોબર ૨૦૨૪માં કુલ GST મહેસૂલ વસૂલાત ૧.૮૭ લાખ કરોડ રૂપિયા હતી. જે હવે વધીને ૧.૯૫ લાખ કરોડ રૂપિયાથી વધુ થઈ છે. ઓક્ટોબરમાં સેન્ટ્રલ GST વસૂલાત ૩૬ હજાર ૫૪...

નવેમ્બર 1, 2025 2:08 પી એમ(PM) નવેમ્બર 1, 2025 2:08 પી એમ(PM)

views 21

છત્તીસગઢના રાયપુરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિધાનસભાના નવા ભવનનું લોકાર્પણ કર્યુ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે છત્તીસગઢની મુલાકાત દરમિયાન નયા રાયપુરમાં બ્રહ્માકુમારીઝ સંસ્થાના આદ્યાત્મિક કેદ્ર એવા શાંતિ શિખરનું ઉદ્ઘાટન કર્યું. આ કેન્દ્ર આધ્યાત્મિક શિક્ષણ, શાંતિ અને ધ્યાન માટેનું એક આધુનિક કેન્દ્ર છે. આ પ્રસંગે બોલતા, પ્રધાનમંત્રીએ કહ્યું કે રાષ્ટ્રનો વિકાસ તેના રાજ્યોના વિકાસ ...

નવેમ્બર 1, 2025 2:04 પી એમ(PM) નવેમ્બર 1, 2025 2:04 પી એમ(PM)

views 14

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છત્તીસગઢ, હરિયાણા, કર્ણાટક, કેરળ અને મધ્યપ્રદેશના લોકોને તેના સ્થાપના દિવસ પર અભિનંદન પાઠવ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છત્તીસગઢ, હરિયાણા, કર્ણાટક, કેરળ અને મધ્યપ્રદેશના લોકોને તેના સ્થાપના દિવસ પર અભિનંદન પાઠવ્યા. સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું કે છત્તીસગઢ પ્રગતિના નવા ધોરણો સ્થાપિત કરી રહ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે હરિયાણાની ઐતિહાસિક ભૂમિ તેના ખેડૂતોની મહેનત, તેના સૈનિકોન...

નવેમ્બર 1, 2025 2:07 પી એમ(PM) નવેમ્બર 1, 2025 2:07 પી એમ(PM)

views 15

ભારતીય સેનાના એવિએશન કોર્પ્સની 40મા સ્થાપના દિવસની આજે ઉજવણી

ભારતીય સેનાના એવિએશન કોર્પ્સ આજે તેનો 40મો સ્થાપના દિવસ ઉજવી રહ્યા છે. આર્મી એવિએશન કોર્પ્સના ડાયરેક્ટર જનરલ અને કર્નલ કમાન્ડન્ટ, લેફ્ટનન્ટ જનરલ વિનોદ નામ્બિયારે આ પ્રસંગે અધિકારીઓ, નિવૃત્ત સૈનિકો અને તેમના પરિવારોને શુભેચ્છાઓ પાઠવી હતી. આકાશવાણી પર એક વિશિષ્ટ સંદેશમાં, લેફ્ટનન્ટ જનરલ વિનોદ નામ્બિયા...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.