રાષ્ટ્રીય

નવેમ્બર 21, 2024 9:38 એ એમ (AM)

views 9

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ગઈકાલે 11મી ASEAN સંરક્ષણમંત્રીઓની મીટિંગ પ્લસથી અલગ, વિએન્ટિયનમાં ચીન, લાઓસ અને મલેશિયાના તેમના સમકક્ષ સાથે દ્વિપક્ષીય બેઠકો યોજી

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ગઈકાલે 11મી ASEAN સંરક્ષણમંત્રીઓની મીટિંગ પ્લસથી અલગ, વિએન્ટિયનમાં ચીન, લાઓસ અને મલેશિયાના તેમના સમકક્ષ સાથે દ્વિપક્ષીય બેઠકો યોજી હતી. શ્રી સિંહ આ બેઠકમાં હાજરી આપવા અને પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા મુદ્દાઓ પરના ફોરમને સંબોધવા માટે લાઓસની ત્રણ દિવસની મુલાકાતે છે.

નવેમ્બર 21, 2024 9:24 એ એમ (AM)

views 22

કોઈ પણ પરિસ્થિતિમાં ભારત CARICOM સભ્ય દેશોનો એક વિશ્વાસપાત્ર ભાગીદાર દેશ છે.- પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે કોઈ પણ પરિસ્થિતિમાં ભારત CARICOM સભ્ય દેશોનો એક વિશ્વાસપાત્ર ભાગીદાર દેશ છે. ગઈકાલે રાત્રે જ્યોર્જટાઉન, ગયાનામાં બીજી ઈન્ડિયા-કેરીકોમ સમિટમાં શરૂઆતની ટિપ્પણીમાં, શ્રી મોદીએ કહ્યું, કે કોવિડ હોય કે કુદરતી આફતો, ક્ષમતા નિર્માણ કે વિકાસના મુદ્દાઓ.. ભારત CARICOM ...

નવેમ્બર 21, 2024 9:08 એ એમ (AM)

views 15

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈકાલે રાત્રે ગયાનામાં બીજી ઈન્ડિયા-કેરીકોમ સમિટ દરમિયાન તેમના ડોમિનિકન સમકક્ષ રૂઝવેલ્ટ સ્કેરીટને મળ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈકાલે રાત્રે ગયાનામાં બીજી ઈન્ડિયા-કેરીકોમ સમિટ દરમિયાન તેમના ડોમિનિકન સમકક્ષ રૂઝવેલ્ટ સ્કેરીટને મળ્યા હતા. શ્રી મોદીએ ડોમિનિકાના સર્વોચ્ચ પુરસ્કારથી સન્માનિત કરવા બદલ તેમનો આભાર માન્યો હતો. નેતાઓએ આબોહવા સ્થિતિસ્થાપકતા, આરોગ્યસંભાળ, ક્ષમતા નિર્માણ અને લોકો-થી-લોકોના સંબં...

નવેમ્બર 21, 2024 8:52 એ એમ (AM)

views 20

ભારત અને ગયાનાએ આરોગ્ય, હાઇડ્રોકાર્બન, કૃષિ સહિત દસ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા

ભારત અને ગયાનાએ આરોગ્ય, હાઇડ્રોકાર્બન, કૃષિ અને સંલગ્ન બાબતો સહિત અનેક ક્ષેત્રોમાં સહકાર વધારવા માટે દસ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. તબીબી ઉત્પાદનો, જન ઔષધિયોજના, સાંસ્કૃતિક વિનિમય કાર્યક્રમ, ગયાનામાં UPI સિસ્ટમના અમલીકરણ અને પ્રસાર ભારતી અને ગયાનાના નેશનલ કોમ્યુનિકેશન નેટવર્ક વચ્ચે પ્રસારણ ક્...

નવેમ્બર 20, 2024 7:57 પી એમ(PM)

views 7

સરકારે જણાવ્યું કે, પીએમ ગતિશક્તિએ 15 લાખ 89 હજાર કરોડ રૂપિયાના 228 માળખાકીય પરિયોજનાઓની સમીક્ષા કરી છે

સરકારે જણાવ્યું કે, પીએમ ગતિશક્તિએ 15 લાખ 89 હજાર કરોડ રૂપિયાના 228 માળખાકીય પરિયોજનાઓની સમીક્ષા કરી છે. ઉદ્યોગ અને આંતરિક વેપાર સંવર્ધન વિભાગના અધિક સચિવ રાજીવસિંહ ઠાકુરે આજે નવી દિલ્હીમાં એક સંવાદદાતા સંમેલનમાં જણાવ્યું કે, પીએમ ગતિશક્તિથી પરિયોજનાની કિંમતમાં ઘટાડો આવ્યો છે. તેમજ સમગ્ર કામગીરીમાં ...

નવેમ્બર 20, 2024 7:55 પી એમ(PM)

views 9

પ્રવર્તન નિદેશાલય – EDએ આજે બિટકૉઈન કૌભાંડ કેસ મામલે આજે સાયબર નિષ્ણાત ગૌરવ મેહતાના છત્તીસગઢની રાજધાની રાયપુરમાં આવેલા નિવાસસ્થાન પર દરોડા પાડ્યા

પ્રવર્તન નિદેશાલય – EDએ આજે બિટકૉઈન કૌભાંડ કેસ મામલે આજે સાયબર નિષ્ણાત ગૌરવ મેહતાના છત્તીસગઢની રાજધાની રાયપુરમાં આવેલા નિવાસસ્થાન પર દરોડા પાડ્યા હતા. દરમિયાન EDના અધિકારીઓએ ગૌરવ મેહતાના દસ્તાવેજોની તપાસ કરી હતી. મળતી માહિતી અનુસાર, ગૌરવ મેહતા પુણેની કન્સલ્ટન્સી કંપનીમાં કામ કરે છે. આ એ જ કંપની છે, ...

નવેમ્બર 20, 2024 7:53 પી એમ(PM)

views 10

દિલ્હી વિશ્વવિદ્યાલય વિદ્યાર્થી સંઘની ચૂંટણી માટેની મતગણતરી 25 નવેમ્બરે થશે

દિલ્હી વિશ્વવિદ્યાલય વિદ્યાર્થી સંઘની ચૂંટણી માટેની મતગણતરી 25 નવેમ્બરે થશે. આ ચૂંટણીના મુખ્ય ચૂંટણી અધિકારી પ્રાધ્યાપક સત્યપાલ સિંહે જણાવ્યું કે, દિલ્હી વડી અદાલતે તમામ ગેરરીતિઓને દૂર કરવાની શરતો પર દિલ્હી વિશ્વ વિદ્યાલયને 26 નવેમ્બર કે તેનાથી પેહલા મતગણતરી કરવાનો નિર્દેશ આપ્યો છે. તેમણે કહ્યું કે,...

નવેમ્બર 20, 2024 7:51 પી એમ(PM)

views 6

ભારતીય આંતરરાષ્ટ્રીય વ્યાપાર મેળાના બીજા દિવસે આજે મુલાકાતીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો

ભારતીય આંતરરાષ્ટ્રીય વ્યાપાર મેળાના બીજા દિવસે આજે મુલાકાતીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. પ્રગતિ મેદાનના ભારત મંડપમ્ ખાતે “વિકસિત ભારત 2047” વિષયવસ્તુ સાથે આ મેળાનું આયોજન કરાયું છે. અમારા સંવાદદાતાએ જણાવ્યું કે, સાંજના સમયે મેળામાં મોટી સંખ્યામાં મુલાકાતીઓ રાષ્ટ્રીય અને આંતર-રાષ્ટ્રીય મંડપોમાં ખરીદી ...

નવેમ્બર 20, 2024 7:46 પી એમ(PM)

views 7

ભારતીય ભૂમિસેનાના અધ્યક્ષ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી આજથી ચાર દિવસ નેપાળના પ્રવાસ માટે રવાના થયા

ભારતીય ભૂમિસેનાના અધ્યક્ષ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી આજથી ચાર દિવસ નેપાળના પ્રવાસ માટે રવાના થયા છે. આ પ્રવાસનો ઉદ્દેશ બંને દેશની ભૂમિસેનાઓ વચ્ચે સૈન્ય સહયોગને મજબૂત કરવો અને સહયોગના આ નવા ક્ષેત્રની માહિતી મેળવવાનો છે. દરમિયાન જનરલ દ્વિવેદીને નેપાળની ભૂમિસેનાના જનરલના માનદ રેન્કથી પણ સન્માનિત કરાશે. જનર...

નવેમ્બર 20, 2024 7:45 પી એમ(PM)

views 11

સરકારે સંસદના શિયાળુ સત્ર પહેલા આ મહિનાની 24મી તારીખે સર્વપક્ષની બેઠક બોલાવી

સરકારે સંસદના શિયાળુ સત્ર પહેલા આ મહિનાની 24મી તારીખે સર્વપક્ષની બેઠક બોલાવી છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આ બેઠકની અધ્યક્ષતા કરશે. બેઠકમાં સરકાર સત્ર દરમિયાન લોકસભા અને રાજ્યસભાની કામગીરી કરવા માટે તમામ રાજકીય પક્ષનો સહયોગ માગશે. સંસદનું શિયાળુ સત્ર આ મહિનાની 25 તારીખથી શરૂ થઈને 20 ડિસેમ્બર સુધી ચ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.