રાષ્ટ્રીય

નવેમ્બર 22, 2024 2:40 પી એમ(PM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નાઈજીરીયા, બ્રાઝીલ અને ગુયાનાની મુલાકાત બાદ સ્વદેશ આવવા રવાના

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નાઈજીરીયા, બ્રાઝીલ અને ગુયાનાની મુલાકાત બાદ સ્વદેશ આવવા રવાના થયા છે. અગાઉ, ગયાનામાં નેશનલ કલ્ચરલ સેન્ટર ખાતે ભારતીય સમુદાય ને સંબોધતા શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે સમાનતાઓ બંને રાષ્ટ્રો વચ્ચે મિત્રતા માટે મજબૂત પાયો પૂરો પાડે છે. પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ...

નવેમ્બર 22, 2024 2:38 પી એમ(PM)

views 5

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતને વિક્સિત રાષ્ટ્ર બનાવવા માટે ‘રાષ્ટ્ર પ્રથમ’નો અભિગમ અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતને વિક્સિત રાષ્ટ્ર બનાવવા માટે ‘રાષ્ટ્ર પ્રથમ’નો અભિગમ અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. આજે હૈદરાબાદમાં લોક મંથનની ચોથી આવૃત્તિને સંબોધન કરતા રાષ્ટ્રપતિએ દેશમાં અનેક વિવિધતા હોવા છતાં સંગઠિત રાખવા ભારતીય સંસ્કૃતિ, ભાષા, પરંપરા અને જ્ઞાનનો નવસંચય કરવાની જરૂર પર ભાર ...

નવેમ્બર 22, 2024 2:38 પી એમ(PM)

views 19

ભારત ફિલિપાઇન્સ સાથે સંરક્ષણ સહયોગને વધુ મજબૂત કરવા પ્રતિબધ્ધ છે :સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જાપાનના સંરક્ષણ મંત્રી જનરલ નિકટાની સાથે લાઓસની રાજધાની વિએન્ટિયનમાં મુલાકાત કરી હતી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી સિંહે કહ્યું કે જનરલ નિકટાની સાથેની તેમની મુલાકાત ઘણી સારી રહી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે બંને દેશો વચ્ચે વધુ સારી ભાગીદારી ભારત-પ્રશાંત ક્ષેત્ર મા...

નવેમ્બર 22, 2024 2:35 પી એમ(PM)

views 12

નવ કોલસાની ખાણોની ઈ-હરાજીનો 10મો તબક્કો ગઈકાલે શરૂ થયો

નવ કોલસાની ખાણોની ઈ-હરાજીનો 10મો તબક્કો ગઈકાલે શરૂ થયો હતો. કોલસા મંત્રાલયના જણાવ્યા અનુસાર પ્રથમ દિવસે પાંચ કોલસાની ખાણો હરાજી માટે મૂકવામાં આવી હતી. આ તમામ ખાણોનો કુલ ભૌગોલિક ભંડાર 2 અબજ 63 કરોડ ટનથી વધુ છે. મંત્રાલયે કહ્યું કે આ કોલસાની ખાણોથી દર વર્ષે એક હજાર 106 કરોડ રૂપિયાથી વધુની આવક થશે અને ...

નવેમ્બર 22, 2024 2:31 પી એમ(PM)

views 11

13 સભ્યોના ક્રૂ સાથેનું ભારતીય માછીમારી જહાજ માર્થોમા ગઈકાલે સાંજે ગોવા નજીક ભારતીય નૌકાદળની સબમરીન સાથે અથડાયું

13 સભ્યોના ક્રૂ સાથેનું ભારતીય માછીમારી જહાજ માર્થોમા ગઈકાલે સાંજે ગોવા નજીક ભારતીય નૌકાદળની સબમરીન સાથે અથડાયું હતું. નૌકાદળે શોધ અને બચાવ કામગીરીમાં બોટના 13 સભ્યોમાંથી 11ને બચાવી લીધા છે જ્યારે અન્ય બેની શોધખોળ ચાલુ છે. નેવીએ કહ્યું છે કે, સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશનમાં કોસ્ટ ગાર્ડના જહાજોની પણ મદદ ...

નવેમ્બર 22, 2024 2:29 પી એમ(PM)

views 19

સરકાર ડેટાની ગોપનીયતાને સુનિશ્ચિત કરવા માટે કાનૂની માળખુ રજૂ કરશે :વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલ

વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે જાહેરાત કરી છે કે સરકાર ડેટાની ગોપનીયતાને સુનિશ્ચિત કરવા માટે કાનૂની માળખુ રજૂ કરશે. ટેક્નોલોજી અને નવીનીકરણનાં રોકાણ માટે ભારતને મુખ્ય કેન્દ્ર તરીકે સ્થાપવાની હિમાયત કરતા શ્રી ગોયલે ભારપૂર્વક જણાવ્યું કે, ભારત તેની મજબૂત કાયદાકીય વ્યવસ્થાની સાથે એક નવું માળખું ...

નવેમ્બર 22, 2024 2:27 પી એમ(PM)

views 11

કેનેડાની સરકારે કેનેડામાં ગુનાઇત પ્રવૃત્તિઓ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, વિદેશમંત્રી એસ જયશંકર અને રાષ્ટ્રીય સલાહકાર અજીત ડોભાલ વચ્ચે જોડાણ અંગે ઔપચારિક રીતે સ્પષ્ટતા કરી

કેનેડાની સરકારે શુક્રવારે કેનેડામાં ગુનાઇત પ્રવૃત્તિઓ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, વિદેશમંત્રી એસ જયશંકર અને રાષ્ટ્રીય સલાહકાર અજીત ડોભાલ વચ્ચે જોડાણ અંગે ઔપચારિક રીતે સ્પષ્ટતા કરી હતી. પ્રિવિ કાઉન્સિલના ડેપ્યુટી ક્લાર્ક અને કેનેડાના પ્રધાનમંત્રીના રાષ્ટ્રીય સલામતી અને ગુપ્તર સલાહકાર નાથાલી ડ્રોઉ...

નવેમ્બર 22, 2024 2:25 પી એમ(PM)

views 12

સર્વોચ્ચ અદાલતે જ્ઞાનવાપી મસ્જિદનાં સીલ કરવામાં આવેલા વિસ્તાર ‘વઝુખાના’નો એએસઆઇ સર્વે કરાવવા હિન્દુ પક્ષકારોએ કરેલી અરજીને પગલે જ્ઞાનવાપી મસ્જિદ સમિતીનો પ્રતિસાદ માંગ્યો

સર્વોચ્ચ અદાલતે જ્ઞાનવાપી મસ્જિદનાં સીલ કરવામાં આવેલા વિસ્તાર ‘વઝુખાના’નો એએસઆઇ સર્વે કરાવવા હિન્દુ પક્ષકારોએ કરેલી અરજીને પગલે જ્ઞાનવાપી મસ્જિદ સમિતીનો પ્રતિસાદ માંગ્યો છે. આ વિસ્તારમાં શિવલિંગ મળી આવ્યું હોવાનો હિન્દુઓનો દાવો છે. 2023માં સર્વોચ્ચ અદાલતે વઝુખાના સિવાયના વિસ્તારોમાં તોડફોડ વિના મસ્જ...

નવેમ્બર 22, 2024 2:24 પી એમ(PM)

views 18

છત્તીસગઢમાં આજે સુરક્ષા દળો સાથેની અથડામણમાં 10 જેટલા માઓવાદીઓ માર્યા ગયા

છત્તીસગઢમાં આજે સુરક્ષા દળો સાથેની અથડામણમાં 10 જેટલા માઓવાદીઓ માર્યા ગયા હતા. સીઆરપીએફ અને ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ-ડીઆરજીની સંયુક્ત ટીમને માઓવાદી હોવાની મળેલી બાતમીના આધારે સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતુ. સુકમા જિલ્લાના કોન્ટા વિસ્તારમાં સર્ચ ઓપરેશન દરમિયાન, ભેજી વિસ્તારના જંગલ અને પહાડીઓમાં એન્કાઉન્ટ...

નવેમ્બર 21, 2024 6:55 પી એમ(PM)

views 17

રશિયાએ યુક્રેનિયન પ્રદેશમાં આંતર-ગ્રહીય બેલેસ્ટિક મિસાઇલો છોડી દીધી છે

રશિયાએ યુક્રેનિયન પ્રદેશમાં આંતર-ગ્રહીય બેલેસ્ટિક મિસાઇલો છોડી દીધી છે. એક દિવસ પહેલા જ રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પૂતિને રશિયાના પરમાણુ સિદ્ધાંતમાં ફેરફાર કરતા યુક્રેનને શક્તિશાળી મિસાઈલથી નિશાન બનાવ્યું હતું. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જૉબાઈડન અને બ્રિટિશ પ્રધાનમંત્રી કીર સ્ટાર્મર દ્વારા યુક્રેનને પશ્ચિ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.