રાષ્ટ્રીય

નવેમ્બર 24, 2024 8:49 એ એમ (AM)

views 7

ઓસ્ટ્રેલિયાના પર્થમાં રમાઈ રહેલી પહેલી ક્રિકેટ ટેસ્ટ મેચમાં ભારતે પહેલી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાને 104 રને ઓલઆઉટ કરીને 46 રનની સરસાઈ મેળવી છે.

ઓસ્ટ્રેલિયાના પર્થમાં રમાઈ રહેલી પહેલી ક્રિકેટ ટેસ્ટ મેચમાં ભારતે પહેલી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાને 104 રને ઓલઆઉટ કરીને 46 રનની સરસાઈ મેળવી છે. ભારતે બીજી ઇનિંગમાં વિના વિકેટે 172 રન નોંધાવ્યા છે. આ સાથે ભારતની કુલ સરસાઈ 218 રનની થઈ છે.

નવેમ્બર 24, 2024 8:48 એ એમ (AM)

views 27

વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું છે કે વિશ્વ ભારતને કેવી રીતે જુએ છે તેમાં પરિવર્તન આવ્યું છે.

વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું છે કે વિશ્વ ભારતને કેવી રીતે જુએ છે તેમાં પરિવર્તન આવ્યું છે. 8મા ઈન્ડિયા આઈડિયા ઝકોન્ક્લેવને વિડીયો માધ્યમથી સંબોધન કરતાં ડૉ. જયશંકરે કહ્યું કે છેલ્લા દાયકામાં એક મોટો ફેરફાર જોવા મળ્યો છે અને ભારત હવે વેપાર કરવા માટે વધુ સરળ હોવાનું માનવામાં આવે છે. તેમણે કહ્યું કે આ...

નવેમ્બર 24, 2024 8:46 એ એમ (AM)

views 10

વિદેશ મંત્રી ડૉ.સુબ્રમણ્યમ જયશંકર આજથી ઇટલીની ત્રણ દિવસની સત્તાવાર મુલાકાતે જશે.

વિદેશ મંત્રી ડૉ.સુબ્રમણ્યમ જયશંકર આજથી ઇટલીની ત્રણ દિવસની સત્તાવાર મુલાકાતે જશે. ડૉ. જયશંકર ફિઉગ્ગીમાં G-7 વિદેશ મંત્રીઓની એક બેઠકમાં ભાગ લેશે. બેઠકમાં ભારતને અતિથિ દેશતરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે. ઉપરાંત, તેઓ ઇટાલીના વિદેશ મંત્રી અને G-7 દેશોના વિદેશ મંત્રીઓ સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે.તેઓ રોમમાં...

નવેમ્બર 24, 2024 8:44 એ એમ (AM)

views 15

ભારતીય હવામાન વિભાગે આજે આંદામાન અને નિકોબાર ટાપુઓ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે.

ભારતીય હવામાન વિભાગે આજે આંદામાન અને નિકોબાર ટાપુઓ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ, માહે, તટીય આંધ્રપ્રદેશ, યાનમ અને રાયલસીમામાં પણ આગામી પાંચ દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે બંગાળની ખાડી, આંદામાન સમુદ્ર અને આસપાસના વિસ્તારોમાં માછ...

નવેમ્બર 24, 2024 8:38 એ એમ (AM)

views 10

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે સાહિત્ય માનવતાને સશક્ત અને સમાજને શ્રેષ્ઠ બનાવે છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે સાહિત્ય માનવતાને સશક્ત અને સમાજને શ્રેષ્ઠ બનાવે છે. ગઈકાલે નવી દિલ્હીમાં સાહિત્ય આજતક સન્માન સમારોહમા સંબોધન કરતાં તેમણે આ મુજબ જણાવ્યું હતું. સુશ્રી મૂર્મૂએ કહ્યું કે સાહિત્ય બદલાતા સંજોગો અનુસાર માનવતાના શાશ્વત મૂલ્યોનુ ઘડતર કરેછે. તેમણે કહ્યું કે દેશના પ્રા...

નવેમ્બર 24, 2024 8:37 એ એમ (AM)

views 10

શીખોના નવમા ગુરુ ગુરુતેગ બહાદુરનો આજે શહીદી દિવસ આજે મનાવવામાં આવી રહ્યો છે.

શીખોના નવમા ગુરુ ગુરુતેગ બહાદુરનો આજે શહીદી દિવસ આજે મનાવવામાં આવી રહ્યો છે. ગુરુ તેગ બહાદુરે ધર્મ, માનવીય મૂલ્યો, આદર્શો અને સિદ્ધાંતોની રક્ષા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. ગુરુ તેગ બહાદુરની શહાદતને દર વર્ષે શહીદી દિવસ તરીકે યાદ કરવામાં આવે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુરુ તેગ બહાદુરને...

નવેમ્બર 24, 2024 8:35 એ એમ (AM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આજે રાત્રે આઠ વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ ...

નવેમ્બર 24, 2024 8:34 એ એમ (AM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ‘ઓડિશા પર્વ 2024’ કાર્યક્રમમાં ભાગ લેશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ‘ઓડિશા પર્વ 2024’ કાર્યક્રમમાં ભાગ લેશે. આ પ્રસંગે તેઓ સભાને સંબોધન કરશે. આ કાર્યક્રમનો ઉદેશ્ય રાજ્યના જીવંત સામાજિક, સાંસ્કૃતિક અને રાજકીય નૈતિકતાનું પ્રદર્શન કરવાનો છે. દિલ્હી ખાતેના ઓડિયા સમાજ આયોજિત આ કાર્યક્રમનું આજે સમાપન થશે.

નવેમ્બર 24, 2024 8:32 એ એમ (AM)

views 12

સંસદના શિયાળુ સત્રનો આવતીકાલથી આરંભ થશે.

સંસદના શિયાળુ સત્રનો આવતીકાલથી આરંભ થશે. આ સત્રમાં કામગીરી સરળતાથી થઈ શકે હેતુથી ચર્ચા કરવા કેન્દ્ર સરકારે આજે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. કેન્દ્રીય સંરક્ષણમંત્રી રાજનાથસિંહના અધ્યક્ષપદે સર્વપક્ષીય બેઠક યોજાશે. ઉલ્લેખનીય છે કે, 25 નવેમ્બરથી શરૂ થનાર શિયાળુ સત્ર આગામી 20મી ડિસેમ્બર સુધી યોજાશે. જોકે 2...

નવેમ્બર 24, 2024 8:31 એ એમ (AM)

views 10

ચૂંટણી પરિણામો જાહેર થતાંની સાથે ઝારખંડમાં સરકાર બનાવવાની કવાયત શરૂ થઈ

ચૂંટણી પરિણામો જાહેર થતાંની સાથે ઝારખંડમાં સરકાર બનાવવાની કવાયત શરૂ થઈ છે. ઈન્ડિયા ગઠબંધનના નવા ચૂંટાયેલા ધારાસભ્યો તેમના નેતાની પસંદગી કરવા આજે રાંચીમાં બેઠક કરશે. આ બેઠક મુખ્યમંત્રી હેમંત સોરેનના સત્તાવાર નિવાસસ્થાને બોલાવવામાં આવી છે. જેએમએમ, કોંગ્રેસ, આરજેડી અને સીપીઆઈ(એમએલ)ના નવા ચૂંટાયેલા ધારા...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.