રાષ્ટ્રીય

નવેમ્બર 25, 2024 2:30 પી એમ(PM)

views 8

અદાણી જૂથ સામે કથિત લાંચના આરોપો અંગે વિપક્ષના હોબાળા બાદ રાજ્યસભા આજના દિવસ માટે સ્થગિત કરવામાં આવી

સંસદના શિયાળુ સત્રની આજથી શરૂઆત થઈ છે. જ્યારે અદાણી જૂથ સામે કથિત લાંચના આરોપો અંગે વિપક્ષના હોબાળા બાદ રાજ્યસભા આજના દિવસ માટે સ્થગિત કરવામાં આવી છે. રાજ્યસભાનું સત્ર પ્રથમ સ્થગિત કર્યા બાદ ફરી મળ્યું ત્યારે અધ્યક્ષ જગદીપ ધનખડે વિપક્ષી સભ્યોને ગૃહને સામાન્ય રીતે ચાલવા દેવા અપીલ કરી હતી. પરંતુ ભારે ...

નવેમ્બર 25, 2024 2:30 પી એમ(PM)

views 11

JPCના સભ્ય એવા વિપક્ષી સાંસદો આજે વક્ફ સુધારા ખરડો 2024 મામલે આજે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાને તેમની કચેરીમાં મળ્યા

સંસદની સંયુક્ત સમિતિ - JPCના સભ્ય એવા વિપક્ષી સાંસદો આજે વક્ફ સુધારા ખરડો 2024 મામલે આજે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાને તેમની કચેરીમાં મળ્યા હતા. માધ્યમો સાથે વાત કરતાં તૃણમુલ કૉંગ્રેસના સાંસદ કલ્યાણ બેનરજીએ કહ્યું, JPCના અધ્યક્ષ વિપક્ષના સભ્યોની વાત નથી સાંભળી રહ્યા અને ઝડપથી અહેવાલ ન આપી શકાય. આ બંને...

નવેમ્બર 25, 2024 2:29 પી એમ(PM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંસદનું આ શિયાળું સત્ર ફળદાયી, રચનાત્મક ચર્ચાઓથી ભરેલું રહેવાની આશા વ્યક્ત કરી છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંસદનું આ શિયાળું સત્ર ફળદાયી, રચનાત્મક ચર્ચાઓથી ભરેલું રહેવાની આશા વ્યક્ત કરી છે. સંસદ સત્ર પેહલા માધ્યમો સાથે વાત કરતા શ્રી મોદીએ કહ્યું, ‘બંધારણ અપનાવ્યાને 75 વર્ષ પૂર્ણ થયા સહિતના અનેક કારણોસર આ સત્ર મહત્વનું છે.’ તેમણે કહ્યું, આ લોકશાહી માટે ગૌરવપૂર્ણ સીમાચિહ્ન છે. દ...

નવેમ્બર 25, 2024 2:28 પી એમ(PM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આંતર-રાષ્ટ્રીય સહકાર ગઠબંધન- I.C.A.ના વૈશ્વિક સહકાર સંમેલનનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીના ભારત મંડપમ્ ખાતે આંતર-રાષ્ટ્રીય સહકાર ગઠબંધન- I.C.A.ના વૈશ્વિક સહકાર સંમેલનનું ઉદ્ઘાટન કરશે. આંતર-રાષ્ટ્રીય સહકાર ગઠબંધનના 130 વર્ષના ઇતિહાસમાં પેહલી વાર વૈશ્વિક સહકાર સંમેલન અને સામાન્ય સભા ભારતમાં યોજાઈ રહી છે. આ પ્રસંગે શ્રી મોદી આંતર-રાષ્ટ્રીય સહકાર વર...

નવેમ્બર 25, 2024 2:27 પી એમ(PM)

views 11

ભારતીય રિઝર્વ બેન્કે જણાવ્યું કે, ભારત પરિવર્તનલક્ષી ફેરફાર માટે ડિજિટલ ટેક્નૉલોજીનો લાભ ઉઠાવવામાં વિશ્વમાં અગ્રણી બનીને આગળ આવ્યું છે

ભારતીય રિઝર્વ બેન્કે જણાવ્યું કે, ભારત પરિવર્તનલક્ષી ફેરફાર માટે ડિજિટલ ટેક્નૉલોજીનો લાભ ઉઠાવવામાં વિશ્વમાં અગ્રણી બનીને આગળ આવ્યું છે. એટલે એકીકૃત ચૂકવણી પદ્ધતિ- UPIનું આંતર-રાષ્ટ્રીયકરણ ઝડપતી આગળ વધી રહ્યું છે. બેન્કના જણાવ્યા અનુસાર, UPIની ક્ષમતાઓમાં સુધારણાની સાથે ઑક્ટોબરમાં UPIના માધ્યમથી 16.6 ...

નવેમ્બર 25, 2024 2:26 પી એમ(PM)

views 8

રમતગમત મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હીમાં હમારા સંવિધાન હમારા સ્વાભિમાન પદયાત્રામાં ભાગ લીધો

કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હીમાં હમારા સંવિધાન હમારા સ્વાભિમાન પદયાત્રામાં ભાગ લીધો હતો. આવતીકાલે ઉજવવામાં આવનારા બંધારણ દિવસ પૂર્વે, ભારતીય બંધારણને અપનાવવાની ઉજવણી કરવા અને તેના સ્થાપકોની દ્રષ્ટિને માન આપવા આજે પદયાત્રાનું આયોજન કરાયું હતું. કેન્દ્રીય મંત...

નવેમ્બર 25, 2024 2:25 પી એમ(PM)

views 8

કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે કહ્યું કે, ભારત સહકારી ચળવળમાં વિશ્વને નવો રાહ ચિંધી રહ્યું છે

કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે કહ્યું કે, ભારત સહકારી ચળવળમાં વિશ્વને નવો રાહ ચિંધી રહ્યું છે. રાષ્ટ્રીય દૈનિકોમાં લખેલા લેખમાં, શ્રી શાહે જણાવ્યું કે, સહકારી ક્ષેત્ર માત્ર આર્થિક રીતે મહત્વાકાંક્ષી વ્યક્તિઓને સમૃદ્ધ કરવા માટે જ નહીં, પરંતુ તેમને અર્થતંત્રની મુખ્યધારામાં સામેલ કરવા પણ જાણીતું છે. ...

નવેમ્બર 25, 2024 2:23 પી એમ(PM)

views 5

ઉત્તરપ્રદેશના હરદોઈ જિલ્લામાં આજે સવારે કાર અને ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાતા પાંચ લોકોના મોત નીપજ્યા છે

ઉત્તરપ્રદેશના હરદોઈ જિલ્લામાં આજે સવારે કાર અને ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાતા પાંચ લોકોના મોત નીપજ્યા છે. જ્યારે ચાર લોકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ છે. અધિક પોલીસ અધિક્ષક પૂર્વી નૃપેન્દ્ર કુમારે જણાવ્યું કે, મલ્લાવાં વિસ્તારમાંથી માહિતી મળી હતી કે, ગોરાઈ ચાર રસ્તા પાસે એક કાર લગ્ન સમારોહથી પરત આવી રહી...

નવેમ્બર 25, 2024 2:23 પી એમ(PM)

views 9

ગોવાના બેસિલિકા ઓફ બોમ જીસસ ચર્ચ ખાતે સ્પેનિશ મિશનરી સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયરના પવિત્ર અવશેષો નિહાળી શકાશે

ગોવાના બેસિલિકા ઓફ બોમ જીસસ ચર્ચ ખાતે સ્પેનિશ મિશનરી સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયરના પવિત્ર અવશેષો નિહાળી શકાશે. 21 મી નવેમ્બરથી શરૂ થયેલું સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયરના પવિત્ર અવશેષોનું 18મું પ્રદર્શન 5 મી જાન્યુઆરી 2025 સુધી નિહાળી શકાશે. દાયકામાં એકવાર યોજાતા આ પ્રદર્શનમાં ભારત અને વિદેશમાંથી હજારો યાત્રાળુઓ...

નવેમ્બર 24, 2024 8:51 એ એમ (AM)

views 10

ભારતના એન. શ્રી રામબાલાજી અને ઋત્વિક બોલિપલ્લીની જોડીએ એટીપી ટેનિસ ચેલેન્જર ટુરનો પુરુષ ડબલ્સનો ખિતાબ જીતી લીધો છે.

ભારતના એન. શ્રી રામબાલાજી અને ઋત્વિક બોલિપલ્લીની જોડીએ એટીપી ટેનિસ ચેલેન્જર ટુરનો પુરુષ ડબલ્સનો ખિતાબ જીતી લીધો છે. ઇટાલીમાં રમાયેલી ફાઇનલ મેચમાં ભારતીય જોડીએ ફ્રાન્સના થિયો એરિબેસ અને પોર્ટુગલના ફ્રાન્સિસ્કો કેબ્રાલની જોડીને હરાવી હતા. આ અગાઉ બોલિપલ્લીએ ગયા મહિને કઝાકિસ્તાનમાં અલ્માટી ઓપનમાં અર્જુન...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.