નવેમ્બર 25, 2024 2:30 પી એમ(PM)
8
અદાણી જૂથ સામે કથિત લાંચના આરોપો અંગે વિપક્ષના હોબાળા બાદ રાજ્યસભા આજના દિવસ માટે સ્થગિત કરવામાં આવી
સંસદના શિયાળુ સત્રની આજથી શરૂઆત થઈ છે. જ્યારે અદાણી જૂથ સામે કથિત લાંચના આરોપો અંગે વિપક્ષના હોબાળા બાદ રાજ્યસભા આજના દિવસ માટે સ્થગિત કરવામાં આવી છે. રાજ્યસભાનું સત્ર પ્રથમ સ્થગિત કર્યા બાદ ફરી મળ્યું ત્યારે અધ્યક્ષ જગદીપ ધનખડે વિપક્ષી સભ્યોને ગૃહને સામાન્ય રીતે ચાલવા દેવા અપીલ કરી હતી. પરંતુ ભારે ...