રાષ્ટ્રીય

નવેમ્બર 26, 2024 3:46 પી એમ(PM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉદ્યોગપતિ શશિકાંત રુઈયાના નિધન પર શોક વ્યક્ત કર્યો

એસ્સાર ગ્રુપના સહ-સ્થાપક શશિકાંત રુઈયાનું 81 વર્ષની વયે લાંબી બીમારીના કારણે ગઈકાલે અવસાન થયું. તેમણે ભારતની વ્યાપારી પૃષ્ઠભૂમિને પુનઃવ્યાખ્યાયિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે એસ્સાર જૂથનો પાયો નાખ્યો અને તેને વૈશ્વિક સમૂહ બનાવ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉદ્યોગપતિ શશિકાંત રુઈયાના નિધન...

નવેમ્બર 26, 2024 3:45 પી એમ(PM)

views 8

મહારાષ્ટ્ર સરકારે સુશ્રી રશ્મિ શુક્લાને પોલીસ મહાનિદેશક- DGP અને રાજ્યનાં પોલીસ દળનાં પ્રમુખ તરીકે ફરી નિયુક્ત કર્યાં

મહારાષ્ટ્ર સરકારે સુશ્રી રશ્મિ શુક્લાને પોલીસ મહાનિદેશક- DGP અને રાજ્યનાં પોલીસ દળનાં પ્રમુખ તરીકે ફરી નિયુક્ત કર્યાં છે. ગઈકાલે સાંજે રાજ્યના ગૃહ વિભાગે જાહેર કરેલા આદેશ અનુસાર, આ નિર્ણય વિધાનસભા ચૂંટણીના પરિણામ બાદ લેવાયો છે. સુશ્રી રશ્મિ શુક્લાને તેમના પદથી હટાવાયાં બાદ ભારતીય પોલીસ સેવાના વરિષ્ઠ...

નવેમ્બર 26, 2024 3:30 પી એમ(PM)

views 9

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ બંધારણ દિવસ નિમિત્તે સંસદના બંને ગૃહના સંયુક્ત સત્રને સંબોધિત કર્યા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કહ્યું, ‘આપણા બંધારણના સિદ્ધાંતોને જીવનમાં ઉતારીને આપણે ભારતને એક પ્રગતિશીલ અને સમૃદ્ધ દેશ બનાવી શકીએ છીએ.’ બંધારણ દિવસ નિમિત્તે આજે સંસદના બંને ગૃહના સંયુક્ત સત્રને સંબોધિત કરતાં સુશ્રી મુર્મૂએ આ મુજબ જણાવ્યું હતું. સુશ્રી મુર્મૂએ ઉમેર્યું, ‘આપણું બંધારણ આપણા લોકતાંત્રિક ...

નવેમ્બર 26, 2024 3:27 પી એમ(PM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય બંધારણની 75મી વર્ષગાંઠ નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય બંધારણની 75મી વર્ષગાંઠ નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી છે. સોશિયલ મીડિયાના એક સંદેશમાં શ્રી મોદીએ કહ્યું, ‘બંધારણ દેશનું માર્ગદર્શક છે. આજે દેશ પોતાની સંપૂર્ણ ક્ષમતા સાથે આગળ વધતા પોતાની વિવિધતા પર ગર્વ કરી રહ્યો છે.’ શ્રી મોદીએ ભારતીય સંવિધાનને દેશની હજારો વર્...

નવેમ્બર 26, 2024 9:46 એ એમ (AM)

views 8

નમૂના વિસ્તારોની સતત સરખામણી મુજબ,ભારતમાં વાઘની વસ્તીમાં દર વર્ષે 6%નો વધારો નોંધાયો છે:કેન્દ્રીય વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી, કીર્તિ વર્ધનસિંહ

કેન્દ્રીય વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી, કીર્તિ વર્ધનસિંહે જણાવ્યું છે કે નમૂના વિસ્તારોની સતત સરખામણી મુજબ,ભારતમાં વાઘની વસ્તીમાં દર વર્ષે 6%નો વધારો નોંધાયો છે. લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં તેમણે આવાત કહી હતી. શ્રી સિંહે કહ્યું કે વર્ષ 2022 માં 2022માં વાઘની સંખ્યા 3 હજાર 682 નોંધાઈ છે જે 20...

નવેમ્બર 26, 2024 9:39 એ એમ (AM)

views 10

દેશભરમાં આજે રાષ્ટ્રીય દૂધ દિવસની ઉજવણી કરાશે

આજે રાષ્ટ્રીય દૂધ દિવસ છે. દેશમાં શ્વેત ક્રાંતિના જનક ડૉ. વર્ગીસ કુરિયનની જન્મજયંતિની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે. નવી દિલ્હીમાં આયોજિત કાર્યક્રમમાં દેશની અર્થવ્યવસ્થા અને પોષણ સુરક્ષામાં ડેરી ક્ષેત્રના યોગદાનને પ્રદર્શિત કરશે. આ પ્રસંગે કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી રાજીવ રંજન સ...

નવેમ્બર 26, 2024 9:38 એ એમ (AM)

views 15

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે નવી દિલ્હીમાં સર્વોચ્ચ અદાલત ખાતે બંધારણ દિવસની ઉજવણીમાં ભાગ લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે નવી દિલ્હીમાં સર્વોચ્ચ અદાલત ખાતે બંધારણ દિવસની ઉજવણીમાં ભાગ લેશે. શ્રી મોદી આ પ્રસંગે સભાને સંબોધન કરશે. પ્રધાનમંત્રી ભારતીય ન્યાયતંત્રનો વાર્ષિક અહેવાલ 2023-24 પણ બહાર પાડશે. આ પ્રસંગે કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ, ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ સંજીવ ખન્...

નવેમ્બર 26, 2024 9:37 એ એમ (AM)

views 14

કેન્દ્રીય કેબિનેટે કૃષિઅને ખેડૂત કલ્યાણ મંત્રાલય હેઠળ કુદરતી ખેતી માટે રાષ્ટ્રીય મિશન (NMNF) શરૂ કરવાની મંજૂરી આપી

કેન્દ્રીય કેબિનેટે કૃષિઅને ખેડૂત કલ્યાણ મંત્રાલય હેઠળ કુદરતી ખેતી માટે રાષ્ટ્રીય મિશન (NMNF) શરૂ કરવાની મંજૂરી આપી છે. આ માટે 2 હજાર 481 કરોડ રૂપિયાની ફાળવણી કરાઇ છે. કેબિનેટની બેઠક બાદ મીડિયાને માહિતી આપતાં માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, મિશનનો હેતુ રાસાયણિક મુક્ત અને ટ...

નવેમ્બર 26, 2024 9:35 એ એમ (AM)

views 24

કેન્દ્રીય મંત્રીમંડળની આર્થિક બાબતોની સમિતિએ 7 હજાર 927 કરોડ રૂપિયાના કુલ ખર્ચ સાથે રેલવે મંત્રાલયની ત્રણ પરિયોજનાને મંજૂરી આપી.

કેન્દ્રીય મંત્રીમંડળની આર્થિક બાબતોની સમિતિએ 7 હજાર 927 કરોડ રૂપિયાના કુલ ખર્ચ સાથે રેલવે મંત્રાલયની ત્રણ પરિયોજનાને મંજૂરી આપી છે. જેમાં 160 કિલોમીટર લાંબી મનમાડ-જલગાંવ ચોથી રેલવે લાઇન, 131 કિલોમીટર લાંબી ભુસાવલ-ખંડવા ત્રીજી અને ચોથી રેલવે લાઇન અને 84 કિલોમીટર લાંબી પ્રયાગરાજ-માનિકપુર ત્રીજી લાઇનનો...

નવેમ્બર 26, 2024 9:33 એ એમ (AM)

views 12

દેશભરમાં આજે બંધારણ દિવસની ઉજવણી કરાશે

દેશભર આજે બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારે ભારતના બંધારણને અપનાવવાના 75મા વર્ષની સ્મૃતિમાં આજથી આખા વર્ષ દરમ્યાન ઉજવણીની જાહેરાત કરી છે. બંધારણ દિવસ નિમિત્તે આજે દિલ્હી ખાતે સંવિધાન સદનના કેન્દ્રીય કક્ષમાં એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.