રાષ્ટ્રીય

ડિસેમ્બર 10, 2025 7:54 પી એમ(PM)

views 14

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું બંધારણ ચૂંટણી પંચને મતદાર યાદી તૈયાર કરવાની સત્તા આપે છે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે બંધારણ ચૂંટણી પંચને મતદાર યાદી તૈયાર કરવાની સત્તા આપે છે, અને ખાસ સઘન સુધારણા (SIR) હાથ ધરવાની જવાબદારી આયોગની છે. લોકસભામાં ચૂંટણી સુધારા પર ચર્ચા દરમિયાન SIR અંગે વિપક્ષના આરોપોને નકારી કાઢતા તેમણે જણાવ્યું હતું કે વિપક્ષ, ખાસ કરીને કોંગ્રેસ, SIR મુદ્...

ડિસેમ્બર 10, 2025 7:53 પી એમ(PM)

views 11

રાજ્યસભામાં રાષ્ટ્રગીત વંદે માતરમ્ ની 150મી વર્ષગાંઠ પર ચર્ચા ચાલી રહી

રાજ્યસભામાં રાષ્ટ્રગીત વંદે માતરમ્ ની 150મી વર્ષગાંઠ પર ચર્ચા ચાલી રહી છે. ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે વંદે માતરમ્ પર ચર્ચા શરૂ કરી હતી. ચર્ચામાં ભાગ લેતા, કોંગ્રેસ પક્ષના જયરામ રમેશે આરોપ લગાવ્યો કે જવાહરલાલ નેહરુને બદનામ કરવાના ઇરાદાથી વંદે માતરમ્ પર ચર્ચા કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે કોંગ્ર...

ડિસેમ્બર 10, 2025 7:52 પી એમ(PM)

views 7

ભારતના મુખ્ય તહેવાર દિવાળી યુનેસ્કોની માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની પ્રતિનિધિ યાદીમાં સામેલ

ભારતના મુખ્ય સાંસ્કૃતિક અને આધ્યાત્મિક તહેવારોમાંના એક, દિવાળીને આજે સંયુક્ત રાષ્ટ્ર શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંગઠન -યુનેસ્કોની માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની પ્રતિનિધિ યાદીમાં સામેલ કરવામાં આવી છે. આ જાહેરાત કરતા, સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે કહ્યું કે આ દરેક ભારતી...

ડિસેમ્બર 10, 2025 7:51 પી એમ(PM)

views 10

રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારત એક એવો રાષ્ટ્ર બનવા માટે પ્રતિબદ્ધ છે જ્યાં માનવ અધિકારોનું રક્ષણ જ નહીં પણ તેમનું સન્માન પણ થાય છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે ભારત એક એવો રાષ્ટ્ર બનવા માટે પ્રતિબદ્ધ છે જ્યાં માનવ અધિકારોનું રક્ષણ જ નહીં પણ તેમનું સન્માન પણ થાય છે. નવી દિલ્હીમાં માનવ અધિકાર દિવસ 2025 અને દૈનિક જરૂરિયાતો સુનિશ્ચિત કરવા પર રાષ્ટ્રીય પરિષદને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે ગૌરવ સાથે કોઈ વાટાઘાટો કરી શકાતી...

ડિસેમ્બર 10, 2025 7:48 પી એમ(PM)

views 10

એશિયન ડેવલપમેન્ટ બેંકે તેના અહેવાલમાં ભારત માટે ચાલુ નાણાકીય વર્ષનો વૃદ્ધિનો અંદાજ 6.5 ટકાથી વધારીને 7.2 ટકા કર્યો

એશિયન ડેવલપમેન્ટ બેંક - ADB એ તેના એશિયા અને પેસિફિકના ગ્રોથ આઉટલુક રિપોર્ટમાં ભારત માટે ચાલુ નાણાકીય વર્ષ માટે વૃદ્ધિનો અંદાજ 6.5 ટકાથી વધારીને 7.2 ટકા કર્યો છે. જુલાઈથી સપ્ટેમ્બર ત્રિમાસિકમાં દેશે મજબૂત વૃદ્ધિ નોંધાવી અને મજબૂત નાણાકીય વર્ષ માટેની સંભાવનાઓ નોંધાવ્યા પછી આ 0.7 ટકાનો વધારો દર્શાવે છ...

ડિસેમ્બર 10, 2025 2:03 પી એમ(PM)

views 16

રાજ્યસભામાં વંદેમાતરમ્ ની ચર્ચામાં ભાગ લેતા કેન્દ્રીય મંત્રી અમિત શાહે કહ્યુ વંદેમાતરમ્ અંગેનું સમર્પણ કાયમ

સંસદમાં રાષ્ટ્રગાન વંદે માતરમ અંગે ચર્ચા ચાલી રહી છે. આજે પણ સંસદના બંને ગૃહોમાં આ ચર્ચા ચાલી રહી છે. રાજયસભામાં વંદેમાતરમની ચર્ચામાં ભાગ લેતા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે કહ્યુ હતું કે વંદેમાતરમ અંગેનુ સમર્પણ કાયમ છે.

ડિસેમ્બર 10, 2025 2:02 પી એમ(PM)

views 7

રાહુલ ગાંધીના SIR વિરૂદ્ધના નિવેદનનો જવાબ આપતા કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટરે કહ્યું, કોંગ્રેસના શાસનમાં કોઇ પારદર્શકતા ન હતી.

કેન્દ્રીય ઉર્જા મંત્રી મનોહર લાલે કહ્યું છે કે, નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારમાં ચૂંટણી પંચ સહિત તમામ બંધારણીય સંસ્થાઓ વધુ પારદર્શક બની રહી છે. ચૂંટણી પંચ અને SIR પર રાહુલ ગાંધીની ટિપ્પણીની ટીકા કરતા તેમણે કહ્યું કે, કોંગ્રેસ શાસનથી વિપરીત, પહેલીવાર આ બંધારણીય સંસ્થાઓમાં પારદર્શિતા જાળવવામાં આવી...

ડિસેમ્બર 10, 2025 2:00 પી એમ(PM)

views 4

શ્રીલંકાની જેલમાંથી તેત્રીસ ભારતીય માછીમારોને મુક્ત કરવામાં આવ્યા

શ્રીલંકાની જેલમાંથી તેત્રીસ ભારતીય માછીમારોને મુક્ત કરવામાં આવ્યા હતા. શ્રીલંકાની જેલમાં બંધ નાગપટ્ટીનમ, મયિલાદુથુરાઈ, કોટ્ટાઈપટ્ટીનમ અને રામેશ્વરમના માછીમારોની 3 નવેમ્બરના રોજ ધરપકડ કરવામાં આવી હતી. ભારતીય દૂતાવાસના અધિકારીઓ દ્વારા તેમને ભારત પાછા ફરવા માટે કટોકટી પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા કારણ...

ડિસેમ્બર 10, 2025 1:59 પી એમ(PM)

views 8

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું ભારતમાં માનવ અધિકારોનું ફક્ત રક્ષણ જ નહીં ઉજવણી પણ થાય છે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે જણાવ્યું હતું કે ભારત એક એવો રાષ્ટ્ર બનવા માટે પ્રતિબદ્ધ છે જ્યાં માનવ અધિકારોનું રક્ષણ જ નહીં પણ ઉજવણી પણ થાય છે. માનવ અધિકાર દિવસ 2025 અને નવી દિલ્હીમાં રોજિંદા આવશ્યકતાઓને સુનિશ્ચિત કરવા પર રાષ્ટ્રીય પરિષદને સંબોધતા, રાષ્ટ્રપતિએ ભાર મૂક્યો કે કોઈને પણ તેમના અધિકારોથ...

ડિસેમ્બર 10, 2025 1:58 પી એમ(PM)

views 13

દીપાવલીના તહેવારનો યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સમાવેશ

ભારતના અગ્રણી સાંસ્કૃતિક અને આધ્યાત્મિક તહેવારોમાંના એક, દીપાવલીનો આજે સંયુક્ત રાષ્ટ્ર શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંગઠન (યુનેસ્કો) ની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ જાહેરાત કરતા, સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે કહ્યું કે આ દરેક ભારતીય માટે ભાવના...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.