રાષ્ટ્રીય

નવેમ્બર 26, 2024 6:31 પી એમ(PM)

views 13

રાષ્ટ્રીય તપાસ સમિતિએ આજે મણિપુરમાં તાજેતરની હિંસાને લગતા ત્રણ મોટા કેસોની સંપૂર્ણ તપાસ શરૂ કરી

રાષ્ટ્રીય તપાસ સમિતિ  (NIA) એ આજે મણિપુરમાં તાજેતરની હિંસાને લગતા ત્રણ મોટા કેસોની સંપૂર્ણ તપાસ શરૂ કરી છે. ગૃહમંત્રાલયે ગુનાઓની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કેસ સોંપવાનો નિર્ણય કર્યા પછી એજન્સીએ ત્રણ કેસ ફરીથી નોંધ્યા. આ મહિનાની 13મી તારીખે ભારતીય ન્યાય સંહિતા,આર્મ્સ એક્ટ અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવ...

નવેમ્બર 26, 2024 6:30 પી એમ(PM)

views 7

દિલ્હી સરકારના શિક્ષણ નિયામકે તમામ શાળાઓને તાત્કાલિક અસરથી તમામ વર્ગના વિદ્યાર્થીઓ માટે હાઇબ્રિડ સ્વરૂપમાં વર્ગો ચલાવવા સૂચનાઓ જારી કરી

દિલ્હી સરકારના શિક્ષણ નિયામકે તમામ શાળાઓને તાત્કાલિક અસરથી તમામ વર્ગના વિદ્યાર્થીઓ માટે હાઇબ્રિડ સ્વરૂપમાં વર્ગો ચલાવવા સૂચનાઓ જારી કરી છે. એર ક્વોલિટી મેનેજમેન્ટ માટેના કમિશને ગઈકાલે રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં નબળી હવાની ગુણવત્તાને કારણે શૈક્ષણિક વિક્ષેપોને ઘટાડવા માટે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લ...

નવેમ્બર 26, 2024 6:28 પી એમ(PM)

views 10

સર્વોચ્ચ અદાલતે આજે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનની જગ્યાએ બેલેટ પેપર દાખલ કરવા માટે ભારતીય ચૂંટણી પંચને નિર્દેશ આપવાની માંગણી કરતી જાહેર હિતની અરજી ફગાવી

સર્વોચ્ચ અદાલતે આજે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન-EVMની જગ્યાએ બેલેટ પેપર દાખલ કરવા માટે ભારતીય ચૂંટણી પંચને નિર્દેશ આપવાની માંગણી કરતી જાહેર હિતની અરજી ફગાવી દીધી છે.  ન્યાયમૂર્તિ વિક્રમ નાથ અને પી.બી. વારાલેની ખંડપીઠે.ઈવીએમમાં કથિત ચેડાંને કારણે બેલેટ સિસ્ટમમાં પાછા ફરવાની અરજીને નકારી કાઢી હતી.અગાઉ,મા...

નવેમ્બર 26, 2024 6:25 પી એમ(PM)

views 14

ચૂંટણી પંચે આજે રાજ્યસભાની છ બેઠકોની પેટાચૂંટણીની જાહેરાત કરી

ચૂંટણી પંચે આજે રાજ્યસભાની છ બેઠકોની પેટાચૂંટણીની જાહેરાત કરી છે. ત્રણ બેઠકો આંધ્ર પ્રદેશની છે અને એક-એકઓડિશા, પશ્ચિમ બંગાળ અને હરિયાણાની છે. પેટાચૂંટણી માટેનું જાહેરનામું 3જી ડિસેમ્બરે બહાર પાડવામાં આવશે અને 10મી તારીખ સુધી ઉમેદવારી નોંધાવી શકાશે. 20મી ડિસેમ્બરે મતદાન અને મતગણતરી થશે. આંધ્રપ્રદેશના...

નવેમ્બર 26, 2024 3:55 પી એમ(PM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે નવી દિલ્હીમાં સર્વોચ્ચ અદાલત ખાતે બંધારણ દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે નવી દિલ્હીમાં સર્વોચ્ચ અદાલત ખાતે બંધારણ દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેશે. શ્રી મોદી આ પ્રસંગે સભાને સંબોધન કરશે. પ્રધાનમંત્રી ભારતીય ન્યાયતંત્રનો વાર્ષિક અહેવાલ 2023-24 પણ બહાર પાડશે. આ પ્રસંગે કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુનરામ મેઘવાલ, ભારતના ન્યાયમૂર્તિ સંજીવ ખન્ના...

નવેમ્બર 26, 2024 3:54 પી એમ(PM)

views 7

ભારત એક જીવંત લોકશાહી અને ભૌગોલિક રાજકીય નેતા તરીકે ઉભરી આવ્યું છે અને દેશના બંધારણે આ પરિવર્તનમાં મદદ કરી છે:ભારતના ન્યાયમૂર્તિ સંજીવ ખન્ના

દેશમાં આજે બંધારણ દિવસ ઉજવાઈ રહ્યો છે. આ ઉજવણી 26મી નવેમ્બર, 2025 સુધી ચાલુ રહેશે. ભારતના ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાએ બંધારણ દિવસની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું કે, ભારત એક જીવંત લોકશાહી અને ભૌગોલિક રાજકીય નેતા તરીકે ઉભરી આવ્યું છે અને દેશના બંધારણે આ પરિવર્તનમાં મદદ કરી છે. સર્વોચ્ચ અદાલતના બાર એસોસિએશન ...

નવેમ્બર 26, 2024 3:52 પી એમ(PM)

views 11

કેન્દ્ર સરકારે 15 રાજ્યો માટે આપત્તિશમન અને ક્ષમતા નિર્માણ પરિયોજના માટે એક હજાર 115 કરોડ રૂપિયાથી વધુની મંજૂરી આપી

કેન્દ્ર સરકારે 15 રાજ્યો માટે આપત્તિશમન અને ક્ષમતા નિર્માણ પરિયોજના માટે એક હજાર 115 કરોડ રૂપિયાથી વધુની મંજૂરી આપી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય સમિતિએ આ ભંડોળને મંજૂરી આપી છે. સમિતિએ ઉત્તર-પૂર્વના 8 રાજ્યો માટે 378 કરોડ રૂપિયા, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ માટે 139 ...

નવેમ્બર 26, 2024 3:51 પી એમ(PM)

views 10

એકનાથ શિંદેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યુ

એકનાથ શિંદેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. રાજ્યપાલ સી. પી. રાધાક્રિષ્નને શ્રી શિંદેને કાર્યકારી મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કર્યા છે. એકનાથ શિંદે અને તેમના નાયબ મુખ્યમંત્રીઓ દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર સાથે આજે રાજભવન ખાતે રાજ્યપાલને મળ્યા હતા. વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ ...

નવેમ્બર 26, 2024 3:50 પી એમ(PM)

views 10

આજે રાષ્ટ્રીય દૂધ દિવસ : આગામી 10 વર્ષમાં વિશ્વમાં ઉત્પાદિત કુલ દૂધમાંથી ત્રીજા ભાગનું ઉત્પાદન કરવાનું ભારતનું લક્ષ્ય

ભારત આગામી 10 વર્ષમાં વિશ્વમાં ઉત્પાદિત કુલ દૂધમાંથી ત્રીજા ભાગનું ઉત્પાદન કરવાનું લક્ષ્ય ધરાવે છે. રાષ્ટ્રીય દૂધ દિવસ નિમિત્તે આકાશવાણી સાથે ખાસ વાત કરતા, અમૂલ બ્રાન્ડ તરીકે પ્રખ્યાત ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના મેનેજિંગ ડિરેક્ટર જયેન મહેતાએ જણાવ્યું કે અમૂલ ફેડરેશન આ લક્ષ્યને હાંસલ...

નવેમ્બર 26, 2024 3:48 પી એમ(PM)

views 5

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ મુંબઈમાં 26 નવેમ્બર 2008ના દિવસે થયેલા આતંકી હુમલામાં જીવ ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ મુંબઈમાં 26 નવેમ્બર 2008ના દિવસે થયેલા આતંકી હુમલામાં જીવ ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. સોશિયલ મીડિયાના એક સંદેશમાં રાષ્ટ્રપતિએ લખ્યું કે, દેશવાસીઓની રક્ષા કરવા સર્વોચ્ચ બલિદાન આપનારા સુરક્ષાકર્મીઓને દેશ નમન કરે છે. રાષ્ટ્રપતિએ આવા સુરક્ષાકર્મીઓના પરિવારજનો પ્...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.