રાષ્ટ્રીય

નવેમ્બર 27, 2024 11:16 એ એમ (AM)

views 7

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ મણિપુરમાં તાજેતરની હિંસાને લગતા ત્રણ મોટા મામલામાં ઝીણવટભરી તપાસ શરૂ કરી

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ મણિપુરમાં તાજેતરની હિંસાને લગતા ત્રણ મોટા મામલામાં ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. ગૃહ મંત્રાલયે ગુનાઓની ગંભીરતાને ધ્યાનમાં લઈને કેસ સોંપવાનો નિર્ણય કર્યા પછી એજન્સીએ ત્રણ કેસ ફરીથી નોંધ્યા. ભારતીય ન્યાય સંહિતા, આર્મ્સ એક્ટ અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમની સંબ...

નવેમ્બર 27, 2024 11:05 એ એમ (AM)

views 11

કેન્દ્ર સરકારે 2027 સુધીમાં ભારતને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાનો સંકલ્પ લીધો

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું છે કે, કેન્દ્ર સરકારે 2027 સુધીમાં ભારતને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાનો સંકલ્પ લીધો છે અને આ અભિયાનમાં સહકાર મંત્રાલય મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ગઇકાલે નવી દિલ્હીમાં નેશનલ કોન્ફેડરેશન ઓફ સ્ટેટ કોઓપરેટિવ બેંક્સની ડાયમંડ જ્યુબિલી ઉજવણીમાં બોલતા શ્...

નવેમ્બર 27, 2024 10:53 એ એમ (AM)

views 9

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી તામિલનાડુની ચાર દિવસીય મુલાકાતે જશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી તામિલનાડુની ચાર દિવસીય મુલાકાતે જશે. રાષ્ટ્રપતિ આજે સંરક્ષણ સેવા સ્ટાફ કોલેજ, વેલિંગ્ટનના ફેકલ્ટી અને વિદ્યાર્થી અધિકારીઓને સંબોધશે. આવતીકાલે રાષ્ટ્રપતિ મુર્મુ આદિવાસી મહિલા સ્વ-સહાય જૂથોના સભ્યો અને નીલગીરી જિલ્લાના આદિવાસી સમુદાયના અગ્રણી સભ્યો સાથે વાર્તાલાપ કરશે. શ...

નવેમ્બર 27, 2024 10:44 એ એમ (AM)

views 8

કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવી આજે નવી દિલ્હીમાં – “બાળ લગ્ન મુક્ત ભારત” રાષ્ટ્રીય અભિયાનનો પ્રારંભ કરાવશે.

કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવી આજે નવી દિલ્હીમાં – “બાળ લગ્ન મુક્ત ભારત” રાષ્ટ્રીય અભિયાનનો પ્રારંભ કરાવશે. આ અભિયાનનો પ્રાથમિક ધ્યેય દેશને બાળ લગ્નની દુષ્ટ પ્રથામાંથી મુક્ત કરવાનો છે. કાર્યક્રમ દરમિયાન બાળ લગ્ન મુક્ત ભારત પોર્ટલ પણ શરૂ કરવામાં આવશે. આ ઓનલાઈન પ્લેટફોર્મ જાગૃતિ ...

નવેમ્બર 26, 2024 7:52 પી એમ(PM)

views 6

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલથી તામિલનાડુની ચાર દિવસીય મુલાકાતે જશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલથી તામિલનાડુની ચાર દિવસીય મુલાકાતે જશે. રાષ્ટ્રપતિઆવતીકાલે સંરક્ષણ સેવા સ્ટાફ કોલેજ, વેલિંગ્ટનના ફેકલ્ટીઅને વિદ્યાર્થી અધિકારીઓને સંબોધશે. ગુરુવારે, રાષ્ટ્રપતિ મુર્મુઆદિવાસી મહિલા સ્વ-સહાય જૂથોના સભ્યો અને નીલગીરી જિલ્લાના આદિવાસી સમુદાયના અગ્રણીસભ્યો સાથે રાજભવન,ઉદગ...

નવેમ્બર 26, 2024 7:49 પી એમ(PM)

views 9

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતીય બંધારણને જીવંત અને પ્રગતિશીલ દસ્તાવેજ ગણાવ્યું

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતીય બંધારણને જીવંત અને પ્રગતિશીલ દસ્તાવેજ ગણાવ્યું છે. આ દ્વારા દેશે સામાજિક ન્યાય અને સર્વસમાવેશક વિકાસના લક્ષ્યાંકો હાંસલ કર્યા છે.બંધારણ દિવસ નિમિત્તે નવી દિલ્હીમાં બંધારણ ગૃહના સેન્ટ્રલ હોલમાં આયોજિત કાર્યક્રમને સંબોધતા રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે સરકારે સમાજના તમા...

નવેમ્બર 26, 2024 7:37 પી એમ(PM)

views 10

કોલસા મંત્રાલયે,કોલ બેરિંગ એરિયાઝ સુધારા બિલ, 2024ના પ્રસ્તાવિત સુધારાના મુસદ્દા પર લોકો પાસેથી સૂચનો અને પ્રતિભાવો આમંત્રિત કર્યા

કોલસા મંત્રાલયે,કોલ બેરિંગ એરિયાઝ (એક્વિઝિશન એન્ડ ડેવલપમેન્ટ) સુધારા બિલ, 2024ના પ્રસ્તાવિત સુધારાના મુસદ્દા પર લોકો પાસેથી સૂચનો અને પ્રતિભાવો આમંત્રિત કર્યા છે. આ સુધારા વિધેયક માટે સૂચિત હાલની જોગવાઈઓ અને સંબંધિત સુધારાઓને ફેરફારકરવામાં આવ્યા છે અને મંત્રાલયની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવ્યા છે. મ...

નવેમ્બર 26, 2024 7:35 પી એમ(PM)

views 10

ભારતનું બંધારણ દેશની દરેક અપેક્ષા અને જરૂરિયાતમાં ખરું ઉતર્યું છે :પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, ભારતનું બંધારણ દેશની દરેક અપેક્ષા અને જરૂરિયાતમાં ખરું ઉતર્યું છે. બંધારણ રાષ્ટ્રનાં વર્તમાન અને ભવિષ્યનું માર્ગદર્શક છે.  આજે સાંજે સર્વોચ્ચ અદાલત ખાતે બંધારણ દિવસ પ્રસંગે આયોજિત કાર્યક્રમને સંબોધતા શ્રી મોદીએ જણાવ્યું કે, ભારત પરિવર્તનનાં વિશાળ તબક્કામાં...

નવેમ્બર 26, 2024 7:33 પી એમ(PM)

views 13

ભારતે બાંગ્લાદેશના સત્તાવાળાઓનેહિન્દુઓ સહિતના અન્ય લઘુમતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા જણાવ્યું

ભારતે બાંગ્લાદેશના સત્તાવાળાઓને હિન્દુઓ અને અન્ય લઘુમતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા જણાવ્યું છે. વિદેશ મંત્રાલયે બાંગ્લાદેશ સનાતન જાગરણ જયોતના પ્રવક્તા ચિન્મયકૃષ્ણ દાસની ધરપકડ અને તેમને જામીન ન આપવા પર ઊંડી ચિંતા વ્યક્ત કરી છે.આ ઘટના બાંગ્લાદેશમાં ઉગ્રવાદીઓ દ્વારા હિંદુઓ અને લઘુમતીઓ પરના અનેક હુમલાઓ પ...

નવેમ્બર 26, 2024 7:02 પી એમ(PM)

views 22

બાંગ્લાદેશમાં, પોલિસ સત્તાવાળાઓએ ઇસ્કોન પુંડરીક ધામના ચિન્મય કૃષ્ણ દાસ બ્રહ્મચારીના ભક્તો અને અનુયાયીઓ પર લાઠીચાર્જ કર્યો હતો

બાંગ્લાદેશમાં, પોલિસ સત્તાવાળાઓએ ઇસ્કોન પુંડરીક ધામના ચિન્મય કૃષ્ણ દાસ બ્રહ્મચારીના ભક્તો અને અનુયાયીઓ પર લાઠીચાર્જ કર્યો હતો અને સાઉન્ડ ગ્રેનેડ ચલાવ્યા હતા. તેઓ પોતાનાં ધાર્મિક ગુરુની મુક્તિની માંગણી સાથે ચિત્તાગોંગ મેજિસ્ટ્રેટ કોર્ટના પરિસરમાં એકઠા થયા હતા.અગાઉ, આજે સવારે ચિત્તાગોંગ મેટ્રોપોલિટન અ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.