રાષ્ટ્રીય

નવેમ્બર 29, 2024 6:39 પી એમ(PM)

views 7

સરકારે માહિતી આપી છે કે દેશમાં ડોકટર અને વસ્તીનો ગુણોત્તર લગભગ 1:811 એટલે કે 811 વ્યક્તિએ એક ડોક્ટર છે, જે વિશ્વ આરોગ્ય સંસ્થાનાં 1:1000 નાં માપદંડ કરતા વધુ સારો છે

સરકારે માહિતી આપી છે કે દેશમાં ડોકટર અને વસ્તીનો ગુણોત્તર લગભગ 1:811 એટલે કે 811 વ્યક્તિએ એક ડોક્ટર છે, જે વિશ્વ આરોગ્ય સંસ્થાનાં 1:1000 નાં માપદંડ કરતા વધુ સારો છે.લોકસભામાં એક લેખિત જવાબમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી અનુપ્રિયા પટેલે જણાવ્યું હતું કે નેશનલ મેડિકલ કમિશન અને સ્ટેટ મેડિકલ ક...

નવેમ્બર 29, 2024 6:27 પી એમ(PM)

views 9

મહારાષ્ટ્રના ગોંદિયા જિલ્લાના સડક અર્જુની ખાતે આજે બપોરે એક અકસ્માતમાં ઓછામાં ઓછા 9 લોકોના મોત થયા છે

મહારાષ્ટ્રના ગોંદિયા જિલ્લાના સડક અર્જુની ખાતે આજે બપોરે એક અકસ્માતમાં ઓછામાં ઓછા 9 લોકોના મોત થયા છે. ભંડારાથી ગોંદિયા જઈ રહેલી  એસટી બસે બિન્દ્રાવન ટોલા ગામ પાસે કાબુ ગુમાવતા પલ્ટી ખાઇ હતી. નવ લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા, જ્યારે 30ને ઇજા થઈ હતી. ઇજાગ્રસ્તોને ગોંદિયાની જિલ્લા હોસ્પિટલમાં લઈ જ...

નવેમ્બર 29, 2024 6:24 પી એમ(PM)

views 6

દક્ષિણ પશ્ચિમ બંગાળનાં અખાતમાં આજે બપોરે ચક્રવાતી તોફાન ફેંજલ રચાયું છે

દક્ષિણ પશ્ચિમ બંગાળનાં અખાતમાં આજે બપોરે ચક્રવાતી તોફાન ફેંજલ રચાયું છે. સ્થાનિક હવામાન વિભાગનાં જણાવ્યા પ્રમાણે ચક્રવાતી દબાણ આવતી કાલે બપોરે મહાબલિપુરમ અને કરાઇકલ વચ્ચે ટકરાશે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો માટે કુલ બે હજાર 229 પુર રાહત શિબિર બનાવવામાં આવી છે. તામિલનાડુનાં નવ જિલ્લા માટે ઓરેન્જ...

નવેમ્બર 29, 2024 6:19 પી એમ(PM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભગવાન બિરસા મુંડાના વંશજ મંગલ મુંડાનાં નિધન પર શોક વ્યક્ત કર્યો છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભગવાન બિરસા મુંડાના વંશજ મંગલ મુંડાનાં નિધન પર શોક વ્યક્ત કર્યો છે. એક સંદેશમાં શ્રી મોદીએ જણાવ્યું કે, મંગલ મુંડાનાં નિધનથી માત્ર તેમનાં પરિવારને જ નહીં, પણઝારખંડનાં આદિવાસી સમુદાયને કદી ન પૂરાય તેવી ખોટ પડી છે.

નવેમ્બર 29, 2024 6:14 પી એમ(PM)

views 11

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન- UGC સ્નાતક વિદ્યાર્થીઓને ડિગ્રી અભ્યાસક્રમ લંબાવવાનો કેટૂંકો કરવાનો વિકલ્પ આપશે

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન- UGC સ્નાતક વિદ્યાર્થીઓને ડિગ્રી અભ્યાસક્રમ લંબાવવાનો કેટૂંકો કરવાનો વિકલ્પ આપશે. યુજીસીએ એક્સિલરેટેડ ડિગ્રી પ્રોગ્રામ અને એક્સ્ટેન્ડેડ ડિગ્રી પ્રોગ્રામ માટેની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર-SOPને મંજૂરી આપી છે.UGC ના ચેરમેન એમ જગદેશ કુમારે પત્રકારોને જણાવ્યું હતું કે,એક્સિ...

નવેમ્બર 29, 2024 6:07 પી એમ(PM)

views 5

પીએમ આયુષ્યમાન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશનનો હેતુદેશમાં આરોગ્ય સેવાઓની પહોંચ અને જાહેર આરોગ્ય માળખાને મજબૂત કરવાનો છે : આરોગ્ય મંત્રી જગત પ્રકાશનડ્ડા

આરોગ્ય મંત્રી જગત પ્રકાશનડ્ડાએ જણાવ્યું છે કે, પીએમ આયુષ્યમાન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશનનો હેતુ દેશમાં આરોગ્ય સેવાઓની પહોંચ અને જાહેર આરોગ્ય માળખાને મજબૂત કરવાનો છે. લોકસભામાં પૂરક પ્રશ્નનો જવાબ આપતા શ્રી નડ્ડાએ જણાવ્યું કે,આ કાર્યક્રમનો હેતુ પ્રાથમિક ગૌણ અને પ્રાદેશિક આરોગ્ય સંભાળ માટે ગુણવત્...

નવેમ્બર 29, 2024 10:03 એ એમ (AM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ઓડિશાની ત્રણ દિવસની મુલાકાતે જશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ઓડિશાની ત્રણ દિવસની મુલાકાતે જશે. ભુવનેશ્વર ખાતે અખિલ ભારતીય મહાનિર્દેશકો અને પોલીસ મહાનિરીક્ષકોની પરિષદ સહિતના વિવિધ કાર્યક્રમોમાં પ્રધાનમંત્રી હાજરી આપશે.. લોક સેવા ભવન ખાતે આજથી 3 દિવસીય સંમેલન શરૂ થશે. આ પરિષદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય સુરક્ષા ...

નવેમ્બર 29, 2024 10:02 એ એમ (AM)

views 11

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે છેલ્લા 10 વર્ષમાં આતંકવાદ, ડાબેરી ઉગ્રવાદ, વિદ્રોહ અને નાર્કોટિક્સ સામે નોંધપાત્ર સફળતા પ્રાપ્ત થઈ છે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે છેલ્લા 10 વર્ષમાં આતંકવાદ, ડાબેરી ઉગ્રવાદ, વિદ્રોહ અને નાર્કોટિક્સ સામે નોંધપાત્ર સફળતા પ્રાપ્ત થઈ છે. મસૂરીમાં લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડેમી ઓફ એડમિનિસ્ટ્રેશન ખાતે વિદાય સમારંભને સંબોધતા શ્રી શાહે કહ્યું કે, કેન્દ્ર સરકારની મક્કમ નીતિઓએ ઇચ્છિત પરિણામ આ...

નવેમ્બર 29, 2024 10:01 એ એમ (AM)

views 10

કેન્દ્રીય ખાણ મંત્રી જી. કિશન રેડ્ડીએ નવી દિલ્હીમાં ઓફશોર મિનરલ બ્લોકની હરાજીના પ્રથમ તબક્કાની શરૂઆત કરી છે

કેન્દ્રીય ખાણ મંત્રી જી. કિશન રેડ્ડીએ નવી દિલ્હીમાં ઓફશોર મિનરલ બ્લોકની હરાજીના પ્રથમ તબક્કાની શરૂઆત કરી છે. અરબી સમુદ્ર અને આંદામાન સમુદ્રમાં ફેલાયેલા 13 ખનિજ બ્લોક્સનો આ હરાજીમાં સમાવેશ થાય છે, જેમાં રેતી, ચૂનો-કાદવ અને પોલિમેટાલિક નોડ્યુલ્સ અને ક્રસ્ટ્સ જેવા ખનિજોનું મિશ્રણ છે. આ ખનિજો ઈન્ફ્રાસ્ટ...

નવેમ્બર 29, 2024 10:00 એ એમ (AM)

views 7

એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર ગઈકાલે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને મળ્યા

મહારાષ્ટ્રના રખેવાળ સરકારના મુખ્યમંત્રી અને શિવસેનાના નેતા એકનાથ શિંદે, ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ અને NCPના વડા અજિત પવાર ગઈકાલે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને મળ્યા હતા. આ બેઠકમાં મહારાષ્ટ્રમાં સરકારની રચના અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી અને ભાજપ અધ્યક્ષ જગ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.