નવેમ્બર 3, 2025 1:49 પી એમ(PM) નવેમ્બર 3, 2025 1:49 પી એમ(PM)
7
તેલંગાણાના રંગારેડ્ડી જિલ્લામાં થયેલા માર્ગ અકસ્માતમાં 19 મુસાફરોના મોત
તેલંગાણાના રંગારેડ્ડી જિલ્લાના ચેવેલ્લા મંડલના ખાનપુર ગેટ ખાતે આજે સવારે થયેલા માર્ગ અકસ્માતમાં 19 મુસાફરોના મોત થયા છે. વિકારાબાદના વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, 19 મૃતદેહોને નજીકની હોસ્પિટલોમાં મોકલવામાં આવ્યા છે અને 20 ઘાયલોને હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે.આ અકસ્માત એક ટીપર ટ્રક સાથે આ...