ડિસેમ્બર 2, 2024 7:50 પી એમ(PM)
7
ચક્રવાત ફેંજલની અસરથી મુશળધાર વરસાદને કારણે પુડુચેરીમાં ચાર લોકોના મોત થયા છે
ચક્રવાત ફેંજલની અસરથી મુશળધાર વરસાદને કારણે પુડુચેરીમાં ચાર લોકોના મોત થયા છે, અને બે લોકોગુમ છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે શોક વ્યક્ત કરતાં મુખ્યમંત્રી એન. રંગસામીએમૃતકોના પરિવારજનોને 5 લાખ રૂપિયાની સહાયની જાહેરાતકરી છે. ચોમાસાને કારણે ઊભી થતી સમસ્યાઓને ઓછી કરવા માટે તેમણે દરેક રેશનકાર્ડધારક માટે...