રાષ્ટ્રીય

ડિસેમ્બર 5, 2024 2:21 પી એમ(PM)

views 8

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કૃષિ વૈજ્ઞાનિકોને કુદરતી આપત્તિઓ, જળવાયુ પરિવર્તન અને કુદરતી સંસાધનો જેવા પડકારોથી ખેડૂતોનું રક્ષણ કરવા નવી યોજનાઓ ઘડવા આહવાન કર્યું છે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કૃષિ વૈજ્ઞાનિકોને કુદરતી આપત્તિઓ, જળવાયુ પરિવર્તન અને કુદરતી સંસાધનો જેવા પડકારોથી ખેડૂતોનું રક્ષણ કરવા નવી યોજનાઓ ઘડવા આહવાન કર્યું છે.તેમણે જણાવ્યું કે, કૃષિ અને કૃષિ વૈજ્ઞાનિકોનાં સશક્તિકરણ માટે લેટેસ્ટ ડ્રોન ટેકનોલોજી, રિમોટ સેન્સિંગ, કૃત્રિમ બુધ્ધિમત્તા અને નેનો ટેકનો...

ડિસેમ્બર 5, 2024 8:46 એ એમ (AM)

views 15

ઓમાનના મસ્કતમાં રમાયેલી પુરુષ જુનિયર હોકી એશિયા કપની ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને 3-5 થી પરાજય આપી એશિયા કપ જીતી લીધો છે.

ઓમાનના મસ્કતમાં રમાયેલી પુરુષ જુનિયર હોકી એશિયા કપની ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને 3-5 થી પરાજય આપી એશિયા કપ જીતી લીધો છે. આ જીત સાથે ભારતે આ ટૂર્નામેન્ટમાં પાંચમી વખત ટાઇટલ જીત્યું છે. આ પહેલા ભારતે 2004, 2008, 2015 અને 2023માં આ ચેમ્પિયનશિપ જીતી હતી. ભારત માટે અરિજિત સિંહ હુંદલે ચાર ગોલ કરી ઉત્તમ પ્ર...

ડિસેમ્બર 5, 2024 8:44 એ એમ (AM)

views 14

સીમા સુરક્ષા દળ-બીએસએફએ પંજાબ પોલીસ સાથે મળીને ગઈકાલે સાંજે પાકિસ્તાન સાથેની પંજાબ સરહદે ચાર સ્થળોએ દાણચોરીના ત્રણ પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા હતા.

સીમા સુરક્ષા દળ-બીએસએફએ પંજાબ પોલીસ સાથે મળીને ગઈકાલે સાંજે પાકિસ્તાન સાથેની પંજાબ સરહદે ચાર સ્થળોએ દાણચોરીના ત્રણ પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા હતા. બીએસએફની આ કાર્યવાહીમાં ત્રણ ભારતીય દાણચોરોની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પાસેથી પાંચ કિલોગ્રામથી વધુ ડ્રગ્સ - હેરોઈન અને એક ડ્રોન મળી આવ્યું હતું. અમારા ...

ડિસેમ્બર 5, 2024 8:43 એ એમ (AM)

views 15

બાંગ્લાદેશના પદભ્રષ્ટ પ્રધાનમંત્રી શેખ હસીનાએ બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર થતા અત્યાચાર માટે દેશના વચગાળાના નેતા મુહમ્મદ યુનુસની નિંદા કરી છે.

બાંગ્લાદેશના પદભ્રષ્ટ પ્રધાનમંત્રી શેખ હસીનાએ બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર થતા અત્યાચાર માટે દેશના વચગાળાના નેતા મુહમ્મદ યુનુસની નિંદા કરી છે. શેખ હસીનાએ ન્યૂયોર્કમાં એક કાર્યક્રમમાં વર્ચ્યુઅલ સંબોધનમાં મુહમ્મદ યુનુસ પર નરસંહાર કરવાનો અને હિંદુઓ સહિત અન્ય લઘુમતીઓનું રક્ષણ કરવામાં નિષ્ફળ જવાનો આરોપ લગાવ્...

ડિસેમ્બર 5, 2024 8:41 એ એમ (AM)

views 7

ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુક તેમની પત્ની રાણી જેત્સુન પેમા વાંગચુક સાથે આજથી બે દિવસની મુલાકાતે ભારત આવી રહ્યા છે.

ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુક તેમની પત્ની રાણી જેત્સુન પેમા વાંગચુક સાથે આજથી બે દિવસની મુલાકાતે ભારત આવી રહ્યા છે. મુલાકાત દરમ્યાન તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકત કરશે. વિદેશ મંત્રી ડૉ. જયશંકર અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ ભૂટાનના રાજાને મળશે. ભારત અને ભૂટાન પરસ્પર મિત્રતા અને સહક...

ડિસેમ્બર 5, 2024 8:40 એ એમ (AM)

views 13

ભારતીય અંતરીક્ષ સંશોધન સંસ્થા-ઈસરો એ સેટેલાઈટમાં સર્જાયેલી ટેકનિકલ ખામીને કારણે યુરોપિયન સ્પેસ એજન્સીના પ્રોબા-3 અવકાશયાનના પ્રક્ષેપણના સમયમાં ફેરફાર કર્યો છે.

ભારતીય અંતરીક્ષ સંશોધન સંસ્થા-ઈસરો એ સેટેલાઈટમાં સર્જાયેલી ટેકનિકલ ખામીને કારણે યુરોપિયન સ્પેસ એજન્સીના પ્રોબા-3 અવકાશયાનના પ્રક્ષેપણના સમયમાં ફેરફાર કર્યો છે. હવે આ પ્રક્ષેપણ શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી PSLV C-59 દ્વારા આજે સાંજે 4 વાગીને 12 મિનિટે કરવામાં આવશે. અગાઉ, તેનું પ્રક્ષેપણ ગઈકા...

ડિસેમ્બર 5, 2024 8:39 એ એમ (AM)

views 18

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ગઇકાલે સાંજે નવી દિલ્હીમાં કુવૈતના વિદેશ મંત્રી અબ્દુલ્લા અલી અલ-યાહ્યા સાથે બહુપક્ષીય ભારત-કુવૈત સંબંધોને વધારવા અંગે ચર્ચા કરી.

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ગઇકાલે સાંજે નવી દિલ્હીમાં કુવૈતના વિદેશ મંત્રી અબ્દુલ્લા અલી અલ-યાહ્યા સાથે બહુપક્ષીય ભારત-કુવૈત સંબંધોને વધારવા અંગે ચર્ચા કરી. બંને વિદેશ મંત્રીઓએ પશ્ચિમ એશિયામાં તાજેતરના વિકાસ અને અખાત સહકાર પરિષદ સાથે ભારતના સહયોગ અંગે પણ ચર્ચા કરી હતી. બંને મંત્રીઓએ વિદેશ મંત્રીઓન...

ડિસેમ્બર 5, 2024 8:37 એ એમ (AM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે કુવૈતની વર્તમાન અધ્યક્ષતામાં અખાત સહકાર પરિષદ અને ભારત વચ્ચેનો સહયોગ વધશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે કુવૈતની વર્તમાન અધ્યક્ષતામાં અખાત સહકાર પરિષદ-જીસીસી અને ભારત વચ્ચેનો સહયોગ વધુ વધશે. કુવૈતના વિદેશમંત્રી અબ્દુલ્લા અલી અલ-યાહ્યા ગઈકાલે દિલ્હીમાં પ્રધાનમંત્રીને મળ્યા હતા. પ્રધાનમંત્રીના નિવાસસ્થાને યોજાયેલી આ બેઠકમાં બંને નેતાઓએ વેપાર, રોકાણ, ...

ડિસેમ્બર 5, 2024 8:35 એ એમ (AM)

views 8

ઝારખંડમાં આજે મંત્રીમંડળનું વિસ્તરણ કરાશે. રાજ્યપાલ સંતોષ કુમાર ગંગવાર બપોરે સાડા બાર વાગ્યે રાંચી ખાતે રાજભવનમાં મંત્રીઓને શપથ લેવડાવશે.

ઝારખંડમાં આજે મંત્રીમંડળનું વિસ્તરણ કરાશે. રાજ્યપાલ સંતોષ કુમાર ગંગવાર બપોરે સાડા બાર વાગ્યે રાંચી ખાતે રાજભવનમાં મંત્રીઓને શપથ લેવડાવશે.મુખ્યમંત્રી હેમંત સોરેને અગિયાર મંત્રીઓને કેબિનેટમાં સામેલ કર્યા છે. જેમાં જેએમએમમાંથી છ, કોંગ્રેસમાંથી ચાર અને આરજેડીમાંથી એક ધારાસભ્યનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય ...

ડિસેમ્બર 5, 2024 8:33 એ એમ (AM)

views 8

ભાજપના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસ આજે ત્રીજી વખત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે – આજે ઝારખંડમાં મંત્રીમંડળનું વિસ્તરણ થશે.

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસ આજે ત્રીજી વખત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન આજે સાંજે સાડા પાંચ વાગ્યે મુંબઈના ઐતિહાસિક આઝાદ મેદાનમાં તેમને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવશે. ગઈકાલે સર્વસંમતિથી બીજેપી વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાયા બાદ શ્રી ફડણ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.