રાષ્ટ્રીય

ડિસેમ્બર 6, 2024 2:17 પી એમ(PM)

views 12

ભારતીય રિઝર્વ બેન્કની નાણા નીતિ સમિતિએ ચાર વિરુધ્ધ બેની બહુમતિથી વ્યાજ દરને 6.5 ટકા પર યથાવત રાખવાનો નિર્ણય લીધો

ભારતીય રિઝર્વ બેન્કની નાણા નીતિ સમિતિએ ચાર વિરુધ્ધ બેની બહુમતિથી વ્યાજ દરને 6.5 ટકા પર યથાવત રાખવાનો નિર્ણય લીધો છે. આ જ રીતે સ્ટેચ્યુટરી ડિપોઝીટ રેટ પણ 6.25 ટકા અને બેન્ક રેટ 6.75 ટકા પર યથાવત રાખ્યા છે. બેન્કે ફેબ્રુઆરી, 2023થી આ દરો જાળવી રાખ્યા છે.

ડિસેમ્બર 6, 2024 2:17 પી એમ(PM)

views 9

આગામી વર્ષોમાં ઉત્તર-પૂર્વ ભારત દક્ષિણ-પૂર્વ એશિયાના વિકાસનું કેન્દ્ર બની શકે છે :બંદરો, વહાણવટા અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલ

બંદરો, વહાણવટા અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે કહ્યું છે કે આગામી વર્ષોમાં ઉત્તર-પૂર્વ ભારત દક્ષિણ-પૂર્વ એશિયાના વિકાસનું કેન્દ્ર બની શકે છે. ઉત્તર પૂર્વ સશક્તિકરણ - આત્મનિર્ભર ભારત તરફ પરિવર્તનશીલ દાયકા વિષય પર યોજાયેલી પત્રકાર પરિષદમાં શ્રી સોનોવાલે કહ્યું કે સરકારની એક્ટ ઈસ્ટ નીતિમાં પરિવર્ત...

ડિસેમ્બર 6, 2024 2:15 પી એમ(PM)

views 13

કેન્દ્રીય આરોગ્ય મંત્રી જગત પ્રકાશ નડ્ડા આવતીકાલે હરિયાણાના પંચકુલાથી ક્ષય રોગ અંગે 100-દિવસીય સઘન અભિયાન શરૂ કરશે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રી જગત પ્રકાશ નડ્ડા આવતીકાલે હરિયાણાના પંચકુલાથી ક્ષય રોગ અંગે 100-દિવસીય સઘન અભિયાન શરૂ કરશે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના રાષ્ટ્રીય ક્ષય નાબૂદી કાર્યક્રમ (NTEP) હેઠળ, ક્ષય રોગ (ટીબી) ની ઘટનાઓ અને મૃત્યુદરના પડકારોને પહોંચી વળવા સમગ્ર દેશમાં આ અભિયાન હાથ ધરવામાં આવશે. આ ...

ડિસેમ્બર 6, 2024 2:12 પી એમ(PM)

views 14

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મંગળવારથી તેમના ગૃહ રાજ્ય ઓડિશાની પાંચ દિવસની મુલાકાતે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મંગળવારથી તેમના ગૃહ રાજ્ય ઓડિશાની પાંચ દિવસની મુલાકાતે છે. તેઓ આજે મયુરભંજ જિલ્લામાં તેમના વતન ઉપરબેડાની મુલાકાત લેશે અને આવતીકાલે મયુરભંજમાં અનેક કાર્યક્રમોમાં ઉપસ્થીત રહેશે.

ડિસેમ્બર 6, 2024 2:10 પી એમ(PM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે અષ્ટલક્ષ્મી મહોત્સવનું ઉદ્ઘાટન કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે અષ્ટલક્ષ્મી મહોત્સવનું ઉદ્ઘાટન કરશે. ત્રણ દિવસીય આ ઉત્સવમાં ઉત્તર-પૂર્વના તમામ આઠ રાજ્યોની સંસ્કૃતિ, કાપડ ઉદ્યોગ, હસ્તકલા, પ્રવાસન સ્થળો અને અન્ય ઉત્પાદનોનું પ્રદર્શન કરવામાં આવશે. 250 થી વધુ કારીગરો અનન્ય હસ્તકલા, હેન્ડલૂમ અને 34 GI-ટેગવા...

ડિસેમ્બર 6, 2024 2:05 પી એમ(PM)

views 46

રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ અભિષેક મનુસિંઘવીની સીટ પરથી ચલણી નોટોનું બંડલ મળી આવતા સભાપતિએ તપાસનો આદેશ આપ્યો

એક અગ્રણી ઉદ્યોગ જૂથ સામે કથિત લાંચનાં આક્ષેપો તથા અન્ય મુદ્દે વિરોધ પક્ષોએ શોરબકોર કરતાં આજે લોકસભાની કાર્યવાહી 12 વાગ્યા સુધી મુલતવી રાખવામાં આવી હતી. ગૃહ ફરી મળ્યું ત્યારે પણ વિરોધ પક્ષોના શોરબકોરના પગલે અધ્યક્ષે કાર્યવાહી સોમવાર પર મુલતવી રાખી હતી. આજે સવારે કાર્યવાહી શરૂ થઈ ત્યારે કોંગ્રેસ સહિત...

ડિસેમ્બર 6, 2024 2:03 પી એમ(PM)

views 13

રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી સહિતનાં અગ્રણીઓએ આજે મહાપરિનિર્વાણ દિવસે ડોક્ટર બી આર આંબડેકરને શ્રધ્ધાંજલિ અર્પણ કરી

બંધારણના ઘડવૈયા, ભારત રત્ન ડૉ. બી.આર. આંબેડકરની 69મી પુણ્યતિથિ નિમિત્તે આજે મહાપરિનિર્વાણ દિવસ મનાવવામાં આવી રહ્યો છે. રાષ્ટ્ર નિર્માણમાં ડૉ.આંબેડકરના યોગદાનને ઉજાગર કરવા દેશભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે ભુવનેશ્વર ખાતે ભારત રત્ન બાબાસાહેબ આંબેડકરને ...

ડિસેમ્બર 6, 2024 11:02 એ એમ (AM)

views 24

પીએમ મોદી આજે અષ્ટલક્ષ્મી મહોત્સવનું ઉદઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે અષ્ટલક્ષ્મી મહોત્સવનું ઉદ્ઘાટન કરશે. ત્રણ દિવસીય આ ઉત્સવમાં ઉત્તર-પૂર્વના તમામ આઠ રાજ્યોની સંસ્કૃતિ, કાપડ ઉદ્યોગ, હસ્તકલા, પ્રવાસન સ્થળો અને અન્ય ઉત્પાદનોનું પ્રદર્શન કરવામાં આવશે. 250 થી વધુ કારીગરો અનન્ય હસ્તકલા, હેન્ડલૂમ અને 34 GI-ટેગવા...

ડિસેમ્બર 5, 2024 7:44 પી એમ(PM)

views 9

રાજયસભાએ ભારતીય વાયુયાન વિધેયકને આજે બહાલી આપી છે

રાજયસભાએ ભારતીય વાયુયાન વિધેયકને આજે બહાલી આપી છે. લોકસભાએ ગત ચોમાસુ સત્રમાં આ વિધેયકને મંજૂરી આપી હતી. આ વિધેયકમાં કોઇપણ વિમાનની આયાત નિકાસ, વેચાણ કે ઉત્પાદનને લગતા નિયમો ઘડવાની સત્તા કેન્દ્ર સરકારને અપાઇ છે. આ ઉપરાંત આ વિધેયકમાં કોઇપણ વિમાન અકસ્માત બાબતે તપાસ કરવાના નિયમો ઘડવાની સત્તા કેન્દ્ર સરકા...

ડિસેમ્બર 5, 2024 7:42 પી એમ(PM)

views 10

ભારતે કરેલી ઉદ્યોગ ક્ષેત્રની પ્રગતિ જોતાં વિદેશના ઉદ્યોગ સમૂહ પોતાના ઉત્પાદનોના વેચાણ ઉપરાંત ભારતમાં રહેલી ઉદ્યોગ ક્ષેત્રની પ્રતિભાને ધ્યાનમાં લઇને વૈશ્વિક સંસ્થાઓ દેશમાં આવી રહી છે

ભારતે કરેલી ઉદ્યોગ ક્ષેત્રની પ્રગતિ જોતાં વિદેશના ઉદ્યોગ સમૂહ પોતાના ઉત્પાદનોના વેચાણ ઉપરાંત ભારતમાં રહેલી ઉદ્યોગ ક્ષેત્રની પ્રતિભાને ધ્યાનમાં લઇને વૈશ્વિક સંસ્થાઓ દેશમાં આવી રહી છે. વિદેશમંત્રી એસ.જયશંકરે આજે દિલ્હીમાં યોજાયેલા ભારત એટ 100 શિખર સંમેલનમાં બોલતાં વધુમાં કહ્યું હતું કે, ભારત બીજી અર્થ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.