રાષ્ટ્રીય

ડિસેમ્બર 7, 2024 9:06 એ એમ (AM)

views 12

વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોને હાલમાં સીરિયા ન જવાની સલાહ આપી છે.

વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોને હાલમાં સીરિયા ન જવાની સલાહ આપી છે. સીરિયામાં હાલના સંજોગોને ધ્યાનમાં રાખીને વિદેશ મંત્રાલયે સીરિયામાં હોય તેવા તમામ ભારતીય નાગરિકોને રાજધાની દમિશ્કમાં ભારતીય દૂતાવાસના સંપર્કમાં રહેવા જણાવ્યું છે. વિદેશ મંત્રાલયે ભારતીયોને તાત્કાલિક સીરિયા છોડી દેવાની સલાહ પણ આપી છે....

ડિસેમ્બર 7, 2024 9:03 એ એમ (AM)

views 9

કેન્દ્રીય ગૃહ વિભાગે વાવાઝોડા ફેંજલથી અસરગ્રસ્ત તામિલનાડુ રાજ્યને આપત્તિ રાહત ફંડમાંથી 944 કરોડ 80 લાખના અનુદાનને મંજૂરી આપી છે.

કેન્દ્રીય ગૃહ વિભાગે વાવાઝોડા ફેંજલથી અસરગ્રસ્ત તામિલનાડુ રાજ્યને આપત્તિ રાહત ફંડમાંથી 944 કરોડ 80 લાખના અનુદાનને મંજૂરી આપી છે. જયારે વિભાગ દ્વારા અન્ય રાજયોમાં નુકશાનીના અહેવાલો મેળવી તે રાજ્યોમાં પણ રાહત ફંડ ફાળવવામાં આવશે. વાવાઝોડાથી થયેલા નુક્શાનનો સર્વે કરવા કેન્દ્રીય ટીમને તામિલનાડુ અને પુડુચ...

ડિસેમ્બર 7, 2024 8:55 એ એમ (AM)

views 18

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડા આજે હરિયાણાના પંચકુલાથી દેશભરમાં ટીબી નાબૂદી માટેના 100 દિવસીય અભિયાનની શરૂઆત કરાવશે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડા આજે હરિયાણાના પંચકુલાથી દેશભરમાં ટીબી નાબૂદી માટેના 100 દિવસીય અભિયાનની શરૂઆત કરાવશે. આ પ્રસંગે મુખ્યમંત્રી નાયબ સિંહ અને હરિયાણાના આરોગ્ય મંત્રી આરતીસિંહ રાવ પણ ઉપસ્થતિ રહેશે. આ અભિયાન 33 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 347 જિલ્લાઓમાં ચલાવવામાં આવશ...

ડિસેમ્બર 7, 2024 8:53 એ એમ (AM)

views 24

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આજે કતારમાં દોહા ફોરમમાં ભાગ લેશે.

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આજે કતારમાં દોહા ફોરમમાં ભાગ લેશે. આ વર્ષની દોહા ફોરમની વિષય વસ્તુ છે – અનિવાર્ય ઈનોવેશન છે. ડૉ. જયશંકર આવતીકાલે બહેરીનના વિદેશમંત્રી અબ્દુલ્લાતિફ બિન રશીદ અલ જાયની સાથે ચોથા ભારત-બહેરીન ઉચ્ચ સંયુક્ત આયોગની સહ-અધ્યક્ષતા પણ કરશે. બેઠકમાં બંને દેશો વચ્ચેના સંબંધોના તમામ પાસ...

ડિસેમ્બર 7, 2024 8:49 એ એમ (AM)

views 14

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે બિહારના પૂર્વ ચંપારણ જિલ્લાના મોતિહારીમાં મહાત્મા ગાંધી સેન્ટ્રલ યુનિવર્સિટીના બીજા દીક્ષાંત સમારોહને સંબોધિત કરશે.

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે બિહારના પૂર્વ ચંપારણ જિલ્લાના મોતિહારીમાં મહાત્મા ગાંધી સેન્ટ્રલ યુનિવર્સિટીના બીજા દીક્ષાંત સમારોહને સંબોધિત કરશે. તેઓ સ્નાતક, અનુસ્નાતક અને પીએચડી અભ્યાસક્રમોના સફળ વિદ્યાર્થીઓને મેડલ અને ડિગ્રી પણ અર્પણ કરશે. યુનિવર્સિટીના કુલપતિ સંજય શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે 433 વ...

ડિસેમ્બર 7, 2024 8:47 એ એમ (AM)

views 11

મહારાષ્ટ્ર વિધાનસભાનું ત્રણ દિવસીય વિશેષ સત્ર આજથી મુંબઈમાં શરૂ થઈ રહ્યું છે.

મહારાષ્ટ્ર વિધાનસભાનું ત્રણ દિવસીય વિશેષ સત્ર આજથી મુંબઈમાં શરૂ થઈ રહ્યું છે. જેમાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોને શપથ લેવડાવવામાં આવશે અને વિધાનસભા અધ્યક્ષની પસંદગી કરવામાં આવશે. નવા ચૂંટાયેલા ધારાસભ્યોને શપથ લેવડાવવાની કામગીરી આવતીકાલે પણ ચાલુ રહેશે. સોમવારે વિધાનસભા અધ્યક્ષની ચૂંટણી યોજાશે. આ પછી દેવે...

ડિસેમ્બર 7, 2024 8:45 એ એમ (AM)

views 8

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સવારે ઓડિશાના મયુરભંજ જિલ્લાના બાંગરીપોસી ખાતે ત્રણ નવી રેલ્વે લાઇન – બાંગરીપોસીથી ગૌમહિસાની, બદામપહાડથી કેંદુઝારગઢ અને બુડામોરાથી ચકુલિયાનો શિલાન્યાસ કરશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સવારે ઓડિશાના મયુરભંજ જિલ્લાના બાંગરીપોસી ખાતે ત્રણ નવી રેલ્વે લાઇન - બાંગરીપોસીથી ગૌમહિસાની, બદામપહાડથી કેંદુઝારગઢ અને બુડામોરાથી ચકુલિયાનો શિલાન્યાસ કરશે. દક્ષિણ-પૂર્વ રેલ્વે હેઠળ આવતી નવી રેલ લાઇન્સ ઓડિશાના મુખ્ય પ્રદેશોને જોડશે અને તેનાથી કનેક્ટિવિટી વધશે, આર્થિક વિ...

ડિસેમ્બર 7, 2024 8:42 એ એમ (AM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વર્ચ્યુઅલ માધ્યમથી બીએપીએસ કાર્યકર મહોત્સવને સંબોધશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં બોચાસણવાસી અક્ષર પુરૂષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા – BAPS નો કાર્યકર સુવર્ણ મહોત્સવ આજે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાશે. આ પ્રસંગે BAPS સંસ્થાના વડા મહંત સ્વામી તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશ...

ડિસેમ્બર 6, 2024 7:56 પી એમ(PM)

views 12

ખેડૂતોને ફોસ્ફેટિક અને પોટેસિક ખાતરો વાજબી ભાવે મળી રહે તે માટે કેન્દ્ર સરકારે તાર્કિક માર્ગદર્શિકા જારી કરી

ખેડૂતોને ફોસ્ફેટિક અને પોટેસિક ખાતરો વાજબી ભાવે મળી રહે તે માટે કેન્દ્ર સરકારે તાર્કિક માર્ગદર્શિકા જારી કરી છે. કેન્દ્રિય રસાયણ અને ખાતર રાજયમંત્રી અનુપ્રિયા પટેલ આજે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, ડીએપી ખાતરની એક થેલીની કિંમત 3 હજાર 100 રૂપિયા છે. પણ ખેડ...

ડિસેમ્બર 6, 2024 7:53 પી એમ(PM)

views 24

ભાજપના ધારાસભ્ય કાલીદાસ કોલામ્બકરે મહારાષ્ટ્ર વિધાનસભાના હંગામી અધ્યક્ષ તરીકે આજે શપથ લીધા

ભાજપના ધારાસભ્ય કાલીદાસ કોલામ્બકરે મહારાષ્ટ્ર વિધાનસભાના હંગામી અધ્યક્ષ તરીકે આજે શપથ લીધા છે. રાજયપાલ સી.પી.રાધાકૃષ્ણે આજે મુંબઇમાં રાજભવન ખાતે શ્રી કોલામ્બરને હંગામી અધ્યક્ષ તરીકે હોદ્દો અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, વિધાનપરિષદના નાયબ અધ્યક્ષ નીલન ગોરહે અ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.