ડિસેમ્બર 12, 2025 2:47 પી એમ(PM)
7
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે રાજ્યને નક્સલમુક્ત જાહેર કર્યું.
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે રાજ્યને નક્સલમુક્ત જાહેર કર્યું છે. બાલાઘાટ જિલ્લામાં બે માઓવાદીઓના આત્મસમર્પણ બાદ તેમણે આ જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના માર્ગદર્શનમાં 2026 સુધીમાં દેશમાંથી નક્સલવાદને નાબૂદ કરવાના મજબૂત સંકલ્પને કાર...