ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

રાષ્ટ્રીય

જુલાઇ 29, 2025 9:12 એ એમ (AM)

જમ્મુ અને કાશ્મીરમાં, અમરનાથ યાત્રાળુઓનો 27મો સમૂહ આજે વહેલી સવારે કડક સુરક્ષા વચ્ચે જમ્મુથી કાશ્મીર માટે રવાના

જમ્મુ અને કાશ્મીરમાં, અમરનાથ યાત્રાળુઓનો 27મો સમૂહ આજે વહેલી સવારે કડક સુરક્ષા વચ્ચે જમ્મુથી કાશ્મીર માટે રવાના થ...

જુલાઇ 28, 2025 7:55 પી એમ(PM)

ઓપરેશન સિંદુર પર લોકસભામાં ચર્ચામાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે સરકારે પાકિસ્તાનને મજબૂત સંદેશ આપ્યો છે કે આતંકવાદ અને વાટાઘાટો સાથે ન ચાલી શકે

પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં ભારતના મજબૂત, સફળ અને નિર્ણાયક ઓપરેશન સિંદૂર પર લોકસભામાં વિશેષ ચર્ચા ...

જુલાઇ 28, 2025 7:53 પી એમ(PM)

ચૂંટણી પંચને વિશેષ સઘન સમીક્ષા માટે બિહારની મતદાર યાદીનો મુસદ્દો પ્રકાશિત કરતું રોકવાનો સર્વોચ્ચ અદાલતનો ઇનકાર

સર્વોચ્ચ અદાલતે આજે ચૂંટણી પંચને વિશેષ સઘન સમીક્ષા માટે સૂચિત સમયપત્રક અનુસાર પહેલી ઓગસ્ટના રોજ બિહારની મતદાર ય...

જુલાઇ 28, 2025 2:24 પી એમ(PM)

વિરોધ પક્ષોના હોબાળા વચ્ચે સંસદનાં બંન્ને ગૃહોની રાજ્યસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત.

વિરોધ પક્ષાનાં હોબાળા વચ્ચે સંસદનાં બંન્ને ગૃહોની કાર્યવાહી બપોરે બે વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી. લોકસભાની ક...

જુલાઇ 28, 2025 2:20 પી એમ(PM)

જમ્મુ કાશ્મીરમાં અમરનાથ યાત્રામાં અત્યાર સુધી ત્રણ લાખ 77 હજાર યાત્રાળુઓએ ભાગ લીધો.

જમ્મુ અને કાશ્મીરમાં ચાલી રહેલી અમરનાથ યાત્રામાં અત્યાર સુધીમાં ત્રણ લાખ 77 હજારથી વધુ યાત્રાળુઓએ ભાગ લીધો છે. શ્ર...

જુલાઇ 28, 2025 9:20 એ એમ (AM)

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ હરિદ્વારમાં મનસા દેવી મંદિરમાં થયેલી દુર્ઘટનાની મેજિસ્ટ્રેટ તપાસના આદેશ

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ હરિદ્વારમાં મનસા દેવી મંદિરમાં થયેલી દુર્ઘટનાની મેજિસ્ટ્રેટ તપાસના...

જુલાઇ 28, 2025 9:13 એ એમ (AM)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ભારતના સાર્વભૌમત્વ પર હુમલો કરાશે તો તેનો કેવો જવાબ અપાશે તે ભારતે ઓપરેશન સિંદૂરથી વિશ્વને બતાવી દીધું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, જો ભારતના સાર્વભૌમત્વ પર હુમલો કરાશે તો તેનો કેવો જવાબ અપાશે તે ભારતે ઓપર...

જુલાઇ 27, 2025 7:51 પી એમ(PM)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે રાજરાજા ચોલ અને રાજેન્દ્ર ચોલનો વારસો ભારતની ઓળખ અને ગૌરવનો પર્યાય છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે રાજરાજા ચોલ અને રાજેન્દ્ર ચોલનો વારસો ભારતની ઓળખ અને ગૌરવનો પર્યાય છે. ...

1 58 59 60 61 62 705