રાષ્ટ્રીય

ડિસેમ્બર 11, 2025 7:36 પી એમ(PM) ડિસેમ્બર 11, 2025 7:36 પી એમ(PM)

views 1

અરુણાચલ પ્રદેશના અંજાવ જિલ્લામાં ટ્રક ખાડામાં પડી જતાં આસામના એકવીસ લોકોના મોત થયાની આશંકા

ચીનની સરહદે આવેલા અરુણાચલ પ્રદેશના અંજાવ જિલ્લામાં એક ટ્રક ખાડામાં પડી જતાં આસામના એકવીસ લોકોના મોત થયાની આશંકા છે. ટ્રકમાં બાવીસ મજૂરો સવાર હતા. તાજેતરના અહેવાલો મુજબ, 14 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. રાજ્ય અને કેન્દ્ર સરકારના આપત્તિ વ્યવસ્થાપન દળે અને લશ્કરે બચાવ કામગીરી શરૂ કરી છે. આ દરમિયાન, આ...

ડિસેમ્બર 11, 2025 1:51 પી એમ(PM) ડિસેમ્બર 11, 2025 1:51 પી એમ(PM)

views 4

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે મણિપુરની બે દિવસની મુલાકાતે ઇમ્ફાલ જશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે મણિપુરની બે દિવસની મુલાકાતે ઇમ્ફાલ પહોંચશે. તેમની મુલાકાત દરમિયાન, તેઓ રાજ્યમાં યોજાનારી ઔપચારિક અને વિકાસલક્ષી કાર્યક્રમોમાં ભાગ લેશે.

ડિસેમ્બર 11, 2025 1:51 પી એમ(PM) ડિસેમ્બર 11, 2025 1:51 પી એમ(PM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકસભામાં ચૂંટણી સુધારા પર ચર્ચા દરમિયાન ગૃહમંત્રી અમિત શાહના ભાષણની પ્રશંસા કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે લોકસભામાં ચૂંટણી સુધારા પર ચર્ચા દરમિયાન ગૃહમંત્રી અમિત શાહના ભાષણની પ્રશંસા કરી. સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, શ્રી શાહે દેશની ચૂંટણી પ્રક્રિયાના વિવિધ પાસાઓ અને ભારતીય લોકશાહીની મજબૂતાઈને નક્કર તથ્યો સાથે ઉજાગર કરી, વિપક્ષના કથિત જુઠ્ઠાણાઓનો પર્...

ડિસેમ્બર 11, 2025 1:50 પી એમ(PM) ડિસેમ્બર 11, 2025 1:50 પી એમ(PM)

views 2

પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ મિશ્રણના ઉપયોગને કારણે ભારતના કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જનમાં 736 લાખ મેટ્રિક ટનનો ઘટાડો

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે ઊર્જા એ અર્થતંત્રની જીવાદોરી છે અને ભારતનો ઊર્જા વપરાશ ઝડપથી વધી રહ્યો છે. આજે પ્રશ્નકાળ દરમિયાન લોકસભામાં પૂરક પ્રશ્નોના જવાબ આપતા શ્રી પુરીએ કહ્યું કે, આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સીએ આગામી 20 વર્ષ સુધી, વૈશ્વિક ઊર્જાની માંગમાં લગભગ 35 ટકા વધ...

ડિસેમ્બર 11, 2025 1:48 પી એમ(PM) ડિસેમ્બર 11, 2025 1:48 પી એમ(PM)

views 7

ગુજરાતમાં ગાંધીનગર ખાતે એ આઈ ઇમ્પેકટ રિજનલ કોન્ફરન્સમાં ગુજરાત AI Stack અને ગુજરાત ક્લાઉડ એડોપ્શન ગાઇડલાઇન્સ 2025 લોન્ચ..

ભારત સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય હેઠળનું IndiaAI મિશન, ગુજરાત સરકાર અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજીના સહયોગથી ગાંધીનગર ખાતે મહાત્મા મંદિરમાં પ્રાદેશિક પ્રી-સમિટ ઇવેન્ટ યોજાઇ હતી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલી A.I. ઇમ્પેકટ રિજનલ કોન્ફરન્સમાં ગુજરાત...

ડિસેમ્બર 11, 2025 9:44 એ એમ (AM) ડિસેમ્બર 11, 2025 9:44 એ એમ (AM)

views 8

ફ્લાઇટ રદ અને વિલંબની સમસ્યાને નિવારવા નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયે ગુરુગ્રામમાં ઇન્ડિગોની કોર્પોરેટ ઓફિસમાં દેખરેખ ટીમ મૂકી

વ્યાપક ફ્લાઇટ રદ અને વિલંબ બાદ નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA)એ ગુરુગ્રામમાં ઇન્ડિગોની કોર્પોરેટ ઓફિસમાં સતત દેખરેખ રાખવા માટે ટીમની રચી છે. એક આદેશમાં, DGCA એ જાહેરાત કરી હતી કે આ પગલાનો હેતુ ફ્લાઇટ વિલંબ અને રદ થવાથી મુસાફરોને થતી અસુવિધાને દૂર કરવાનો છે.ડેપ્યુટી ચીફ ફ્લાઇટ ઓપરેશન્સ ઇન્સ્પેક્ટર...

ડિસેમ્બર 11, 2025 9:25 એ એમ (AM) ડિસેમ્બર 11, 2025 9:25 એ એમ (AM)

views 10

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે મણિપુરની બે દિવસની મુલાકાતે ઇમ્ફાલ પહોંચશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે મણિપુરની બે દિવસની મુલાકાતે ઇમ્ફાલ પહોંચશે. તેમની મુલાકાત દરમિયાન, તેઓ રાજ્યમાં યોજાનારી ઔપચારિક અને વિકાસલક્ષી કાર્યક્રમોમાં ભાગ લેશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે બપોરે ઇમ્ફાલ પહોંચશે અને તેમને પરંપરાગત ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. ત્યારબાદ તેઓ ઐતિહાસિક મેપલ કાંગજેઇબું...

ડિસેમ્બર 11, 2025 8:28 એ એમ (AM) ડિસેમ્બર 11, 2025 8:28 એ એમ (AM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇઝરાયલના પ્રધાનમંત્રી સાથે ફોન પર વાત કરી – દ્વિપક્ષિય સંબંધોને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂક્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ સાથે ફોન પર વાત કરી. ટેલિફોનિક વાતચીત દરમિયાન, બંને નેતાઓએ ભારત-ઇઝરાયલ વ્યૂહાત્મક ભાગીદારીમાં સતત ગતિ પર સંતોષ વ્યક્ત કર્યો અને પરસ્પર લાભ માટે આ સંબંધોને વધુ મજબૂત બનાવવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. બંને નેતાઓએ આતંકવ...

ડિસેમ્બર 11, 2025 8:26 એ એમ (AM) ડિસેમ્બર 11, 2025 8:26 એ એમ (AM)

views 3

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષ પર ઘૂસણખોરીનો પોષવાનો આરોપ લગાવ્યો

લોકસભામાં ચૂંટણી સુધારા અને મતદાર યાદીઓના ખાસ સઘન સંશોધન (SIR) પર ઉગ્ર ચર્ચા થઈ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષ પર આરોપ લગાવ્યો કે, તેઓ તેમની મત બેંક સુરક્ષિત કરવા માટે ઘૂસણખોરોને રક્ષણ આપી રહ્યા છે. શ્રી શાહે ભારપૂર્વક જણાવ્યું હતું કે SIRનો ઉદ્દેશ નકલી એન્ટ્રીઓ અને ઘૂસણખોરીને દૂર કરીને મતદાર...

ડિસેમ્બર 10, 2025 7:54 પી એમ(PM) ડિસેમ્બર 10, 2025 7:54 પી એમ(PM)

views 4

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું બંધારણ ચૂંટણી પંચને મતદાર યાદી તૈયાર કરવાની સત્તા આપે છે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે બંધારણ ચૂંટણી પંચને મતદાર યાદી તૈયાર કરવાની સત્તા આપે છે, અને ખાસ સઘન સુધારણા (SIR) હાથ ધરવાની જવાબદારી આયોગની છે. લોકસભામાં ચૂંટણી સુધારા પર ચર્ચા દરમિયાન SIR અંગે વિપક્ષના આરોપોને નકારી કાઢતા તેમણે જણાવ્યું હતું કે વિપક્ષ, ખાસ કરીને કોંગ્રેસ, SIR મુદ્...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.