રાષ્ટ્રીય

નવેમ્બર 7, 2025 7:39 પી એમ(PM) નવેમ્બર 7, 2025 7:39 પી એમ(PM)

views 4

આવાસ અને શહેરી બાબતોના મંત્રી મનોહર લાલે કહ્યું કે, મેટ્રો કનેક્ટિવિટીમાં ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે.

આવાસ અને શહેરી બાબતોના મંત્રી મનોહર લાલે આજે જણાવ્યું હતું કે મેટ્રો કનેક્ટિવિટીમાં ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે છે. ગુરુગ્રામમાં 18મા શહેરી ગતિશીલતા ભારત પરિષદ અને પ્રદર્શનમાં કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે ભારતનું મેટ્રો નેટવર્ક એક હજાર 100 કિલોમીટરથી વધુ છે, શ્રી મનોહર લાલે જણાવ્યું હતું કે વર્...

નવેમ્બર 7, 2025 2:31 પી એમ(PM) નવેમ્બર 7, 2025 2:31 પી એમ(PM)

views 22

વાવાઝોડા મેલિસાથી થયેલા વિનાશમાંથી રાહત માટે ભારતે જમૈકામાં 20 ટન માનવતાવાદી સહાય પહોંચાડી.

વાવાઝોડા મેલિસાથી થયેલા વિનાશમાંથી રાહત માટે ભારતે જમૈકામાં માનવતાવાદી સહાય પહોંચાડી છે. સોશિયલ મીડિયા સંદેશમાં, જમૈકામાં ભારતીય હાઈ કમિશને જણાવ્યું હતું કે ભારતીય વાયુસેનાના વિમાન દ્વારા લગભગ 20 ટન માનવતાવાદી સહાય અને આપત્તિ રાહતનો જથ્થો જમૈકાને મોકલવામાં આવ્યો હતો. તેમાં ઉમેર્યું હતું કે રાહત સામગ...

નવેમ્બર 7, 2025 1:27 પી એમ(PM) નવેમ્બર 7, 2025 1:27 પી એમ(PM)

views 19

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય ગીત “વંદે માતરમ્”ના 150 વર્ષ પૂરા થવાના સ્મરણોત્સવનું ઉદ્ઘાટન કર્યું.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય ગીત "વંદે માતરમ્" ના 150 વર્ષ પૂરા થવા નિમિત્તે વર્ષભર યોજાનારા સ્મરણોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ એક સ્મારક સ્ટેમ્પ અને સિક્કો પણ બહાર પાડ્યો. તેમણે "vandemataram150.in" પોર્ટલનો શુભારંભ કર્યો, જ્યાં નાગરિકો રાષ્ટ્...

નવેમ્બર 7, 2025 1:26 પી એમ(PM) નવેમ્બર 7, 2025 1:26 પી એમ(PM)

views 74

બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કાનો પ્રચાર પૂરજોશમાં, પ્રધાનમંત્રી બે જાહેર સભાને સંબોધશે.

બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કાનો ચૂંટણી પ્રચાર પૂરજોશમાં થઈ રહ્યો છે. NDA અને મહાગઠબંધનના વરિષ્ઠ નેતાઓની સાથે, અન્ય પક્ષોના નેતાઓએ પણ પ્રચારમાં પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. સીમાંચલ, મગધ, શાહાબાદ અને ચંપારણ પ્રદેશોના જિલ્લાઓમાં, સ્ટાર પ્રચારકો અને વિવિધ પક્ષોના વરિષ્ઠ નેતાઓ સઘન ...

નવેમ્બર 7, 2025 1:24 પી એમ(PM) નવેમ્બર 7, 2025 1:24 પી એમ(PM)

views 11

આગામી 48 કલાક દરમિયાન મધ્ય ભારતમાં લઘુત્તમ તાપમાનમાં બેથી ચાર ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની આગાહી.

હવામાન વિભાગે આગામી 48 કલાક દરમિયાન મધ્ય ભારતમાં લઘુત્તમ તાપમાનમાં બે થી ચાર ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની આગાહી કરી છે. હવામાન સંસ્થાએ આજે તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલના અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની પણ આગાહી કરી છે. દરમિયાન, દિલ્હી-NCR ક્ષેત્રમાં હવાની ગુણવત્તા ખૂબ જ ખરાબ શ્રેણીમાં છે. કેન્દ્રીય પ્...

નવેમ્બર 7, 2025 9:16 એ એમ (AM) નવેમ્બર 7, 2025 9:16 એ એમ (AM)

views 15

ભારત અને લક્ઝમબર્ગે વિજ્ઞાન, ટેકનોલોજી અને અવકાશ સંશોધનમાં સહયોગ વધારવા માટે તેમની પ્રતિબદ્ધતા વ્યકત કરી

ભારત અને લક્ઝમબર્ગે વિજ્ઞાન, ટેકનોલોજી અને અવકાશ સંશોધનમાં સહયોગ વધારવા માટે તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. નવી દિલ્હીમાં મળેલી બેઠકમાં, વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહ અને લક્ઝમબર્ગના રાજદૂત ક્રિશ્ચિયન બિવરે યુરોપિયન બજારોમાં ભારતીય અવકાશ સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવાની તક...

નવેમ્બર 7, 2025 9:15 એ એમ (AM) નવેમ્બર 7, 2025 9:15 એ એમ (AM)

views 14

નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશમાં વિશ્વ કક્ષાની બેંકો વિકસાવવા માટે હાકલ કરી

નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશમાં વિશ્વ કક્ષાની બેંકો વિકસાવવા માટે હાકલ કરી છે. તેમણે બેંકોને વૃદ્ધિને વેગ આપવા માટે ઉત્પાદક ક્ષેત્રોને વધુ ધિરાણ આપવા વિનંતી કરી હતી.મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે, સરકારે 2014થી વ્યવસાય કરવાની સરળતા સુધારવા માટે અનેક ક્રાંતિકારી પગલાં લીધાં છે. તેમણે કહ્યું ક...

નવેમ્બર 7, 2025 7:36 એ એમ (AM) નવેમ્બર 7, 2025 7:36 એ એમ (AM)

views 83

દેશભરમાં આજે રાષ્ટ્રગીત “વંદે માતરમ્”ના 150 વર્ષની ભવ્ય ઉજવણી -પ્રધાનમંત્રી નવી દિલ્હીમાં એક વર્ષ લાંબા સ્મારક કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય ગીત "વંદે માતરમ"ની 150મી વર્ષગાંઠ નિમિત્તે એક વર્ષ લાંબા સ્મારક કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. તેઓ આ પ્રસંગે એક સ્મારક ટપાલ ટિકિટ અને સિક્કો પણ બહાર પાડશે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, આ દિવસ દરેક ભારતીય માટે એક મહત્વપૂર્ણ પ્રસ...

નવેમ્બર 7, 2025 7:34 એ એમ (AM) નવેમ્બર 7, 2025 7:34 એ એમ (AM)

views 36

બિહાર વિધાનસભાના પ્રથમ તબક્કાનું મતદાન 64.66 ટકા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ

બિહાર વિધાનસભાના પ્રથમ તબક્કાનું મતદાન 64.66 ટકા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું. એક હજાર 314 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ થઈ ગયું છે..વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે મતદાન 11 નવેમ્બરે યોજાશે. બંને તબક્કાની મતગણતરી 14 નવેમ્બરે થશે.

નવેમ્બર 6, 2025 7:57 પી એમ(PM) નવેમ્બર 6, 2025 7:57 પી એમ(PM)

views 15

બિહારમાં શાંતિપૂર્ણ માહોલમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ – સાંજે પાંચ વાગ્યા સુધીમાં સરેરાશ 60 ટકાથી વધુ મતદાન

બિહારમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું. ૧૮ જિલ્લાઓમાં ફેલાયેલા ૧૨૧ મતવિસ્તારોમાં સાંજે ૫ વાગ્યા સુધી ૬૦ ટકાથી વધુ મતદાન નોંધાયું હતું.આ તબક્કો ભાજપના ઉમેદવારો અને નાયબ મુખ્યમંત્રીઓ સમ્રાટ ચૌધરી અને વિજય કુમાર સિંહા સહિત અનેક અગ્રણી નેતાઓનું રાજકીય ભાવિ નક્કી કરશે...