રાષ્ટ્રીય

ડિસેમ્બર 4, 2024 2:34 પી એમ(PM) ડિસેમ્બર 4, 2024 2:34 પી એમ(PM)

views 3

કુવૈતના વિદેશમંત્રી અબ્દુલ્લા અલી અલ યાહ્યા ભારતનાં બે દિવસનાં પ્રવાસે

કુવૈતના વિદેશમંત્રી અબ્દુલ્લા અલી અલ યાહ્યા ભારતનાં બે દિવસનાં પ્રવાસે ગઈ કાલે રાત્રે દિલ્હી પહોંચ્યા હતા. તેઓ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. શ્રી અલ યાહ્યા વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર સાથે પણ બેઠક કરશે. એક સોશિયલ મિડિયા પોસ્ટમાં વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે, આ પ્રવાસથી ભારત અન...

ડિસેમ્બર 4, 2024 12:01 પી એમ(PM) ડિસેમ્બર 4, 2024 12:01 પી એમ(PM)

views 4

એશિયન મહિલા હેન્ડબોલ ચેમ્પિયનશિપમાં, યજમાન ભારત આજે સાંજે નવી દિલ્હીના ઈન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં તેની બીજી ગ્રુપ B મેચમાં ઈરાન સામે ટકરાશે.

એશિયન મહિલા હેન્ડબોલ ચેમ્પિયનશિપમાં, યજમાન ભારત આજે સાંજે નવી દિલ્હીના ઈન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં તેની બીજી ગ્રુપ B મેચમાં ઈરાન સામે ટકરાશે. મેચ ભારતીય સમય પ્રમાણે સાંજે 6 વાગ્યે શરૂ થશે. દિવસની અન્ય મેચોમાં, હોંગકોંગ ચીન ગ્રૂપ બીની મેચમાં જાપાનનો સામનો કરશે, જ્યારે સિંગાપોર ચીન સામે ટકરાશે, અ...

ડિસેમ્બર 4, 2024 11:44 એ એમ (AM) ડિસેમ્બર 4, 2024 11:44 એ એમ (AM)

views 8

કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી, ભૂપેન્દ્ર યાદવે જમીનનું ધોવાણ અને બળજબરીથી થતાં સ્થળાંતર પર તેની અસરની સમસ્યા હલ કરવા માટે આંતરરાષ્ટ્રીય સહયોગની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો

કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી, ભૂપેન્દ્ર યાદવે જમીનનું ધોવાણ અને બળજબરીથી થતાં સ્થળાંતર પર તેની અસરની સમસ્યા હલ કરવા માટે આંતરરાષ્ટ્રીય સહયોગની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો છે. તેઓ સાઉદીની રાજધાની રિયાધમાં યુએન કન્વેન્શન ટુ કોમ્બેટ ડેઝર્ટિફિકેશન (UNCCD) CoP16 ખાતે સ્થળાંતર અંગે મંત્રી સ્તરીય ...

ડિસેમ્બર 4, 2024 11:24 એ એમ (AM) ડિસેમ્બર 4, 2024 11:24 એ એમ (AM)

views 4

આજે દેશભરમાં નૌસેના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.

આજે દેશભરમાં નૌસેના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ભારતીય નૌકાદળની સિદ્ધિઓ અને ભૂમિકાનું સન્માન કરવા માટે દર વર્ષે 4 ડિસેમ્બરે આ દિવસ ઉજવવામાં આવે છે. 1971માં આજના દિવસે ઓપરેશન ટ્રાઇડેન્ટ દરમિયાન, ભારતીય નૌકાદળે પીએનએસ ખૈબર સહિત ચાર પાકિસ્તાની જહાજોને ડૂબાડ્યા હતા, જેમાં પાકિસ્તાની નૌકાદળના સેંકડો...

ડિસેમ્બર 4, 2024 11:17 એ એમ (AM) ડિસેમ્બર 4, 2024 11:17 એ એમ (AM)

views 4

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે પુરીના બ્લુ ફ્લેગ બીચ પર નૌસેના દિવસની ઉજવણીમાં ભાગ લેશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સવારે ઓડિશાના પુરીમાં 12મી સદીના શ્રી જગન્નાથ મંદિરની મુલાકાત લેશે. દર્શન કર્યા બાદ તેઓ પુરીમાં ગોપબંધુ આયુર્વેદ મહાવિદ્યાલયની 75મી વર્ષગાંઠની ઉજવણીમાં ભાગ લેશે. ભારતીય સશસ્ત્ર દળોના સર્વોચ્ચ કમાન્ડર રાષ્ટ્રપતિ મુર્મુ આજે બપોરે પુરીના બ્લુ ફ્લેગ બીચ પર નૌકાદળના વડા એડમિ...

ડિસેમ્બર 4, 2024 10:45 એ એમ (AM) ડિસેમ્બર 4, 2024 10:45 એ એમ (AM)

views 4

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા-ISRO આજે સાંજે PSLV-C59/Proba 3 મિશનને શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી લોન્ચ કરશે.

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા-ISRO આજે સાંજે PSLV-C59/Proba 3 મિશનને શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી લોન્ચ કરશે. PSLV C59 યુરોપિયન સ્પેસ એજન્સીના પ્રોબા 3 ઉપગ્રહોને અત્યંત લંબગોળ ભ્રમણકક્ષામાં પ્રક્ષેપિત કરશે. ઈસરોની વ્યાપારી શાખા ન્યુ સ્પેસ ઈન્ડિયા લિમિટેડને યુરોપની અવકાશ સંસ્થા તરફથી આ ઓર્...

ડિસેમ્બર 4, 2024 10:35 એ એમ (AM) ડિસેમ્બર 4, 2024 10:35 એ એમ (AM)

views 5

લોકસભાએ ગઈકાલે બેન્કિંગ કાયદો સુધારા ખરડો 2024 પ્રસાર કર્યો

લોકસભાએ ગઈ કાલે બેન્કિંગ કાયદો સુધારા ખરડો 2024 પ્રસાર કર્યો છે. આ ખરડા દ્વારા આરબીઆઇ એક્ટ, 1934, ધ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949, સહિતના કાયદામાં સુધારો કરવામાં આવશે. ખરડામાં બેન્ક ખાતામાં નોમિનીની સંખ્યા હાલનાં બેથી વધારીને ચાર કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. આ ખરડામાં સરકારી બેન્કોમાં ડિરેક્ટરનો...

ડિસેમ્બર 4, 2024 10:23 એ એમ (AM) ડિસેમ્બર 4, 2024 10:23 એ એમ (AM)

views 7

મહારાષ્ટ્રમાં ભાજપના નવા ચૂંટાયેલા વિધાનસભ્યો તેમના નેતાની પસંદગી માટે આજે મુંબઈમાં બેઠક કરશે.

મહારાષ્ટ્રમાં ભાજપના નવા ચૂંટાયેલા વિધાનસભ્યો તેમના નેતાની પસંદગી માટે આજે મુંબઈમાં બેઠક કરશે. પક્ષે નાણામંત્રી નિર્મલા સીતારમણ અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને ધારાસભ્યોને તેમના વિધાનસભા પક્ષના નેતાની પસંદગી કરવામાં મદદ કરવા નિરીક્ષકો તરીકે નિયુક્ત કર્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદ...

ડિસેમ્બર 4, 2024 8:36 એ એમ (AM) ડિસેમ્બર 4, 2024 8:36 એ એમ (AM)

views 9

કચ્છ-ભૂજના સ્મૃતિવન મ્યુઝિયમને તેના ઇન્ટિરિયર્સ માટે યુનેસ્કોનું પ્રતિષ્ઠિત પ્રિક્સ વર્સેઇલ્સ 2024 વિશ્વ ટાઈટલ એનાયત કરવામાં આવ્યું

કચ્છ-ભૂજના સ્મૃતિવન મ્યુઝિયમને તેના ઇન્ટિરિયર્સ માટે યુનેસ્કોનું પ્રતિષ્ઠિત પ્રિક્સ વર્સેઇલ્સ 2024 વિશ્વ ટાઈટલ એનાયત કરવામાં આવ્યું છે. પેરિસમાં યુનેસ્કો હેડ ક્વાર્ટર ખાતે યોજાયેલા સમારોહમાં ગુજરાતને એનાયત થયેલો આ એવોર્ડ રાજ્ય સરકાર વતી રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ સ્વીકાર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન...

ડિસેમ્બર 3, 2024 8:11 પી એમ(PM) ડિસેમ્બર 3, 2024 8:11 પી એમ(PM)

views 2

કેન્દ્ર સરકારે છેલ્લા 10 વર્ષમાં લઘુત્તમ ટેકાના ભાવમાં ત્રણ વખત વધારો કર્યો

કેન્દ્ર સરકારે છેલ્લા દસ વર્ષમાં લઘુત્તમ ટેકાના ભાવમાંત્રણ વખત વધારો કર્યો છે.કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આજે લોકસભામાં એક પૂરક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે યુપીએ સરકાર દરમિયાન ચોખાનો લઘુત્તમ ટેકાના ભાવ 1,310 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતો, જે વધારીને 2,300 રૂપિયા પ્રતિ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.