રાષ્ટ્રીય

નવેમ્બર 8, 2025 8:34 એ એમ (AM) નવેમ્બર 8, 2025 8:34 એ એમ (AM)

views 88

ગુજરાત સરકારે કમોસમી વરસાદથી ખેડૂતોને 10 હજાર કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી

ગુજરાત સરકારે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા પાક નુકસાનની સહાય પેટે દસ હજાર કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ આ રાહત પેકેજની જાહેરાત કરતાં કહ્યું હતું કે ગુજરાતમાં ગત બે દાયકામાં ન થયો હોય એ પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે થતા રાજ્યના વિવિધ જિલ્લાના ખેડૂતોના પાકને મો...

નવેમ્બર 8, 2025 8:33 એ એમ (AM) નવેમ્બર 8, 2025 8:33 એ એમ (AM)

views 11

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી અંગોલા અને બોત્સ્વાનાની મુલાકાતે જશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી અંગોલા અને બોત્સ્વાનાની મુલાકાતે જશે. આ બે આફ્રિકન દેશોની ભારતીય રાષ્ટ્રપતિની આ પહેલી મુલાકાત હશે. 13મી નવેમ્બર સુધી ચાલનારી આ મુલાકાત દરમિયાન, રાષ્ટ્રપતિ મુર્મુ તેમના સમકક્ષો સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે, તેમની સંબંધિત સંસદોને સંબોધિત કરશે અને ભારતીય સમુદાય સાથે વાતચ...

નવેમ્બર 8, 2025 8:32 એ એમ (AM) નવેમ્બર 8, 2025 8:32 એ એમ (AM)

views 27

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ચાર નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી બતાવી રવાના કરાવશે અને સાંજે નવી દિલ્હીમાં કાનૂની સહાય અંગેના રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તરપ્રદેશના વારાણસીમાં ચાર નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી બતાવી રવાના કરાવશે. આ ટ્રેનો વારાણસી-ખજુરાહો, લખનૌ-સહારનપુર, ફિરોઝપુર-દિલ્હી અને એર્નાકુલમ-બેંગલુરુ રૂટ પર દોડશે. જેનાથી મુસાફરીનો સમય ઘટશે, પ્રાદેશિક ગતિશીલતા વધશે, પર્યટનને વેગ મળશે અને દેશભરમાં ...

નવેમ્બર 7, 2025 7:46 પી એમ(PM) નવેમ્બર 7, 2025 7:46 પી એમ(PM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, “વંદે માતરમ” એક મંત્ર, ઉર્જાનો સ્ત્રોત, એક સ્વપ્ન અને ભારત માતા પ્રત્યેની પ્રતિબદ્ધતા છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય ગીત "વંદે માતરમ્" ના 150 વર્ષ પૂરા થવા નિમિત્તે વર્ષભર યોજાનારા સ્મરણોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ એક સ્મારક સ્ટેમ્પ અને સિક્કો પણ બહાર પાડ્યો. તેમણે "vandemataram150.in" પોર્ટલનો શુભારંભ કર્યો, જ્યાં નાગરિકો રાષ્ટ્...

નવેમ્બર 7, 2025 7:44 પી એમ(PM) નવેમ્બર 7, 2025 7:44 પી એમ(PM)

views 32

બિહાર વિધાનસભા ચૂંટણીના અંતિમ તબક્કા માટે પ્રચાર ચરમસીમાએ પહોંચ્યો

બિહાર વિધાનસભા ચૂંટણીના અંતિમ તબક્કા માટે પ્રચાર ચરમસીમાએ પહોંચ્યો. NDA અને મહાગઠબંધનના વરિષ્ઠ નેતાઓ, સ્ટાર પ્રચારકો અને અન્ય પક્ષોના નેતાઓ સતત પ્રવાસ કરી રહ્યા છે. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઔરંગાબાદમાં જણાવ્યું હતું કે NDA બિહારને વિકસિત રાજ્ય બનાવશે. તેમણે કહ્યું કે બિહારન...

નવેમ્બર 7, 2025 7:42 પી એમ(PM) નવેમ્બર 7, 2025 7:42 પી એમ(PM)

views 5

ભારતે પાકિસ્તાન પર ગુપ્ત અને ગેરકાયદેસર પરમાણુ પ્રવૃત્તિઓનો આરોપ લગાવ્યો છે, જે તેના ઇતિહાસ સાથે સુસંગત છે

ભારતે આજે પાકિસ્તાન પર ગુપ્ત અને ગેરકાયદેસર પરમાણુ પ્રવૃત્તિઓનો આરોપ લગાવ્યો છે, જે તેના ઇતિહાસ સાથે સુસંગત છે. આ પ્રવૃત્તિઓ દાયકાઓથી દાણચોરી, નિકાસ નિયંત્રણ ઉલ્લંઘન, ગુપ્ત ભાગીદારી અને પરમાણુ પ્રસાર પર કેન્દ્રિત રહી છે. આજે નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતા, વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વ...

નવેમ્બર 7, 2025 7:40 પી એમ(PM) નવેમ્બર 7, 2025 7:40 પી એમ(PM)

views 4

સર્વોચ્ચ અદાલતે જાહેર સ્થળોએ રખડતા કૂતરાઓના વધતા જતા ભયથી બચાવવા અને ધોરીમાર્ગો પર રખડતા ઢોરો દૂર કરવા માર્ગદર્શિકા જાહેર કરી

સર્વોચ્ચ અદાલતે આજે જાહેર સ્થળોને રખડતા કૂતરાઓના વધતા જતા ભયથી બચાવવા અને ધોરીમાર્ગો પરથી રખડતા ઢોરો અને અન્ય પ્રાણીઓને દૂર કરવા માર્ગદર્શિકા જાહેર કરી છે. ન્યાયામૂર્તિ વિક્રમ નાથ, સંદીપ મહેતા અને એન.વી. અંજારિયાની ખંડપીઠે આ બાબતની સ્વયં નોંધ લીધી અને દેશમાં રખડતા કૂતરાઓના સંચાલન સંબંધિત કેસની સુનાવ...

નવેમ્બર 7, 2025 7:39 પી એમ(PM) નવેમ્બર 7, 2025 7:39 પી એમ(PM)

views 4

આવાસ અને શહેરી બાબતોના મંત્રી મનોહર લાલે કહ્યું કે, મેટ્રો કનેક્ટિવિટીમાં ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે.

આવાસ અને શહેરી બાબતોના મંત્રી મનોહર લાલે આજે જણાવ્યું હતું કે મેટ્રો કનેક્ટિવિટીમાં ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે છે. ગુરુગ્રામમાં 18મા શહેરી ગતિશીલતા ભારત પરિષદ અને પ્રદર્શનમાં કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે ભારતનું મેટ્રો નેટવર્ક એક હજાર 100 કિલોમીટરથી વધુ છે, શ્રી મનોહર લાલે જણાવ્યું હતું કે વર્...

નવેમ્બર 7, 2025 2:31 પી એમ(PM) નવેમ્બર 7, 2025 2:31 પી એમ(PM)

views 22

વાવાઝોડા મેલિસાથી થયેલા વિનાશમાંથી રાહત માટે ભારતે જમૈકામાં 20 ટન માનવતાવાદી સહાય પહોંચાડી.

વાવાઝોડા મેલિસાથી થયેલા વિનાશમાંથી રાહત માટે ભારતે જમૈકામાં માનવતાવાદી સહાય પહોંચાડી છે. સોશિયલ મીડિયા સંદેશમાં, જમૈકામાં ભારતીય હાઈ કમિશને જણાવ્યું હતું કે ભારતીય વાયુસેનાના વિમાન દ્વારા લગભગ 20 ટન માનવતાવાદી સહાય અને આપત્તિ રાહતનો જથ્થો જમૈકાને મોકલવામાં આવ્યો હતો. તેમાં ઉમેર્યું હતું કે રાહત સામગ...

નવેમ્બર 7, 2025 1:27 પી એમ(PM) નવેમ્બર 7, 2025 1:27 પી એમ(PM)

views 19

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય ગીત “વંદે માતરમ્”ના 150 વર્ષ પૂરા થવાના સ્મરણોત્સવનું ઉદ્ઘાટન કર્યું.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય ગીત "વંદે માતરમ્" ના 150 વર્ષ પૂરા થવા નિમિત્તે વર્ષભર યોજાનારા સ્મરણોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ એક સ્મારક સ્ટેમ્પ અને સિક્કો પણ બહાર પાડ્યો. તેમણે "vandemataram150.in" પોર્ટલનો શુભારંભ કર્યો, જ્યાં નાગરિકો રાષ્ટ્...