રાષ્ટ્રીય

નવેમ્બર 9, 2025 8:31 એ એમ (AM) નવેમ્બર 9, 2025 8:31 એ એમ (AM)

views 13

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આફ્રિકાના બે દેશોની સત્તાવાર મુલાકાતના પ્રથમ તબક્કામાં અંગોલામાં પહોંચ્યા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આફ્રિકાના બે દેશોની સત્તાવાર મુલાકાતના પ્રથમ તબક્કામાં અંગોલામાં પહોંચ્યા છે. તેઓ ગઈકાલે રાત્રે ભારતીય સમય મુજબ રાત્રે 11 વાગ્યે રાજધાની લુઆન્ડા પહોંચ્યા હતા. ભારતીય રાષ્ટ્રપતિ દ્વારા અંગોલાની આ પહેલી મુલાકાત છે. બંને દેશો આ વર્ષે રાજદ્વારી સંબંધોની 40મી વર્ષગાંઠની ઉજવણી કર...

નવેમ્બર 8, 2025 7:54 પી એમ(PM) નવેમ્બર 8, 2025 7:54 પી એમ(PM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં કાનૂની સહાય વિતરણ વ્યવસ્થાને મજબૂત બનાવવા પર રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં સર્વોચ્ચ અદાલત ખાતે કાનૂની સહાય વિતરણ વ્યવસ્થાને મજબૂત બનાવવા પર રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કર્યું. પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) દ્વારા તૈયાર કરાયેલ સામૂદાયિક મધ્યસ્થી તાલીમ મોડ્યુલનો પણ પ્રારંભ કર્યો. સભાને સંબોધતા, પ્રધાનમંત્રી...

નવેમ્બર 8, 2025 7:53 પી એમ(PM) નવેમ્બર 8, 2025 7:53 પી એમ(PM)

views 14

પ્રધાનમંત્રીએ વારાણસી રેલ્વે સ્ટેશનથી ચાર નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલીઝંડી આપી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વારાણસી રેલ્વે સ્ટેશનથી ચાર નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી આપી. પ્રધાનમંત્રીએ કહ્યું કે વંદે ભારત, નમો ભારત અને અમૃત ભારત ટ્રેનો ભારતીય રેલ્વેની આગામી પેઢીનો પાયો નાખી રહી છે. દરેક ભારતીયને વંદે ભારત ટ્રેન પર ગર્વ છે. આ ટ્રેન ભારતીયો માટે, ભારતીયો દ્વારા અ...

નવેમ્બર 8, 2025 7:52 પી એમ(PM) નવેમ્બર 8, 2025 7:52 પી એમ(PM)

views 3

સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ જાહેરાત કરી કે, સંસદનું શિયાળુ સત્ર પહેલી ડિસેમ્બરથી 19 ડિસેમ્બર સુધી યોજાશે

સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ જાહેરાત કરી કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પહેલી ડિસેમ્બરથી 19 ડિસેમ્બર સુધી સંસદનું શિયાળુ સત્ર બોલાવવાના સરકારના પ્રસ્તાવને મંજૂરી આપી છે. શ્રી રિજિજુએ કહ્યું કે સરકાર લોકશાહીને મજબૂત બનાવતા અને દેશવાસીઓની આકાંક્ષાઓને પૂર્ણ કરતા રચનાત્મક અને સકારાત્મક સત્રની રાહ ...

નવેમ્બર 8, 2025 7:51 પી એમ(PM) નવેમ્બર 8, 2025 7:51 પી એમ(PM)

views 21

બિહાર વિધાનસભા ચૂંટણીના અંતિમ તબક્કા માટે પ્રચાર પૂરજોશમાં

બિહાર વિધાનસભા ચૂંટણીના અંતિમ તબક્કા માટે પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ મતદારોને આકર્ષવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સીતામઢીમાં એક જાહેર સભાને સંબોધિત કરી. તેમણે કહ્યું કે, મુખ્યમંત્રી નીતિશ કુમારના નેત...

નવેમ્બર 8, 2025 1:25 પી એમ(PM) નવેમ્બર 8, 2025 1:25 પી એમ(PM)

views 20

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બનારસ રેલ્વે સ્ટેશનથી ચાર નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી આપી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બનારસ રેલ્વે સ્ટેશનથી ચાર નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી આપી. આ પ્રસંગે બોલતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે વંદે ભારત, નમો ભારત અને અમૃત ભારત જેવી ટ્રેનો ભારતીય રેલ્વેની આગામી પેઢીનો પાયો નાખી રહી છે. દરેક ભારતીયને વંદે ભારત ટ્રેન પર ગર્વ છે. આ ટ્ર...

નવેમ્બર 8, 2025 2:08 પી એમ(PM) નવેમ્બર 8, 2025 2:08 પી એમ(PM)

views 5

નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર તમામ ફ્લાઇટ કામગીરી પુનઃસ્થાપિત થઇ.

નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર તમામ ફ્લાઇટ કામગીરી પુનઃસ્થાપિત કરવામાં આવી છે. દિલ્હી એરપોર્ટે સૂચના જાહેર કરીને જણાવ્યું હતું કે તમામ ફ્લાઇટની કામગીરી સામાન્ય છે. તેણે મુસાફરોને નવીનતમ ફ્લાઇટ સ્થિતિ અપડેટ્સ માટે તેમની સંબંધિત એરલાઇન્સ સાથે સંપર્કમાં રહેવાની પણ સલાહ આપી હતી. એર ...

નવેમ્બર 8, 2025 1:22 પી એમ(PM) નવેમ્બર 8, 2025 1:22 પી એમ(PM)

views 7

છત્તીસગઢના ગારિયાબંદ જિલ્લામાં સાત માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું

છત્તીસગઢના ગારિયાબંદ જિલ્લામાં, સાત માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે. તેમણે રાયપુર રેન્જના પોલીસ મહાનિરીક્ષક અમરેશ મિશ્રા સમક્ષ પોતાના શસ્ત્રો મૂક્યા હતા. આ પ્રસંગે, આત્મસમર્પણ કરનારા માઓવાદીઓએ પોલીસને છ શસ્ત્રો પણ સોંપ્યા હતા. આ માઓવાદીઓ પર કુલ સાડત્રીસ લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું.

નવેમ્બર 8, 2025 8:38 એ એમ (AM) નવેમ્બર 8, 2025 8:38 એ એમ (AM)

views 12

ભારતીય હવાઈમથક સત્તામંડળે દિલ્હીના ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઈમથક પર ટેકનિકલ સમસ્યાનું નિરાકરણ કર્યું – નાગરિક ઉડ્ડયન મંત્રાલય

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું છે કે ભારતીય હવાઈમથક સત્તામંડળે દિલ્હીના ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઈમથક પર ઓટોમેટેડ મેસેજ સ્વિચિંગ સિસ્ટમ સાથેની ટેકનિકલ સમસ્યાનું નિરાકરણ કર્યું છે. આ ખામીને કારણે ફ્લાઇટ પ્લાન સંદેશાઓની પ્રક્રિયામાં વિલંબ થઈ રહ્યો હતો. સિસ્ટમ હવે કાર્યરત છે. ટેકનિકલ સમસ્યાને ક...

નવેમ્બર 8, 2025 8:36 એ એમ (AM) નવેમ્બર 8, 2025 8:36 એ એમ (AM)

views 4

યુરોપિયન સંઘ-EUના વાટાઘાટકારોની એક ટીમ મુક્ત વેપાર કરાર (FTA) પર તેમના ભારતીય સમકક્ષો સાથે વાટાઘાટો કરવા માટે નવી દિલ્હી આવી

યુરોપિયન સંઘ-EUના વાટાઘાટકારોની એક ટીમ પ્રસ્તાવિત ભારત-EU મુક્ત વેપાર કરાર (FTA) પર તેમના ભારતીય સમકક્ષો સાથે વાટાઘાટો કરવા માટે નવી દિલ્હી આવી છે.આ મહિનાની ત્રીજી તારીખે શરૂ થયેલી અઠવાડિક લાંબી વાટાઘાટો ગઈકાલે પૂર્ણ થઈ. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું હતું કે ચર્ચાઓ એક વ્યાપક, સંતુલિત અને પરસ...