રાષ્ટ્રીય

ડિસેમ્બર 30, 2024 2:20 પી એમ(PM) ડિસેમ્બર 30, 2024 2:20 પી એમ(PM)

views 3

પંજાબનાં ખેડૂત સંગઠનો દ્વારા બંધના એલાનને પગલે માર્ગ અને રેલ વ્યવહાર ખોરવાયો

પાકના લઘુતમ ટેકાના ભાવ માટે કાનૂની ગેરન્ટી સહિતની માંગ સાથે પંજાબનાં ખેડૂતો દ્વારા બંધના એલાનને મજબૂત પ્રતિસાદ સાંપડ્યો છે. વંદે ભારત અને શતાબ્દિ સહિતની 200થી વધુ ટ્રેનો પર અસર પડી છે. કેટલાંક શહેરો અને નગરોમાં મોટાં ભાગનાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર વાહનવ્યવહાર બંધ રહ્યો છે, જેને કારણે રોજિંદા મુસાફરો...

ડિસેમ્બર 30, 2024 2:14 પી એમ(PM) ડિસેમ્બર 30, 2024 2:14 પી એમ(PM)

views 6

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વલસાડના ધરમપુરમાં શ્રીમદ રાજચંદ્ર મિશનના વાર્ષિક ઉત્સવમાં હાજર રહ્યા

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે પહોંચ્યા છે. શ્રી શાહ વલસાડ જીલ્લાના ધરમપુર ખાતે શ્રીમદ રાજચંદ્ર મિશનના વાર્ષિક ઉત્સવમાં હાજરી આપવા આવ્યા છે. હાલ આ કાર્યક્રમમાં શ્રી શાહ ઉપરાંત રાજયના ઉર્જામંત્રી કનુ દેસાઇ અને ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત છે. આ દરમિયાન તેઓ રાજ સભાગૃહ ખાતે ...

ડિસેમ્બર 30, 2024 2:11 પી એમ(PM) ડિસેમ્બર 30, 2024 2:11 પી એમ(PM)

views 4

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે વેપાર અને ઉદ્યોગના પ્રતિનિધીઓ સાથે અંદાજપત્ર પૂર્વે પરામર્શ બેઠક યોજી

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે વેપાર અને ઉદ્યોગના પ્રતિનિધીઓ સાથે નાણાકીય વર્ષ 2025-26નાં અંદાજપત્ર પૂર્વેની પાંચમી પરામર્શ બેઠક યોજી હતી. બેઠકમાં નાણા વિભાગ, રોકાણ અને જાહેર અસ્કામત સંચાલન વિભાગ, આર્થિક બાબતોના વિભાગ, ઉદ્યોગ અને આંતરિક વેપાર પ્રોત્સાહન વિભાગના સચિવો અને કેન્દ્ર સરકારના મુખ્ય...

ડિસેમ્બર 30, 2024 2:10 પી એમ(PM) ડિસેમ્બર 30, 2024 2:10 પી એમ(PM)

views 6

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા- ISRO આજે રાત્રે શ્રી હરિકોટાથી બે ઉપગ્રહનું પ્રક્ષેપણ કરશે

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા- ISRO આજે રાત્રે શ્રી હરિકોટાથી બે ઉપગ્રહનું પ્રક્ષેપણ કરશે. તેનો હેતુ અવકાશમાં યાનને મોકલવાની અને હટાવવાની પ્રક્રિયાનું નિદર્શન કરવાનો છે. આ સાથે આ સફળતા પ્રાપ્ત કરનાર ભારત વિશ્વનો ચોથો દેશ બની જશે. ઇસરોનું પ્રક્ષેપણ યાન PSLV-60, જાન્યુઆરીનાં પ્રથમ સપ્તાહમાં બે ઉપગ્રહને 4...

ડિસેમ્બર 30, 2024 10:23 એ એમ (AM) ડિસેમ્બર 30, 2024 10:23 એ એમ (AM)

views 8

વિદેશ મંત્રી જયશંકર આજથી ત્રણ દિવસ કતારના પ્રવાસે જશે

ભારતના વિદેશ મંત્રી ડૉકટર એસ. જયશંકર આજથી કતારની ત્રણ દિવસની સત્તાવાર મુલાકાતે જશે. વિદેશ મંત્રી એસ. જયશંકર તેમની આ મુલાકાત દરમિયાન કતારના પ્રધાનમંત્રી અને વિદેશમંત્રી શેખ મોહમ્મદ બિન અબ્દુલરહમાન બિન જાસિમ અલ થાનીને મળશે. એક નિવેદનમાં વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, આ મુલાકાત બંને પક્ષોને રાજકીય, ...

ડિસેમ્બર 30, 2024 9:42 એ એમ (AM) ડિસેમ્બર 30, 2024 9:42 એ એમ (AM)

views 2

આજે કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ વેપાર અને ઉદ્યોગના અગ્રણીઓ સાથે બેઠક કરશે

કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ આજે વેપાર અને ઉદ્યોગના અગ્રણીઓ સાથે અંદાજપત્ર પૂર્વેનો પરામર્શ કરશે. કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠક દરમિયાન ભારતીય કંપનીઓ ઉચ્ચ વૃદ્ધિને ટેકો આપવા માટે જીડીપીના સૌથી મોટા ઘટક એવા વપરાશને વધારવા માટે સરકાર દ્વારા પગલાં લેવાન...

ડિસેમ્બર 30, 2024 8:23 એ એમ (AM) ડિસેમ્બર 30, 2024 8:23 એ એમ (AM)

views 32

આજે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાતના એક દિવસીય પ્રવાસે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે રાજ્યના એક દિવસના પ્રવાસે આવશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર અમિત શાહ વલસાડના ધરમપુર ખાતે શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમના વાર્ષિક ઉત્સવમાં હાજરી આપશે. દરમિયાન તેઓ રાજ સભાગૃહ ખાતે મહામસ્તકાભિષેક સમારોહમાં પણ ઉપસ્થિત રહેશે.

ડિસેમ્બર 29, 2024 6:56 પી એમ(PM) ડિસેમ્બર 29, 2024 6:56 પી એમ(PM)

views 2

ભાજપે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલના મુખ્યમંત્રી આતિશીની નકલી કેસમાં ધરપકડ કરવા અંગેના નિવેદનને રાજકારણથી પ્રેરિત ગણાવ્યું છે.

ભાજપે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલના મુખ્યમંત્રી આતિશીની નકલી કેસમાં ધરપકડ કરવા અંગેના નિવેદનને રાજકારણથી પ્રેરિત ગણાવ્યું છે. તાજેતરમાં, અરવિંદ કેજરીવાલે કેન્દ્રીય એજન્સીઓ પર આરોપ મૂક્યો હતો કે સુશ્રી આતિશીને પરિવહન વિભાગ સાથે સંબંધિત એક કેસમાં ફસાવવાની યોજના બનાવી રહ્યા છે. આ અંગે દિલ્હ...

ડિસેમ્બર 29, 2024 6:50 પી એમ(PM) ડિસેમ્બર 29, 2024 6:50 પી એમ(PM)

views 5

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી. તેમણે આવતા મહિને યોજાનાર મહાકુંભ માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને આમંત્રણ આપ્યું હતું. મહાકુંભ 13 જાન્યુઆરીથી શરૂ થશે અને 26 ફેબ્રુઆરી સુધી ચાલશે.

ડિસેમ્બર 29, 2024 6:48 પી એમ(PM) ડિસેમ્બર 29, 2024 6:48 પી એમ(PM)

views 2

ઓસ્ટ્રેલિયન પ્રધાનમંત્રી એન્થોની આલ્બાની સે મેલબોર્નથી પશ્ચિમમાં લગભગ 230 કિલોમીટર દૂર આવેલા ગ્રેમ્પિયન્સ નેશનલ પાર્કમાં ભીષણ આગથી પ્રભાવિત લોકો માટે કટોકટીની જાહેરાત કરી છે.

ઓસ્ટ્રેલિયન પ્રધાનમંત્રી એન્થોની આલ્બાની સે મેલબોર્નથી પશ્ચિમમાં લગભગ 230 કિલોમીટર દૂર આવેલા ગ્રેમ્પિયન્સ નેશનલ પાર્કમાં ભીષણ આગથી પ્રભાવિત લોકો માટે કટોકટીની જાહેરાત કરી છે. શ્રી અલ્બેનીઝે આજે બુશફાયરથી થયેલા નુકસાનનું મૂલ્યાંકન કર્યું. તેમણે કહ્યું કે ફેડરલ અને રાજ્ય સરકાર આ આગથી સીધી અસરગ્રસ્ત કા...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.