રાષ્ટ્રીય

ડિસેમ્બર 21, 2025 7:44 પી એમ(PM)

views 11

હવામાન વિભાગે આજે પૂર્વી ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડમાં ગાઢ ધુમ્મસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું

હવામાન વિભાગે આજે પૂર્વી ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડમાં ગાઢ ધુમ્મસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આવતીકાલે દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, ઉત્તરાખંડ, પશ્ચિમી ઉત્તર પ્રદેશ, ઓડિશા, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને ઉત્તરપૂર્વ ભારતમાં પણ ગાઢ ધુમ્મસ છવાઈ જશે. કર્ણાટક, મધ્ય મહારાષ્ટ્ર, તેલંગાણા, બિહાર, પૂર્વી ઉત...

ડિસેમ્બર 21, 2025 2:33 પી એમ(PM)

views 11

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આસામના દિબ્રુગઢ જિલ્લાના નામરૂપ ખાતે ખાતર પ્લાન્ટનું ખાતમુહૂર્ત કર્યું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આસામના દિબ્રુગઢ જિલ્લાના નામરૂપ ખાતે ખાતર પ્લાન્ટનું ખાતમુહૂર્ત કર્યું. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય ખાતર ઉત્પાદનને મજબૂત બનાવવા અને પ્રદેશમાં કૃષિ વિકાસને ટેકો આપવાનો છે. તેની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા ૧૨.૭ લાખ મેટ્રિક ટન હશે. આસામની ખાતરની જરૂરિયાતો પૂરી કરવા ઉપરાંત, આ પ્લાન્ટ પ...

ડિસેમ્બર 21, 2025 2:30 પી એમ(PM)

views 25

ભારત અને નેધરલેન્ડ્સે ગુજરાતના લોથલમાં નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ પર સહયોગ માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા

ભારત અને નેધરલેન્ડ્સે ગુજરાતના લોથલમાં નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ પર સહયોગ માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા. સર્બાનંદ સોનોવાલે જણાવ્યું, "આ કરારનો ઉદ્દેશ્ય દરિયાઈ વારસો, સંગ્રહાલય ડિઝાઇન અને સાંસ્કૃતિક આદાનપ્રદાનમાં વૈશ્વિક સહયોગને પ્રોત્સાહન આપવાનો છે. વિદેશ મંત્રી ડો. એસ. જયશંકર અને ડચ વિદે...

ડિસેમ્બર 21, 2025 2:31 પી એમ(PM)

views 3

ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાની સેવાઓ ઉપર અસર – મુસાફરોને એરપોર્ટ પરથી સમયપત્રકની માહિતી મેળવીને મુસાફરી કરવા અપીલ

ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં ધુમ્મસની સ્થિતિ દૃશ્યતાને અસર કરી રહી છે અને પસંદગીના એરપોર્ટ પર ઉડ્ડયનો ઉપર અસર થઇ શકે છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ મુસાફરોને સમયપત્રકની છેલ્લી ઘડીની માહિતી તપાસીને મુસાફરી કરવા અપીલ કરી છે. મુસાફરોની સહાય માટે એરપોર્ટ પર મુસાફરો સહાય ટીમો તૈનાત કરવામાં આવી છે જેથી મુ...

ડિસેમ્બર 21, 2025 8:25 એ એમ (AM)

views 11

ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને કહ્યું છે કે 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણમાં વહીવટી સેવાઓની ગુણવત્તા નિર્ણાયક ભૂમિકા ભજવશે

ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને કહ્યું છે કે 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણમાં વહીવટી સેવાઓની ગુણવત્તા નિર્ણાયક ભૂમિકા ભજવશે. તેમણે કહ્યું કે રાષ્ટ્રીય પ્રાથમિકતાઓનો અમલ વહીવટકર્તાઓની ગુણવત્તા પર આધાર રાખે છે. ગઈકાલે સાંજે હૈદરાબાદમાં રાજ્ય જાહેર સેવા આયોગોના અધ્યક્ષોના બે દિવસીય પરિષદના સમાપન સ...

ડિસેમ્બર 21, 2025 9:57 એ એમ (AM)

views 21

સમગ્ર વિશ્વમાં આજે બીજા વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે

આજે બીજા વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ ગયા વર્ષે 21 ડિસેમ્બરને વિશ્વ ધ્યાન દિવસ તરીકે જાહેર કર્યો હતો. આ તારીખ ઉત્તર ગોળાર્ધમાં શિયાળુ સંક્રાંતિને ધ્યાનમાં રાખી પસંદ કરવામાં આવી હતી, જે આત્મનિરીક્ષણ અને આંતરિક શાંતિનું પ્રતીક છે. દરમિયાન ભારતીય આધ્યાત્મિક ગુરુ ...

ડિસેમ્બર 21, 2025 8:23 એ એમ (AM)

views 18

ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે ઘોસ્ટપેરિંગ નામના સાયબર અભિયાન દ્વારા વોટ્સએપ એકાઉન્ટ્સ હેક કરવા અંગે ચેતવણી જારી કરી

ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે ચેતવણી જારી કરતાં જણાવ્યું કે ઘોસ્ટપેરિંગ નામના સાયબર અભિયાનનો ઉપયોગ વોટ્સએપ એકાઉન્ટ્સ હેક કરવા માટે થઈ રહ્યો છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર સાયબર ગુનેગારો કોઈપણ ચકાસણી વિના પેરિંગ કોડનો ઉપયોગ કરીને વોટ્સએપના ડિવાઇસ-લિંકિંગ ફીચર દ્વારા એકાઉન્ટ્સ હેક કરી ર...

ડિસેમ્બર 21, 2025 8:23 એ એમ (AM)

views 15

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આસામના નામરૂપમાં 12 હજાર કરોડના એમોનિયા-યુરિયા ખાતર પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આસામના નામરૂપમાં 12 હજાર કરોડના એમોનિયા-યુરિયા ખાતર પ્રોજેક્ટના શિલાન્યાસ સમારોહમાં ભાગ લેશે. તેઓ આ પ્રસંગે એક જાહેર સભાને પણ સંબોધિત કરશે. રાજ્યની તેમની મુલાકાતના બીજા દિવસે, શ્રી મોદી બ્રહ્મપુત્ર નદી પર ક્રુઝ શિપમાં મુસાફરી કરતી વખતે "પરીક્ષા પે ચર્ચા" કાર્યક્રમના ભા...

ડિસેમ્બર 20, 2025 7:59 પી એમ(PM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુવાહાટીમાં ગોપીનાથ બોરદોલોઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથકના નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આસામના ગુવાહાટીમાં લોકપ્રિય ગોપીનાથ બોરદોલોઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથકના નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું. તેમણે આસામના પ્રથમ મુખ્યમંત્રી ગોપીનાથ બોરદોલોઈની 80 ફૂટ ઊંચી પ્રતિમાનું પણ અનાવરણ કર્યું. તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર એક્ટ ઇસ્ટ પોલિસી હેઠળ આસામને પ...

ડિસેમ્બર 20, 2025 7:58 પી એમ(PM)

views 5

પ્રધાનમંત્રીએ પશ્ચિમ બંગાળના રાણાઘાટમાં 3,200 કરોડના બે રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિકાસકામોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લાના રાણાઘાટમાં આશરે 3 હજાર 200 કરોડના બે રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિકાસકામોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. તેમણે જિલ્લામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ 34ના 66 કિલોમીટરથી વધુ લાંબા બરજાગુલી-કૃષ્ણનગર વિભાગના ચાર માર્ગીય રસ્તાનું ઉદ્ઘાટન કર્યું. શ્રી મોદીએ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.