ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

રાષ્ટ્રીય

એપ્રિલ 28, 2025 9:10 એ એમ (AM)

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલામાં હિન્દુ પ્રવાસીઓની હત્યાઓ સામે વિશ્વભરના ભારતીય સમુદાયે વિરોધ પ્રદર્શનો કર્યા

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલામાં હિન્દુ પ્રવાસીઓની હત્યાઓ સામે વિશ્વભરના ભારતીય સ...

એપ્રિલ 28, 2025 9:08 એ એમ (AM)

ઇરાન સમર્થિત હિઝબુલ્લાહના ઠેકાણાઓ ઉપર ઇઝરાયલે બેરૂતના દક્ષિણ ઉપનગરોમાં હવાઈ હુમલો કર્યો

ઇઝરાયલે ગઈકાલે બેરૂતના દક્ષિણ ઉપનગરો પર હવાઈ હુમલો કર્યો હતો, જેમાં ઈરાન સમર્થિત જૂથ હિઝબુલ્લાહ દ્વારા ઉપયોગમાં ...

એપ્રિલ 28, 2025 9:07 એ એમ (AM)

પહેલગામ આતંકવાદી હુમલા બાદ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની સૈન્યની તૈયારીઓ અંગે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણ સાથે બેઠક

પહેલગામ આતંકવાદી હુમલા બાદના પ્રતિભાવમાં લશ્કરી તૈયારીઓની ચર્ચા માટે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ગઈકાલે ચીફ ઓફ...

એપ્રિલ 28, 2025 9:05 એ એમ (AM)

નવી દિલ્હી ખાતે આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પદ્મ પુરસ્કાર એવોર્ડ એનાયત કરશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં પ્રથમ નાગરિક સન્માન સમારોહમાં પદ્મ પુરસ્કારો એનાયત કરશે....

એપ્રિલ 28, 2025 9:04 એ એમ (AM)

પહેલગામ આતંકવાદી હુમલા અંગે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું એક દિવસનું વિશેષ સત્ર મળશે

જમ્મુ અને કાશ્મીરમાં, મંત્રીમંડળની વિનંતી પર ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ આજે પહેલગામ આતંકવાદી હુમલાની ચર્ચા કરવા મા...

એપ્રિલ 27, 2025 7:35 પી એમ(PM)

ઉત્તરાખંડ સરકારે ચાર ધામ અને હેમકુંડ સાહિબ યાત્રા માટે 77 પાકિસ્તાની નાગરિકોની નોંધણી રદ કરી.

ઉત્તરાખંડ સરકારે ચાર ધામ અને હેમકુંડ સાહિબ યાત્રા માટે નોંધણી કરાવનારા 77 પાકિસ્તાની નાગરિકોની નોંધણી રદ કરી છે. આ...

એપ્રિલ 27, 2025 7:29 પી એમ(PM)

કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે જણાવ્યું કે મોદી સરકાર આતંકવાદનો અંત લાવવા દરેક મોરચે કાર્યવાહી કરી રહી છે.

કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રી અર્જુન રામ મેઘવાલે આજે જણાવ્યું હતું કે મોદી સરકાર આતંકવાદનો અંત લાવવા માટે દરે...

એપ્રિલ 27, 2025 1:54 પી એમ(PM)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશની 140 કરોડ જનતાની એકતા આતંકવાદ સામેની તાકાત ગણાવી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભારપૂર્વક જણાવ્યું હતું કે પહેલગામ આતંકવાદી હુમલાના ગુનેગારો અને કાવતરાખો...

એપ્રિલ 27, 2025 1:51 પી એમ(PM)

પહેલગામ આતંકવાદી હુમલાની ચર્ચા માટે આવતીકાલે એક દિવસનું જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવાયું

જમ્મુ અને કાશ્મીરના મંત્રીમંડળની વિનંતી પર, ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ પહેલગામ આતંકવાદી હુમલાની ચર્ચા કરવા માટે...

1 3 4 5 6 7 542

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ