રાષ્ટ્રીય

નવેમ્બર 30, 2025 9:09 એ એમ (AM) નવેમ્બર 30, 2025 9:09 એ એમ (AM)

views 7

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર ‘મન કી બાત’ કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર 'મન કી બાત' કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 128મી કડી હશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે.આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટ...

નવેમ્બર 30, 2025 9:08 એ એમ (AM) નવેમ્બર 30, 2025 9:08 એ એમ (AM)

views 7

ચક્રવાત દિત્વાના પગલે ઉત્તર તમિલનાડુ, પુડુચેરી અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ભારે વરસાદની સંભાવના- રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે રેલ સેવાઓના અમલીકરણ અંગે સમીક્ષા બેઠક યોજી

ચક્રવાતી વાવાઝોડું “દિત્વાહ” છેલ્લા છ કલાકમાં 5 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર તરફ આગળ વધ્યું છે અને ત્યાં કેન્દ્રિત છે. આ વાવાઝોડું કરાઈકલથી લગભગ 80 કિમી પૂર્વમાં, પુડુચેરીથી 160 કિમી દક્ષિણ - દક્ષિણપૂર્વમાં અને ચેન્નાઈથી 250 કિમી દક્ષિણમાં સ્થિત છે. આગામી 24 કલાક દરમિયાન ઉત્તરી તમિલનાડુ-પુડુચેરી દરિ...

નવેમ્બર 29, 2025 7:28 પી એમ(PM) નવેમ્બર 29, 2025 7:28 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છત્તીસગઢમાં પોલીસ મહાનિદેશકો અને મહાનિરીક્ષકોના 60મા અખિલ ભારતીય પરિષદની અધ્યક્ષતા કરી રહ્યા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે છત્તીસગઢમાં પોલીસ મહાનિદેશકો અને મહાનિરીક્ષકોના 60મા અખિલ ભારતીય પરિષદની અધ્યક્ષતા કરી રહ્યા છે. પ્રધાનમંત્રી આજે અને આવતીકાલે પરિષદ માટે નિર્ધારિત વિવિધ સત્રોમાં ભાગ લેશે. ત્રણ દિવસીય પરિષદ ગઈકાલે નવા રાયપુર સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ખાતે શરૂ થઈ હતી. કે...

નવેમ્બર 29, 2025 7:28 પી એમ(PM) નવેમ્બર 29, 2025 7:28 પી એમ(PM)

views 1

નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય- DGCA એ એરબસ A320 શ્રેણીના વિમાનોની તમામ ઉડાનોને તાત્કાલિક રોકવાનો આદેશ આપ્યો.

નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય- DGCA એ એરબસ A320 શ્રેણીના વિમાનોની તમામ ઉડાનોને તાત્કાલિક રોકવાનો આદેશ આપ્યો છે. DGCA એ કહ્યું છે કે જ્યાં સુધી નિર્ધારિત સલામતી ધોરણો પૂર્ણ ન થાય ત્યાં સુધી આ વિમાનોની ફ્લાઇટ્સ ગ્રાઉન્ડ રહેશે. જ્યાં સુધી એરબસ A318, A319, A320 અને A321 વિમાનોની નિર્ધારિત નિરીક્ષણ અને સમા...

નવેમ્બર 29, 2025 7:27 પી એમ(PM) નવેમ્બર 29, 2025 7:27 પી એમ(PM)

views 10

સોમવારથી શરૂ થઈ રહેલા સંસદના શિયાળુ સત્ર પહેલા સરકારે આવતીકાલે સર્વપક્ષીય બેઠક બોલાવી.

સોમવારથી શરૂ થઈ રહેલા સંસદના શિયાળુ સત્ર પહેલા સરકારે આવતીકાલે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુ આ બેઠકમાં સંસદના બંને ગૃહોના રાજકીય પક્ષોના નેતાઓને મળશે. આ બેઠકમાં, સરકાર સત્ર દરમિયાન લોકસભા અને રાજ્યસભાની સુચારુ કામગીરી સુનિશ્ચિત કરવા માટે તમામ રાજકીય પક્ષોનો સહયોગ માંગ...

નવેમ્બર 29, 2025 7:25 પી એમ(PM) નવેમ્બર 29, 2025 7:25 પી એમ(PM)

views 4

ચૂંટણી પંચે જણાવ્યું છે કે SIR ના બીજા તબક્કાની શરૂઆતથી મતદારોમાં 50 કરોડ 73 લાખથી વધુ ગણતરી ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું.

ચૂંટણી પંચે જણાવ્યું છે કે ખાસ સઘન સુધારણા કામગીરી (SIR) ના બીજા તબક્કાની શરૂઆતથી મતદારોમાં 50 કરોડ 73 લાખથી વધુ ગણતરી ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે. આ તબક્કામાં આવરી લેવામાં આવનારા લગભગ 51 કરોડ મતદારોમાંથી 99.53 ટકા મતદાર ફોર્મનું વિતરણ કરવામાં આવશે. પંચે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં લગભગ 40 ...

નવેમ્બર 29, 2025 7:24 પી એમ(PM) નવેમ્બર 29, 2025 7:24 પી એમ(PM)

views 2

હવામાન વિભાગે આજે ચેન્નાઈ, ચેંગલપટ્ટુ, તિરુવલ્લુર અને કાંચીપુરમ માટે રેડ એલર્ટ જાહેર કર્યું.

હવામાન વિભાગે આજે ચેન્નાઈ, ચેંગલપટ્ટુ, તિરુવલ્લુર અને કાંચીપુરમ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. ચક્રવાત દિત્વાહને કારણે તમિલનાડુના દરિયાકાંઠાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. જિલ્લા કલેક્ટરોને જરૂરી સાવચેતીનાં પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. નાગપટ્ટીનમ અને આસપાસના કેટલાક વિસ્તારોમાં ભારે ...

નવેમ્બર 29, 2025 7:22 પી એમ(PM) નવેમ્બર 29, 2025 7:22 પી એમ(PM)

views 8

પ્રથમ T20 ક્રિકેટ વિશ્વ કપની વિજેતા ભારતીય પ્રજ્ઞાચક્ષુ મહિલા ટીમે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી.

પ્રથમ T20 ક્રિકેટ વિશ્વ કપની વિજેતા ભારતીય પ્રજ્ઞાચક્ષુ મહિલા ટીમે આજે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી. આ પ્રસંગે ટીમના ખેલાડીઓએ રાષ્ટ્રપતિને ક્રિકેટ બેટ ભેટ આપ્યું હતું. રાષ્ટ્રપતિએ ટીમના સભ્યોને વિશ્વ કપ જીતવા બદલ અભિનંદન આપતા કહ્યું કે ટીમની સફળતા અન્ય લોકોને તેમના જી...

નવેમ્બર 29, 2025 3:30 પી એમ(PM) નવેમ્બર 29, 2025 3:30 પી એમ(PM)

views 13

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ‘મન કી બાત’ કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર 'મન કી બાત' કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 128મી કડી હશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ...

નવેમ્બર 29, 2025 2:06 પી એમ(PM) નવેમ્બર 29, 2025 2:06 પી એમ(PM)

views 1

પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં અખિલ ભારતીય પોલીસ મહાનિદેશકો અને મહાનિરીક્ષકોની બેઠક ચાલી રહી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે છત્તીસગઢમાં 60માં અખિલ ભારતીય પોલીસ મહાનિદેશકો અને મહાનિરીક્ષકોના સંમેલનની અધ્યક્ષતા કરી રહ્યાં છે. પ્રધાનમંત્રી આજે અને આવતીકાલે આયોજિત વિવિધ સત્રોમાં ભાગ લેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું. કોન્ફરન્સને સંબોધતા, તેમણે દેશને આધુનિક જોખમોથી ...