રાષ્ટ્રીય

જાન્યુઆરી 5, 2025 2:16 પી એમ(PM) જાન્યુઆરી 5, 2025 2:16 પી એમ(PM)

views 3

છત્તીસગઢમાં આજે સુરક્ષા દળો સાથેની અથડામણમાં ચાર માઓવાદીઓ માર્યા ગયા હતા

છત્તીસગઢમાં આજે સુરક્ષા દળો સાથેની અથડામણમાં ચાર માઓવાદીઓ માર્યા ગયા હતા. આ અથડામણમાં એક સુરક્ષા જવાન પણ શહીદ થયો હતો. સુરક્ષા દળોએ માર્યા ગયેલા માઓવાદીઓના મૃતદેહ કબજે કર્યા છે. ઘટનાસ્થળેથી એકે 47 અને સેલ્ફ લોડિંગ રાઈફલ સહિત મોટી સંખ્યામાં હથિયારો અને દારૂગોળો પણ મળી આવ્યો છે. વિસ્તારમાં ફાયરિંગ અને...

જાન્યુઆરી 5, 2025 2:14 પી એમ(PM) જાન્યુઆરી 5, 2025 2:14 પી એમ(PM)

views 2

બાંગ્લાદેશથી ગેરકાયદેસર વસાહતીઓને દેશનિકાલ કરવામાં આવ્યા છે. – મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે

બાંગ્લાદેશથી ગેરકાયદેસર વસાહતીઓ પરની કાર્યવાહી બાદ, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું હતું કે, દેશની સુરક્ષા સાથે "કોઈ સમાધાન" કરાશે નહીં. પત્રકારો સાથે વાત કરતા શિંદેએ કહ્યું કે, બાંગ્લાદેશથી ગેરકાયદેસર વસાહતીઓને દેશનિકાલ કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી ઝડપી ગતિએ કરવામાં આવી રહી છે. ત...

જાન્યુઆરી 5, 2025 2:12 પી એમ(PM) જાન્યુઆરી 5, 2025 2:12 પી એમ(PM)

views 3

ભારત અને બાંગ્લાદેશ આજે પોતપોતાના દેશોની જેલમાં બંધ 185 માછીમારો અને તેમની બોટને મુક્ત કરશે

ભારત અને બાંગ્લાદેશ આજે પોતપોતાના દેશોમાં જેલમાં બંધ 185 માછીમારો અને તેમના જહાજો ની પરસ્પર આપ-લે કરશે. બાંગ્લાદેશ 95 ભારતીય માછીમારોને ભારતીય સત્તાવાળાઓને સોંપશે. જ્યારે ભારત ની જેલમાં બંધ 90 બાંગ્લાદેશી માછીમારોને મુક્ત કરાશે. ભારતમાં પકડાયેલી બે બાંગ્લાદેશી બોટ અને બાંગ્લાદેશમાં પકડાયેલી છ ભારતીય...

જાન્યુઆરી 5, 2025 2:10 પી એમ(PM) જાન્યુઆરી 5, 2025 2:10 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં મેટ્રોના નવા રૂટનું ઉદઘાટન કરીને મેટ્રોમાં મુસાફરી કરી બાળકો સાથે વાતચીત કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સાહિબાબાદ RRTS સ્ટેશનથી ન્યૂ અશોક નગર સ્ટેશન વચ્ચે નમો ભારત ટ્રેનમાં મુસાફરી કરી હતી. તેમણે સફર દરમિયાન ટ્રેનમાં બેઠેલા બાળકો સાથે વાતચીત કરી હતી. 13 કિલોમીટરના આ રૂટનું નિર્માણ આશરે 4 હજાર 600 કરોડ રૂપિયાના ખર્ચે થયુ છે. પ્રધાનમંત્રી શ્રી મોદી 12 હજાર 200 કરોડ રૂપિયા...

જાન્યુઆરી 5, 2025 2:09 પી એમ(PM) જાન્યુઆરી 5, 2025 2:09 પી એમ(PM)

views 3

ચીનમાં ફેલાયેલા HMP વાયરસના પગલે તકેદારીના ભાગરૂપે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા પરીક્ષણ માટેની પ્રયોગ શાળાઓ વધારશે

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે તેછેલ્લા કેટલાક અઠવાડિયામાં ચીનમાં ફેલાતા HMP વાયરસ પર નજીકથી નજર રાખી રહ્યું છે. મંત્રાલયે કહ્યું કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફમેડિકલ રિસર્ચ - ICMR HMP વાયરસનું પરીક્ષણ કરવા માટે પ્રયોગશાળાઓની સંખ્યામાં વધારો કરશે અને સમગ્ર વર્ષ દરમિયાન વાયરસના વલણો પર દેખરેખ સુનિશ્...

જાન્યુઆરી 5, 2025 8:58 એ એમ (AM) જાન્યુઆરી 5, 2025 8:58 એ એમ (AM)

views 4

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન નિયમ 2025ના ડ્રાફ્ટમાં નાગરિકોના ડેટાની સુરક્ષા અને તેમના અધિકારોની સુરક્ષા માટેની જોગવાઈઓ છે.

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન નિયમ 2025ના ડ્રાફ્ટમાં નાગરિકોના ડેટાની સુરક્ષા અને તેમના અધિકારોની સુરક્ષા માટેની જોગવાઈઓ છે. ગઈકાલે આકાશવાણી ન્યૂઝ સાથે વિશેષ વાત કરતા મંત્રીએ જણાવ્યું હતું કે ડ્રાફ્ટ નિયમોમાં ત્રણ મુખ્ય ઘટકોનો સમાવેશ કરાયો છે. જેમાં ના...

જાન્યુઆરી 5, 2025 8:55 એ એમ (AM) જાન્યુઆરી 5, 2025 8:55 એ એમ (AM)

views 2

ટેસ્ટ ક્રિકેટમાં, સિડનીમાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે છેલ્લા અહેવાલ મળ્યાં ત્યારે ઓસ્ટ્રેલિયાએ 3 વિકેટ ગુમાવિને ૮૫ રન કર્યા છે.

ટેસ્ટ ક્રિકેટમાં, સિડનીમાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે છેલ્લા અહેવાલ મળ્યાં ત્યારે ઓસ્ટ્રેલિયાએ 3 વિકેટ ગુમાવિને ૮૫ રન કર્યા છે. ભારતે ઓસ્ટ્રેલિયા સમક્ષ જીત માટે 162 રનનું લક્ષ્ય આપ્યું છે. ભારતે આજે સવારે 6 વિકેટે 141 રનના તેમના ગઇકાલના સ્કોરથી તેમનો બીજો દાવ ફ...

જાન્યુઆરી 5, 2025 8:53 એ એમ (AM) જાન્યુઆરી 5, 2025 8:53 એ એમ (AM)

views 2

પાકિસ્તાનમાં, બલૂચિસ્તાનના તુર્બતના ધાંગ વિસ્તારમાં પેસેન્જર વાન અને પોલીસ વાહનને નિશાન બનાવીને કરાયેલા આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા આઠ સુરક્ષાકર્મીઓ માર્યા ગયા અને 40 થી વધુ ઘાયલ થયા

પાકિસ્તાનમાં, બલૂચિસ્તાનના તુર્બતના ધાંગ વિસ્તારમાં પેસેન્જર વાન અને પોલીસ વાહનને નિશાન બનાવીને કરાયેલા આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા આઠ સુરક્ષાકર્મીઓ માર્યા ગયા અને 40 થી વધુ ઘાયલ થયા છે. અલગતાવાદી જૂથ, બલોચ લિબરેશન આર્મીએ હુમલાની જવાબદારી લીધી છે આત્મઘાતી વિસ્ફોટ બાદ પોલીસ અને સુરક્ષા દળોની...

જાન્યુઆરી 5, 2025 8:52 એ એમ (AM) જાન્યુઆરી 5, 2025 8:52 એ એમ (AM)

views 5

છત્તીસગઢના નારાયણપુર અને દંતેવાડા જિલ્લાના અબુઝમાદના જંગલોમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ ના અહેવાલ

છત્તીસગઢના નારાયણપુર અને દંતેવાડા જિલ્લાના અબુઝમાદના જંગલોમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ ના અહેવાલ છે. બસ્તરના આઈજી પી સુંદરરાજે એન્કાઉન્ટર અંગે આ માહિતી આપી હતી. આ અંગે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. અધિક પોલીસ અધિક્ષક જિતેન્દ્ર ચંદ્રકરે જણાવ્યું હતું કે અગાઉ ગઈકાલે છત્તીસગઢના ગારિયાબંદ...

જાન્યુઆરી 5, 2025 8:57 એ એમ (AM) જાન્યુઆરી 5, 2025 8:57 એ એમ (AM)

views 4

કુંભ મેળા માટે રેલવે 13 હજાર ટ્રેનો દોડાવશે. તેમાંથી 3 હજાર વિશેષ ટ્રેનો હશે.

કુંભ મેળા માટે રેલવે 13 હજાર ટ્રેનો દોડાવશે. તેમાંથી 3 હજાર વિશેષ ટ્રેનો હશે. આ ટ્રેનો મહા કુંભ દરમિયાન 50 દિવસથી વધુ ચાલશે. તેમાં મેળા પછીના બે-ત્રણ દિવસનો પણ સમાવેશ થાય છે. મહાકુંભમાં લગભગ 40 કરોડ લોકો હાજરી આપે તેવી શક્યતા છે.ઉત્તર મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શશિકાંત ત્રિપાઠીએ જણાવ્યું હત...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.