નવેમ્બર 13, 2024 2:13 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારનાં દરભંગામાં 12 હજાર કરોડ રૂપિયાનાં ખર્ચની વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બિહારનાં દરભંગામાં 12 હજાર કરોડ રૂપિયાનાં ખર્ચની અનેક વિકાસ પરિયોજનાઓનો શિલાન્...