રાષ્ટ્રીય

ડિસેમ્બર 23, 2025 9:40 એ એમ (AM)

views 6

PMએ રાજ્યમાં જિલ્લા પંચાયત ચૂંટણીમાં ભાજપ-MGP ગઠબંધનને મજબૂત સમર્થન આપવા બદલ ગોવાના લોકોનો આભાર માન્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યમાં જિલ્લા પંચાયત ચૂંટણીમાં ભાજપ-MGP ગઠબંધનને મજબૂત સમર્થન આપવા બદલ ગોવાના લોકોનો આભાર માન્યો છે.એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું કે આ વિજયથી રાજ્યના વિકાસ માટે NDAના પ્રયાસોમાં વધુ જોશ આવશે. તેમણે કહ્યું કે, NDA આ અદ્ભુત રાજ્યના લોકોના સપના અને આકાંક્ષાઓ...

ડિસેમ્બર 23, 2025 9:39 એ એમ (AM)

views 3

બાંગ્લાદેશ હાઈ કમિશને ભારતમાં તમામ કોન્સ્યુલર સેવાઓને અસ્થાયી રૂપે સ્થગિત કરી

નવી દિલ્હી સ્થિત બાંગ્લાદેશ હાઈ કમિશને,અનિવાર્ય સંજોગોને કારણે બાંગ્લાદેશના વિઝા આપવા સહિતની તમામ કોન્સ્યુલર સેવાઓને અસ્થાયી રૂપે સ્થગિત કરી દીધી છે.બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ સસ્પેન્શન આગામી સૂચના સુધી અમલમાં રહેશે. બાંગ્લાદેશના અગ્રણી દૈનિક ધ બિઝનેસ સ્ટાન્ડર્ડના અહે...

ડિસેમ્બર 23, 2025 9:37 એ એમ (AM)

views 5

ગોવાની જિલ્લા પંચાયત ચૂંટણીમાં ભાજપ ગઠબંધન NDAની સાથે પૂર્ણ બહુમતી સાથે જીત મેળવી

ગોવાની જિલ્લા પંચાયત ચૂંટણીમાં ભાજપ ગઠબંધન NDAની સાથે પૂર્ણ બહુમતી સાથે જીત મેળવી છે. ૫૦ બેઠકોમાંથી, ભાજપે પોતાના ૪૦ અને ગઠબંધનના ૩ ઉમેદવારો, કુલ ૪૩ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા.કુલ 50 મતવિસ્તારોમાં 226 ઉમેદવારોએ ચૂંટણી લડી હતી, જેમાં ભાજપ, કોંગ્રેસ, AAP, ગોવા ફોરવર્ડ પાર્ટી (GFP) અને મહારાષ્ટ્રવ...

ડિસેમ્બર 23, 2025 9:36 એ એમ (AM)

views 14

દ્વિપક્ષિય વ્યાવસાયિક સંબંધોને વધુ સુદ્રઢ બનાવવા ભારત અને ન્યુઝીલેન્ડે મુક્ત વેપાર કરાર કર્યો

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મુક્ત વેપાર કરાર હેઠળ FTA પછી, ભારતને ન્યુઝીલેન્ડમાં 100 ટકા માલની નિકાસ ડ્યુટી ફ્રિ રહેશે. FTA ભારતીય નિકાસ માટે ન્યુઝીલેન્ડમાં બજાર ઍક્સેસ અને ટેરિફ પસંદગીઓને વધારે છે, જ્યારે વિશાળ ઓશનિયા અને પેસિફિક ટાપુ બજારો માટે પ્રવેશદ્વાર બનશે. મુક્ત વેપાર કરાર બંને દેશો વચ્ચે રોક...

ડિસેમ્બર 23, 2025 9:34 એ એમ (AM)

views 6

દેશમાં આ વર્ષે આઠ લાખ હેક્ટરના વધારા સાથે 80 લાખ હેક્ટરમાં રવિ પાકનું વાવેતર

દેશભરમાં આ વર્ષે આજ સુધીમાં પાંચસો ૮૦ લાખ હેક્ટરમાં રવિ પાકનું વાવેતર થયું છે જે ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન લગભગ આઠ લાખ હેક્ટર કરતાં વધુ છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે આ મહિનાની ૧૯મી તારીખ સુધીમાં રવિ પાક અંગે મંત્રાલયે જણાવ્યું હતું કે ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન ૩૦૦ લાખ હેક્ટરની સરખા...

ડિસેમ્બર 22, 2025 7:55 પી એમ(PM)

views 11

કેન્દ્ર સરકારે નાણાકીય છેતરપિંડી જોખમ સૂચકની મદદથી માત્ર 6 મહિનામાં 600 કરોડ રૂપિયાના સાયબર નુકસાનને અટકાવ્યું

સરકારે નાણાકીય છેતરપિંડી જોખમ સૂચક-FRI ની મદદથી માત્ર 6 મહિનામાં 600 કરોડ રૂપિયાના સાયબર નુકસાનને અટકાવ્યું છે. સંદેશાવ્યવહાર મંત્રાલયે માહિતી આપી હતી કે એક હજારથી વધુ બેંકો, થર્ડ-પાર્ટી એપ્લિકેશન પ્રદાતાઓ અને પેમેન્ટ સિસ્ટમ ઓપરેટરો ડિજિટલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મમાં જોડાયા છે અને FRI ને સક્રિયપણે અપન...

ડિસેમ્બર 22, 2025 7:55 પી એમ(PM)

views 6

દિલ્હી વડી અદાલતે કોંગ્રેસ નેતાઓ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી પાસે નેશનલ હેરાલ્ડ કેસમાં ED એ દાખલ કરેલી અરજીનો જવાબ માંગ્યો

દિલ્હી વડી અદાલતે આજે કોંગ્રેસ નેતાઓ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને અન્ય લોકોને નેશનલ હેરાલ્ડ કેસમાં પ્રવર્તન નિદેશાલય-ED દ્વારા દાખલ કરાયેલી અરજીનો જવાબ આપવા જણાવ્યું છે. ED એ ટ્રાયલ કોર્ટના આદેશને પડકાર્યો છે જેણે આ કેસમાં તેમની સામેની ચાર્જશીટ પર નોંધ લેવાનો ઇનકાર કર્યો હતો. ન્યાયાધીશ રવિન્દર દુડે...

ડિસેમ્બર 22, 2025 7:54 પી એમ(PM)

views 10

નીતિ આયોગે આજે ભારતમાં ઉચ્ચ શિક્ષણના આંતરરાષ્ટ્રીયકરણ પર એક અહેવાલ બહાર પાડ્યો

નીતિ આયોગે આજે ભારતમાં ઉચ્ચ શિક્ષણના આંતરરાષ્ટ્રીયકરણ પર એક અહેવાલ બહાર પાડ્યો છે. આ અહેવાલનો ઉદ્દેશ અગ્રણી ભારતીય ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને વૈશ્વિક શૈક્ષણિક અને સંશોધનમાં મોખરે રાખવાનો છે. આ અહેવાલમાં 22 નીતિ ભલામણો, ચોક્કસ હિસ્સેદારો માટે 76 કાર્ય માર્ગો, 125 પ્રદર્શન સફળતા સૂચકાંકો અને વિવિધ પ્રણાલીગ...

ડિસેમ્બર 22, 2025 7:54 પી એમ(PM)

views 6

કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવની સ્પષ્ટતા-અરવલ્લી ક્ષેત્રમાં શહેરીકરણની સરકારની કોઈ જ યોજના નથી

કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે સ્પષ્ટતા કરી કે સરકાર પાસે અરવલ્લી ક્ષેત્રમાં શહેરીકરણની કોઈ યોજના નથી અને તેનું એકમાત્ર અને વિશિષ્ટ ધ્યાન આ શ્રેણીના રક્ષણ પર છે. નવી દિલ્હીમાં એક સમાચાર સંસ્થા સાથે વાત કરતા શ્રી યાદવે કહ્યું કે ફુલેરા, અજમેર, ઉદયપુર અને બુંદી સહિતન...

ડિસેમ્બર 22, 2025 7:54 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મુક્ત વેપાર કરારથી દ્વિપક્ષીય વેપારને બમણો કરવાનો માર્ગ મોકળો થયો

ભારત અને ન્યુઝીલેન્ડે આજે ઐતિહાસિક મુક્ત વેપાર કરાર - FTA વાટાઘાટોના સફળ સમાપનની જાહેરાત કરી. આ કરાર પાંચ ઔપચારિક વાટાઘાટો, અનેક વ્યક્તિગત અને વર્ચ્યુઅલ મધ્યસ્થી પર સતત અને તીવ્ર ચર્ચાઓ દ્વારા પૂર્ણ થયો. આજે નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતા, કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.